Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
અથવા કર્મના આધાર ને અધિરળ સંજ્ઞા થાય છે. અહીં પણ સૂ. નં. ૨-૨-૩ માં જણાવ્યા મુજબ તાદૃશ કર્તા - અથવા કર્મના અધિરણ ને આધાર સંજ્ઞા થાય છે – આ પ્રમાણે બીજી રીતે પણ સૂત્રાર્થ વિવક્ષિત છે. ‘સપ્તધિરખે ૨-૨-૧૯’ ઈત્યાદિ સ્થળે અધિર સંજ્ઞાનું પ્રયોજન છે. અને ‘અથર્વાાધારે ૧-૧-૧૨’ ઈત્યાદિ સ્થળે આધારસંશાનું પ્રયોજન છે. જ્યે આસ્તે અહીં આસું ધાતુના કત્તના આધારભૂત ટ ને તેમ જ સ્થાન્યાં તત્તુળનું પતિ અહીં પણ્ ધાતુના કર્મ - તેવુજ ના આધારભૂત સ્થાને આ સૂત્રથી અધિરળ સંજ્ઞા થવાથી ‘સપ્તધિર ૨-૨-૨૬' થી ૮ અને સ્થાન નામને સપ્તમી વિભક્તિ થઈ છે. અર્થ ક્રમશઃ – ચટઈ ઉપર બેસે છે. થાળીમાં ચોખા રાંધે છે. २। अधिकरण SU२४ वैषयिक औपश् लेषिक अभिव्यापक सामीप्यक नैमित्तिक અને ગૌવારિ, આ છ ભેદથી છ પ્રકારનું છે.
અનન્યત્રમાવ ને વિષય કહેવાય છે; અને તેના માટેના તે સ્થાનને વૈવિ અધિકરણ કહેવાય છે. દા. ત. વિવિ લેવાઃ અહીં મુખ્ય પણે દેવલોકને છોડીને અન્યત્ર દેવતાઓનો ભાવ - (પ્રવૃત્તિ) હોતો નથી; તેથી વૃક્ષ આદિના રૂપાદિ સ્વરૂપ વિષયની જેમ દેવો વિષય છે; અને चक्षु તેઓના માટેના સ્થાન સ્વરૂપ દેવલોકને વૈચિત્ત અધિકરણ કહેવાય છે. વસ્તુના એકદેશમાત્ર ની સાથેના સંયોગને પગ કહેવાય છે. ઉપશ્લેષના આશ્રય સ્વરૂપ અધિકરણને ઝૌપષિષ્ઠ અધિકરણ કહેવાય છે. દા. ત. ટે ગ્રાસ્તે, પર્વ શેતે ---ઈત્યાદિ સ્થળે કર્રાનો ટ, પર્યાતિ ની સાથે તાદૃશ પષ સ્વરૂપ સંયોગ હોવાથી ટાહિ સૌપષિ અધિકરણ છે. જેનો આધેયની સાથે સમસ્તાવયવો દ્વારા સંયોગ હોય છે, તે અધિકરણ ને અમિવ્યાપ, અધિકરણ કહેવાય છે. દા. ત. તિવુ તૈમ્, ઘટે થત્વમ્ ઈત્યાદિ સ્થળે તેલ અને ઘટત્વાદિ સ્વરૂપ આધેયનો તિરુ અને ઘતિ ના સર્વાવયવાવચ્છેદન સંયોગ - સમ્બંધ હોવાથી તિરુ અને યવિ ને મિવ્યાપક અધિકરણ મનાય છે. જે આધેયના સન્નિધિ - સ્થિતિ માત્રથી ક્રિયાની પ્રત્યે
३४
---