________________
યથાખ્યાનમાર્ગણાની જેમ ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૧૦ સત્તાસ્થાન હોય છે. ૭૮/૮૦/૮૬.. અધુવસત્તાત્રિક ન હોય.... અવિરતિમાર્ગણામાં સત્તાસ્થાનઃ
અવિરતિમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય કારણ કે અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે તેથી તેમાં ક્ષપકશ્રેણીના-૮૦/૭૯ ૭૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૬) સત્તાસ્થાન ન હોય. અવિરતિમાર્ગણાની જેમ કૃષ્ણાદિ-૩ લશ્યામાર્ગણામાં ૭ સત્તાસ્થાન હોય છે.
તેજો-પઘલેશ્યામાર્ગણામાં ૯૩૨૮૯૮૮/૦૬/૮૦ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. અભવ્યમાર્ગણામાં સત્તાસ્થાન
અભવ્યમાર્ગણામાં ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
અભવ્યને ૧લુ જ ગુણઠાણું હોય છે તેથી જિનનામ અને આહારકદ્ધિકનો બંધ કરી શકતો નથી. એટલે ૯૩/૯૨/૮૯નું સત્તાસ્થાન હોતું નથી. અને ક્ષપકશ્રેણીના-૮૦/૭૯/૭૬/૭૫ અને અયોગીના ૮૯ (કુલ-૯) સત્તાસ્થાન હોતા નથી. મિથ્યાત્વગુણઠાણાની જેમ....
મતિ-અજ્ઞાનમાર્ગણા, શ્રુત-અજ્ઞાનમાર્ગણા અને મિથ્યાત્વમાર્ગણામાં ૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૯૨/૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. સાસ્વાદનગુણઠાણાની જેમ..
સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મિશ્રગુણઠાણાની જેમ..
મિશ્રણમ્યત્વમાર્ગણામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
૩પ૭