Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh
Catalog link: https://jainqq.org/explore/032411/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છટ્રો કર્મગ્રંથ સપ્તતિકા રમ્યરેણુ ભાગ-ર Page #2 -------------------------------------------------------------------------- ________________ FERENT ભાગ-૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી ભદ્રૐકારચંદ્રયશગુરુભ્યો નમઃ : દિવ્યાશિષ : પૂ. ભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. ૐકારસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. ચંદ્રયશવિજયજી મહારાજ સાહેબ લેખિકા રમ્યરેણુ * પ્રકાશક શ્રી ઉમરા જૈન શ્વે. મૂ. પૂ. સંઘ, સુરત Page #3 -------------------------------------------------------------------------- ________________ GGGGGGGGGGG • શ્રી ઉમરા જેન જે. મૂ. પૂ. સંઘ - સુરત અઠવાલાઈન્સ શ્રાવિકા બહેનો - સુરત શાંતિનગર શ્રાવિકા બહેનો-સાંચોર (રાજ.) શ્રી જૈન છે. મૂ. પૂ. સંઘ - સાયન (વે.) મુંબઈ શ્રી બેચરાજી જેન આરાધક સંસ્થા - બેચરાજી : દ્રવ્યસહાયક : લેખિકા પૂ. સા. શ્રી સુવર્ણાશ્રીજી મ. ના શિષ્યા!' > પૂ. સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષગુણાશ્રીજી મ. પ્રાપ્તિસ્થાન વિજયભદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી પાર્શ્વ ભક્તિનગર હાઈવે, ભીલડી. ફોન : ૦૨૭૪૪-૨૩૩૧૨૯ | પ્રાપ્તિસ્થાન સેવંતીભાઈ અ. મહેતા) શ્રી ૐકારસૂરિ આરાધના ભવના સુભાષ ચોક, ગોપીપુરા, સુરત-૧. ફોન : ૦૨૬૧-૨૫૯૫૩૧ પ્રાપ્તિસ્થાન જે. બી. પરીખ વિજયૐકારસૂરિ ધમોંધાન, વાવમથક ધર્મશાળા તળેટી રોડ, પાલીતાણા ફોન : ૦૨૮૪૮-૨૫૩૨૫૩ ક. પ્રાપ્તિસ્થાન . સી મહેન્દ્ર એન્ડા ૧૮/એ, લેંસ એન્ડ એપાર્ટમેન્ટ ડુંગરશીરોડ, કારસૂરિ ચોક, વાલકેશ્વર, મુંબઈ, ફોન : ૨૩૬૩૦૮૯૭ ૧૨૦૪, પંચરત્ન ઓપેરા હાઉસ મુંબઈ-૪. ફોન : ૦૨૨-૨૩૬૪૨૫૦૯ પ્રાપ્તિસ્થાન જયંતિભાઈ વડેચા / પ્રવિણભાઈ વડેચા C/o. પી. આર. એન્ડ કાં., પો.નં.