Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
કહેવાય છે. મૈત્રાય ધ્ધતિ, મૈત્રાય વ્રુતિ, મૈત્રાયેતિ અને મૈત્રાયાસૂતિ અહીં આ સૂત્રથી મૈત્ર ને સપ્રવાન સંજ્ઞા થવાથી તાચક મૈત્ર નામને ‘વતુર્થી ૨-૨-૫૩’ થી ચતુર્થી વિભક્તિ થઈ છે. અર્થ ક્રમશઃ - મૈત્ર ઉપર ગુસ્સો કરે છે. મૈત્રનો દ્રોહ કરે છે. મૈત્રની ઈર્ષ્યા કરે છે. મૈત્રની નિંદા કરે છે. યં પ્રતીતિ વિમ્ ?= આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ોષ દ્રોહ ર્ષ્યા અને અસૂયા છે અર્થ જેનો, એવા ધાતુના યોગમાં; કર્તાનો જેની પ્રત્યે કોપ હોય તેને જ મંત્રવાન સંજ્ઞા થાય છે. તેથી મનસા ધ્ધતિ અહીં કોપના સાધન - કરણભૂત મન ને આ સૂત્રથી સંપ્રવાન સંજ્ઞા થતી નથી; કારણ કે કર્તાનો કોપ મન પ્રત્યે નથી. તેથી મન ને ‘સાધતાં રણમ્ ૨-૨-૨૪’ થી રણ સંજ્ઞા થવાથી તાચક મન નામને હેતુ-તૃ-ર૦ ૨-૨-૪૪' થી તૃતીયા વિભક્તિ થઈ છે. અર્થ - મનથી ગુસ્સો કરે છે. જોપ કૃતિ વિમૂ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ ક્રોધ દ્રોહ ઈર્ષ્યા અને અસૂયાર્થક ધાતુના યોગમાં; કર્તાને જેની પ્રત્યે કોપ જ હોય (જોષ દ્રોહ ń અને અસૂયા હોય તેને નહીં) તેને સસ્ત્રવાન સંજ્ઞા થાય છે. તેથી શિષ્યસ્ય તિ વિનયાર્થમ્ અહીં શિષ્ય પ્રત્યે ક્રોધ હોવા છતાં કોપ ન હોવાથી આ સૂત્રથી શિષ્ય ને સશ્રવાન સંજ્ઞા થતી નથી. જેથી શિષ્ય નામને ક્ષેત્રે ૨-૨-૮૧’ થી ષષ્ઠી વિભક્તિ થાય છે. અનિષ્ટ કરવાની ઈચ્છાથી જ્યારે ક્રોધાદિ કરાય છે ત્યારે તેને કોપ સામાન્ય કહેવાય છે. અહીં શિષ્ય પ્રત્યેનો ક્રોધ વિનય (હિત) માટે હોવાથી તે કોપ નથી .......... ઈત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઈએ. અર્થ - વિનય માટે શિષ્ય ઉપર ક્રોધ કરે છે. ર૭।।
नोपसर्गात् क्रुद्-द्रुहा २।२।२८॥
ઉપસર્ગ પૂર્વક ધૂ અને દ્રુ ્ ધાતુના યોગમાં કર્તાને જેની પ્રત્યે કોપ હોય; તેને સશ્રવાન સંજ્ઞા થતી નથી. ચૈત્રમભિધ્ધતિ. ચૈત્રમમિવ્રુતિ અહીં +િ + પ્ અને મિ + દ્રુ ્ ધાતુના યોગમાં મૈત્ર ને “વું -
३०