Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 184
________________ ત્રસકાયમાર્ગણાઃ ત્રસકાયમાર્ગણામાં-૮ બંધ સ્થાન હોય છે તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. એકેન્દ્રિય જીવો સ્થાવર છે ત્રસ નથી તેથી ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવોનો સમાવેશ થતો નથી અને ૨૪નું ઉદયસ્થાન એકેન્દ્રિયને (સ્થાવરને) જ હોય છે. ત્રસજીવોને હોતું નથી. તેથી ત્રસકાયમાર્ગણામાં ર૪ વિનાના-૧૧ ઉદયસ્થાન હોય છે અને કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ ભાંગા વિના ૭૭૪૯ ઉદયભાંગા હોય છે અને કુલ-૧૨ સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સામાન્યથી નામકર્મના સંવેધની જેમ ત્રસકાયમાર્ગણાનો સંવેધ થાય છે. પરંતુ ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવો ત્રસ ન હોવાથી એકે)ના સંવેધભાંગા ઘટતા નથી. એટલે સામાન્યથી તિર્યંચપ્રાયોગ્ય૨૩/૦૫/૨૬/૨૯/૩૦ અને મનુપ્રાયોગ્ય-૨૫/૨૯ના બંધના સંવેધભાંગામાંથી એકે૦ના સંવેધભાંગા બાદ કરવાથી જેટલા ભાંગા બાકી રહે તેટલા ભાંગા ત્રસકાયમાર્ગણામાં તિર્યંચપ્રા૦૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધ અને મનુષ્યપ્રા૦૨૫/૨૯ના બંધ હોય છે. : ત્રસકાયમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : ઉદય | સત્તાનું બંધ ઉદયસ્થાન સંવેધભાંગા ભાંગા સ્થાન માંગા | વિકલેo - ૨૧/૨૬ના ૧૮ ૫ | ×૪ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮૮| ૪ | ૪૪ =૭૬૮ સાવતિo| ૨૧/૨૬ના ૨૯૮૪| ૫ | =૫૯૬o| પંચ૦ના | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૪| ૪ | ૮૪ =૭૩૭૨૮ વૈ૦તિo | ૨૫/૨૭/૨૮/૨૯૩૦ના ૫૬૪, ૨ | x૪ =૪૪૮ સા મ0 [૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨x| ૪ | ૪૪ | =૪૧૬૩૨ વૈ૦મ૦ | ૨૫/૨/૨૮/૨૯ના ૩૨૪ ૨ | *૪) =૨૫૬) ૭૬૬૨ Tછે | છે. ૧૨૩૧પર) 5 બંધ બંધક =૩૬ol ૪૪ ૪૬૮

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314