-૨૦૩, શાહપુરી, કોલ્હાપુર, મહારાષ્ટ્ર, ફોન : ૦૨૩૧- ૨૬૫૮૪૬૧, ૨૬૫૨૪૪૩ પ્રાપ્તિસ્થાન ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન : ૨૨૧૩૪૧૦૬ મા, ૯૯૨૫૦૨૦૧૦૬. પ્રાપ્તિસ્થાન, મનસુખભાઇ એસ. વોરા ૧૦૪, સતનામ, ઈરાનીવાડી, મથુરદાસ ક્રોસ રોડ, કાંદીવલી (વેસ્ટ) મુંબઈ-. ફોન : ૨૮૦૦૪૦૬૬ પ્રથમ આવૃત્તિ મૂલ્ય : રૂા. ૨૦૦-૦૦ નકલ ૨૦૦૦ સં. ૨૦૬૩ મુદ્રક : ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૦૬, ૯૯૨૫૦૨૦૧૦૬ EGGGGGGGGGG Page #4 -------------------------------------------------------------------------- ________________ થર પાશ્વનાથ शायनमः શ્રી શંખ, CO रम्यास्य-दिव्यदीपस्य, हेमज्योतिः सुहर्षदम् । स्यात्सदा भव्यलोकानां, श्रीशङ्केश्वरपार्श्व ! ते Page #5 -------------------------------------------------------------------------- ________________ ી ભદ્રસૂરિ મ. પૂ. આ. A ની રીત કઈ વાર glc boooo પૂ. આ. શ્રી , કારસૂરિ મ તરીકે IG boooo અરવિંદસૂરિ મ. આ. યશોદ વિજયસૂરિ મ ન જાની ચંદયશવિજય, . પંન્યાસ ) te zjispleje સા.કાજ શ્રી ભાગ્યેશહિ વિજય મ. Page #6 -------------------------------------------------------------------------- ________________ - 2 G . નાની ચેતનાને તમે વિરાટ આકાશ આપ્યું સંયમનું.... ને નાનકડી રમૃતિને આપ્યો પ્રભુનાં વચનનો સાગાર-સાદ... પ્રતિક્ષણે આપના હૃદયનો પડઘો = દીકરી ! અને મારા હૃદયે ઉgeતો અવાજ8 પ્રેમાળ પિતા ! એક ભવનું સાયુજ્ય ક્કિર પિતાનું સદણાનુબંધનું પર્વ વિસ્તર્યુ કમૃતિનાં રહેલાં શેષ-સમયે ચની એનો પ્રતિસાદ એટલે આ પ્રયત્ન... કર્મગ્રંથની આ શ્રેણીને... તમારી વહેલી પ્રેરણા, હૂંફ અને અત્યારે વહેતા આશીર્વાદન.. - સમર્પિત.૦૦ આપની. દીકરી હર્ષગુણાશ્રી... Page #7 -------------------------------------------------------------------------- ________________ સંસ્મરણીય જીવનયાત્રાના સ્વામી તપસ્વી પૂ. ચંદ્રયશવિજયજીમહારાજા... મળી મને માતુશ્રી : હરકોરબેન... ૨૫-૫-૧૯૨૭ના દિવસે આ પૃથ્વી પર આપે પગ માંડ્યા... ઝીંઝુવાડાનગરી ધન્ય બની..... સંયમતરફની દૃઢશ્રદ્ધાનું જાણે પ્રાગટ્ય થયું... કૌટુંબિક, જીવન વ્યવહારની ફરજો વચ્ચે પણ નીતિમત્તા, ભક્તિ, ત્યાગ, સંસાર પ્રત્યે ઉદાસીન વલણ, અને પરોપકાર જીવંત રાખ્યાં. ‘ચંદુભાઈ ભગત' એક ધાર્મિક શ્રદ્ધાસભર નામ બન્યું. પિતાશ્રી : ડોસાભાઈ ચંદ્રયશવિજય દીક્ષાદિન અઠ્ઠમતપ ધર્મપત્ની સાથે સતત વૈરાગ્યમાર્ગની ચર્ચા... પંથકના આજુબાજુના ગામોમાં ધર્મક્ષેત્રના વિવિધકાર્યોમાં સતત ઉત્સાહ સાથે ઉપસ્થિતિ... મહાપૂજનો, ભાવનાઓ..., સાંસ્કૃતિક કાર્યક્રમોની સંપૂર્ણ જવાબદારી.. સંયમની પ્રાપ્તિ માટે પાંચદ્રવ્યથી વધુ ન વાપરવા, તથા દર વર્ષે એક દ્રવ્યનો ત્યાગ કરતાં જવાના કઠોર અભિગ્રહના આરાધક બનતા છેલ્લે બે વર્ષ માત્ર બે દ્રવ્ય પર રહ્યાં પરિણામે સમહોત્સવ વિ.