________________
ત્રસકાયમાર્ગણાઃ
ત્રસકાયમાર્ગણામાં-૮ બંધ સ્થાન હોય છે તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. એકેન્દ્રિય જીવો સ્થાવર છે ત્રસ નથી તેથી ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવોનો સમાવેશ થતો નથી અને ૨૪નું ઉદયસ્થાન એકેન્દ્રિયને (સ્થાવરને) જ હોય છે. ત્રસજીવોને હોતું નથી. તેથી ત્રસકાયમાર્ગણામાં ર૪ વિનાના-૧૧ ઉદયસ્થાન હોય છે અને કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ ભાંગા વિના ૭૭૪૯ ઉદયભાંગા હોય છે અને કુલ-૧૨ સત્તાસ્થાન હોય છે. સંવેધઃ
સામાન્યથી નામકર્મના સંવેધની જેમ ત્રસકાયમાર્ગણાનો સંવેધ થાય છે. પરંતુ ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવો ત્રસ ન હોવાથી એકે)ના સંવેધભાંગા ઘટતા નથી. એટલે સામાન્યથી તિર્યંચપ્રાયોગ્ય૨૩/૦૫/૨૬/૨૯/૩૦ અને મનુપ્રાયોગ્ય-૨૫/૨૯ના બંધના સંવેધભાંગામાંથી એકે૦ના સંવેધભાંગા બાદ કરવાથી જેટલા ભાંગા બાકી રહે તેટલા ભાંગા ત્રસકાયમાર્ગણામાં તિર્યંચપ્રા૦૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધ અને મનુષ્યપ્રા૦૨૫/૨૯ના બંધ હોય છે. : ત્રસકાયમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ :
ઉદય | સત્તાનું બંધ ઉદયસ્થાન
સંવેધભાંગા
ભાંગા સ્થાન માંગા | વિકલેo - ૨૧/૨૬ના ૧૮ ૫ | ×૪ |
૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮૮| ૪ | ૪૪ =૭૬૮ સાવતિo| ૨૧/૨૬ના ૨૯૮૪| ૫ |
=૫૯૬o| પંચ૦ના | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૪| ૪ | ૮૪ =૭૩૭૨૮ વૈ૦તિo | ૨૫/૨૭/૨૮/૨૯૩૦ના ૫૬૪, ૨ | x૪ =૪૪૮ સા મ0 [૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨x| ૪ | ૪૪ | =૪૧૬૩૨ વૈ૦મ૦ | ૨૫/૨/૨૮/૨૯ના ૩૨૪ ૨ | *૪) =૨૫૬)
૭૬૬૨ Tછે | છે. ૧૨૩૧પર)
5 બંધ
બંધક
=૩૬ol
૪૪
૪૬૮