________________
છે. તેથી તેઉકાયના ૧૨ ભાંગામાં વૈવવાઉકાયના-૩ ભાંગા ઉમેરવાથી કુલ-૧૫ ભાંગા વાઉકાયમાર્ગણામાં ઘટે છે.
વનસ્પતિકાયસાણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે તેના ઉદયભાંગા-૩૧ થાય છે.
વનસ્પતિકાય
સાધારણ
પ્રત્યેક
બાદર.
સૂક્ષ્મ
બાદર પ્રત્યેકવનસ્પતિકાય બાદર જ હોય છે. સૂક્ષ્મ હોતા નથી. તેથી એકે૦ના-૪૨ ભાંગામાંથી સૂક્ષ્મના પ્રત્યેકની સાથેના-૪ ભાંગા ઘટતા નથી વનસ્પતિકાયને આતપનો ઉદય હોતો નથી. તેથી આપવાળા-૪ ભાંગા ઘટતા નથી. અને વનસ્પતિકાય વૈ૦શરીર બનાવતો નથી તેથી વૈવાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે ૪ + ૪ + ૩ = ૧૧ ભાંગા વિના ૩૧ ભાંગા વનસ્પતિકાયમાર્ગણામાં ઘટે છે. વનસ્પતિકાયમાર્ગણામાં. ૨૧ના ઉદયના ૫ ભાંગા,
૨૪ના ઉદયના ૮ ભાંગા, ૨પના ઉદયના ૫ ભાંગા. ૨૬ના ઉદયના ૯ ભાંગા, ૨૭ના ઉદયના ૪ ભાંગા,
કુલ - ૩૧ ઉદયભાંગા થાય છે. ત્રસકાયમાર્ગણામાં ૨૦/૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/ ૯ (કુલ-૧૧) ઉદયસ્થાન હોય છે. ર૪નું ઉદયસ્થાન સ્થાવરને જ હોય છે ત્રસને હોતું નથી. એકેન્દ્રિય સ્થાવર જ હોય છે ત્રસ હોતા નથી. તેથી કુલ
૩૧૬