સં.૨૦૩૩ વૈ.સુ.૧૦ના અઠ્ઠમતપ સાથે આપ બન્યા. પૂ. ચંદ્રયશવિજય મહારાજ Page #8 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા દુર્લભ એ સમયમાં પણ આપે ધર્મપત્ની, બે પુત્રો, ચાર પુત્રી, ભત્રીજી વિગેરે બધાને સાથે લઈને સંયમયાત્રા શરૂ કરી પૂજ્યપાદ દાદા ગુરૂદેવ ભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પાવન આશિષ-વાસક્ષેપ અને પૂજ્યપાદ ગુરૂદેવ આભશ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજાનાં ચરણે જીવન સમર્પિત કરી, ગુરૂપારતગ્ન્યતા, પરમાત્મપ્રત્યે પૂર્ણશ્રદ્ધા, તપશ્ચર્યા અને જાપને આપે આપનાં તરવાનાં પ્રમુખ સાધન બનાવ્યા. ગૃહસ્થ-જીવનમાં માસખમણ, ૧૬ ઉપવાસ, વરસીતપ, ચત્તારિ-અઃદસ-દોય, ૧૦, ૧૧, ૧૨, ૧૫, ૧૩, ૯ ઉપવાસ, અનેક અઠ્ઠાઈઓ છઠ્ઠ, અટ્ટમઆદિ તપશ્ચર્યા કરનાર આપ મુનિજીવનમાં પણ તપશ્ચર્યાના ક્ષેત્રે આગળ વધતા રહ્યા. વાકડીયા વડગામ નગરે(રાજ.) ૫૧ ઉપવાસ, ભદ્રતપ,, સિદ્ધિતપ, શ્રેણિતપ, સિંહાસન તપ, અઠ્ઠાઈઓ, અક્રમો, વીરગણધરતપ, ધર્મચક્ર તપ, ૬૫ વર્ધમાન તપની ઓળી, આયંબિલ સાથે સિદ્ધાચલની ૯૯ યાત્રા, નવપદની ઓળી... એ આપની તપશ્ચર્યા અપ્રમત્તતાનો આદર્શ હતો. ગૃહસ્થજીવનમાં પણ ૩૦મા ઉપવાસે આપ, સૌને ભાવનામાં-પ્રભુભક્તિમાં તન્મય બનાવતાં, ૫૧ ઉપવાસમાં પણ આપ કદી દિવસે ન સૂતાં, તેમ ક્યારેય દિવાલનો ટેકો પણ ન લીધો... જાપ... આપની આંગળી... નવકારવાળી.... આપનું હૃદય... પરમાત્માનું નામ... બધું જ જાણે દિવસે કે રાત્રે એકાકાર હતું... વૈયાવચ્ચ આપનો અમર વૈભવ હતો, જીવનના છેલ્લા દિવસ સુધી આપ વડીલોનું અને સઘળા સ્થાપનાચાર્યજીનું પડિલેહણ કરવાનું ચૂક્યા નહિં. ચંદયશવિજય ૫૧ ઉપવાસ તપસી મહારાજ, ભક્તિ-વૈયાવચ્ચી મહાત્મા તરીકે આપ સૌના જીભે હતાં અને વાત્સલ્યગુણથી આપ સૌનાં બાપા મહારાજ બન્યાં. આપ શંખેશ્વરદાદાના પરમભક્ત... ગમે તેવા વિકટ સંયોગોમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ પણ પૂનમે ઝીંઝુવાડાથી શંખેશ્વરની પગે ચાલીને પણ આપ દાદાની પૂજા કર્યા પછી જ પચ્ચક્ખાણ પારતાં... દીક્ષા પછી વર્ષો સુધી વિહારમાં આવતાં પાર્શ્વનાથદાદાના દરેક તીર્થોમાં આપને અઠ્ઠમ હોય... અને એ જ પ્રભુની આરાધનાને કાયમી સાથે રાખવા અચાનક જ ભીલડીયાજી તીર્થથી ૪ કિ.