Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
આ પ્રમાણે જણાવતા સૂત્રકાર પરમર્ષિનો આશય એ છે કે - આ સૂત્રનું પ્રણયન ન કરીએ તો સર્વત્ર આજ્ઞાર્થમાં આમંત્રણપૂર્વક જ આજ્ઞાનું વિધાન હોવાથી રાના મવ ઈત્યાદિ સ્થળે હૈ ટેવવત્ત! સ્તં રાના भव ઈત્યાદિ પ્રયોગોમાં તાત્પર્ય હોય છે. ત્યાં આમન્ત્ય વાચક ટેવવત્ત નામને; પરિશિષ્ટાર્થથી અતિરિક્ત સામન્ય - ગામત્રામાવ સ્વરૂપ સમ્બન્ધાત્મક અર્થ પ્રતીત થતો હોવાથી તેને જણાવવાં ‘શેષે ૨-૨-૮૧' થી ષષ્ઠી વિભક્તિ થશે, જેથી છેૢ ટેવવત્તસ્ય! હં રાના ભવ' આવો અનિષ્ટ પ્રયોગ થવાનો પ્રસંગ આવશે. આ સૂત્રના નિર્માણથી એ પ્રસંગ આવતો નથી. કારણ કે ઉપર જણાવ્યા મુજબ આ સૂત્રથી ગામન્ય વાચક ટેવવત્ત નામને પ્રથમા વિભક્તિ થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે “પ્રસિદ્ધ (સામાન્યતઃ જ્ઞાત) વ્યક્તિને ; કાંઈક કહેવા માટે અભિમુખ કરવું' - તેને આમંત્રણ કહેવાય છે. તેથી ઉદ્દેશ્ય જ આમન્ત્ર હોય છે. હૈ ટેવવત્ત! સ્તં રાના ભવ અહીં રાના વિધેય હોવાથી તે આમન્ત્ય નથી. તદ્વાચક રાનનું નામને પૂર્વ સૂત્રથી (૨૨-૩૧ થી) જ પ્રથમા વિભક્તિ થાય છે. . . . ઈત્યાદિ અન્યત્ર અનુસન્ધેય છે.રૂા
-----
गौणात् समया - निकषा - हा - धिगन्तराऽन्तरेणाऽति ચેન તેને દ્વિતીયા ૨૨૦૩૩॥
-
.
સમવા, નિષા, હા, ધિ‚, અત્તરા, અન્તરેળ, ગતિ, યેન અને તેન - આ અવ્યયોથી યુક્ત એકત્વ દ્વિત્વ અને બહુત્વ વિશિષ્ટાર્થક ગૌણ નામને અનુક્રમે અમ. અને શત્ત સ્વરૂપ દ્વિતીયા વિભક્તિ થાય છે. समया ग्रामम्; निर्कषा गिरिं नदी हो? मैत्रं व्याधिः धिग् जाल्मम्; ; अन्तेरा निषधं निलं च विदेहाः अर्न्तरेण निषधं निलं च विदेहाः; अन्तरेण धर्मं सुखं न स्यात्; अतिवृद्धं कुरून् महद्बलम् येन पश्चिमां गतः खने તેન પશ્વિમાં નીત; અહીં સમયા અવ્યયથી યુક્ત ગ્રામ નામને
३९