મીટર દૂર નેસડાનગરે મહિમાવંત મનમોહનપાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યમાં... પૂ. અરવિંદસૂરિ મ.સા. અને પૂ. યશોવિજયજીસૂરિ મ. સા., ઉપા. મહાયશ વિ.મ. તથા ગણિ ભાગ્યેશ વિ.મ. મુ.મહાયશ વિ.મ.(સુપુત્રો)ની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રની ધૂન વચ્ચે, જયંતિલાલ કાળીદાસ પરિવાર આયાજીત અટ્ટમતપ પ્રસંગે આજુબાજુમાં રહેલાં ૧૧૧૦ અશ્રુમતપના તપસ્વીઓ વચ્ચે વિ. સંવત ૨૦૬૦ના પોષીદશમના દિવસે ૧૦ કલાકે છટ્ઠતપ સાથે આપે વિદાય લીધી... ૧૦નો આંક આપની સાથે રહ્યો... જન્મ વૈ. સુદ.૧૦..., દીક્ષા વૈ.સુદ.૧૦..., સ્વર્ગવાસ મા.વદ.૧૦ (પોષીદશમ) સમય સવારે ૧૦ વાગે ૧૦ મીનિટે.. નેસડાનગર પર આપની સ્મૃતિ કાયમી અંકિત બની નેસડા સંઘ ધન્ય બન્યો, ૫૦૦૦ ગુરૂભક્તો, ગ્રામ્યજનો વચ્ચે આપ આકાશમાં અમર જ્યોતિરૂપે છવાયાં. ચંદ્રયશવિજ્ય પરિવારના દીક્ષિત રત્નો ભાગ્યેશવિ.મ., મહાયશવિ. (સુપુત્રો) પૂ.રમ્યગુણાશ્રીજી મ. (ધર્મપત્ની), હર્ષગુણાશ્રી, હેમગુણાશ્રી, દિવ્યગુણાશ્રી, ભવ્યગુણાશ્રી (પુત્રીઓ), મહાયશાશ્રી, જિનયશાશ્રી, ધૃતિગુણાશ્રી (ભત્રીજી) Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ છે •••.૭૮ •૯૬ વિષય વિષય પેજ ને. મંગલાચરણ ..... | ગોત્રકર્મનો સંવેધ .... મૂળકર્મના બંધસ્થાન. ૧૪ જીવસ્થાનકમાં ગોત્રનો સંવેધ.....૮૨ મૂળકર્મના ઉદયસ્થાન ......................૧૫ | ૧૪ ગુણઠાણામાં ગોત્રનો સંવેધ..........૮૨ મૂળકર્મના સત્તાસ્થાન..................... .૧૮ માર્ગણામાં ગોત્રનો સંવેધ.............૮૪ મૂળકર્મનો સંવેધ ................... ..૧૯ | મોહનીયના બંધસ્થાન.....................૯૦ ૧૪ જીવસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ ....૨૨ | મોહનીયના બંધભાંગા.....................૯૨ ૧૪ ગુણસ્થાનકમાં મૂળકર્મનો સંવેધ.....૨૫] ૧૪ જીવસ્થાનકમાં મોહનીયના ૬૨ માર્ગણામાં મૂળકર્મનો સંવેધ............૨૭| બંધસ્થાન-બંધભાંગા.... ઉત્તરપ્રકૃતિનો સંવેધ ૧૪ ગુણઠાણામાં મોહનીયના ) જ્ઞાનાવરણીય-અંતરાયનો સંવેધ .......૩૨ | બંધસ્થાન-બંધભાંગા......................૯૬ ૧૪ જીવસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને ૬૨ માર્ગણામાં મોહનીયના - અંતરાયનો સંવેધ ............ ....૩૪ | બંધસ્થાન-બંધભાંગા.......................૯૭ ૧૪ ગુણઠાણામાં જ્ઞાનાવરણીય અને | મોહનીયના ઉદયસ્થાન.....................૯૮ અંતરાયનો સંવેધ ...........................૩૫ ] મોહનીયના ઉદયભાંગા...........૧૦૭ ૬૨ માર્ગણામાં જ્ઞાનાવરણીય અને આ | મોહનીયના સત્તાસ્થાન....................૧૧૭ અંતરાયનો સંવેધ ........................૩૫ | જીવભેદમાં મોહનીયના સત્તાસ્થાન...૧૨૨ દર્શનાવરણીયના બંધસ્થાન .............૩૬ [ગુણઠાણામાં મોહનીયના સત્તાસ્થાન...૧૨૩ દર્શનાવરણીયના ઉદયસ્થાન.............૩૮ |૬૨ માર્ગણામાં મોહનીયના દર્શનાવરણીયના સત્તાસ્થાન ..................૩૯ ..૧૨૩ દર્શનાવરણીયનો સંવેધ.....................૪૦|મોહનીયમાં બંધ-ઉદયનો સંવેધ........૧૨૫ જીવસ્થાનકમાં દર્શનાવરણીયનો સંવેધ ..૪૩|મોહનીયમાં ઉદયસ્થાને ગુણઠાણામાં દર્શનાવરણીયનો સંવેધ..૪૩ |ઉદયભાંગા-પદભાંગા ..... ૬૨ માર્ગણામાં દર્શનાવરણીયનો સંવેધ.૪૪ મતાંતરે ઉદયભાંગા-પદભાંગા .........૧૩૨ વેદનીયનો સંવેધ ...........................૪૭|૧૪ જીવભેદમાં મોહનીયનો ૧૪ જીવસ્થાનકમાં વેદનીયનો સંવેધ ....૪૮ |બંધ-ઉદયનો સંવેધ. ૧૩૪ ૧૪ ગુણઠાણામાં વેદનીયનો સંવેધ.....૪૮ | ૧૪ ગુણઠાણામાં મોહનીયનો ૬૨ માર્ગણામાં વેદનીયનો સંવેધ ...૪૮ | બંધ-ઉદયનો સંવેધ ..... .............૧૩૪ આયુષ્યકર્મનો સંવેધ............................૫૩ ૬૨ માર્ગણામાં મોહનીયનો ૧૪ જીવસ્થાનકમાં આયુષ્યનો સંવેધ...૬૧ | બંધ-ઉદયનો સંવેધ ......................૧૩૫ ૧૪ ગુણસ્થાનકમાં આયુષ્યનો સંવેધ ....૬૨ |મોહનીયમાં બંધ-સત્તાનો સંવેધ .........૧૪૪ ૬૨ માર્ગણામાં આયુષ્યનો સંવેધ ..........૬૭ | મોહનીયનો બંધોદયસત્તાનો સંવેધ...૧૫૦ એ ' .૧૩O Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષય પેજ નં. વિષય પેજ નં. ૧૪ ગુણઠાણામાં મોહનીયનો સંવેધ...૧૫૬ | અણાહારીમાં મોહનીયનો સંવેધ........૧૯૨ ૧૪ જીવભેદમાં મોહનીયનો સંવેધ .... ...૧૬૨ | ગુણઠાણામાં યોગ... .૧૯૩ .૧૬૪ ૬૨ માર્ગણામાં મોહનીયનો સંવેધ યોગની અપેક્ષાએ ગુણઠાણામાં નરકગતિમાં મોહનીયનો સંવેધ.........૧૬૩ | મોહનીયના ઉદયભાંગા . તિર્યંચગતિમાં મોહનીયનો સંવેધ . મનુષ્યગતિમાં મોહનીયનો સંવેધ.. .૧૬૬ દેવગતિમાં મોહનીયનો સંવેધ ..........૧૭૦ એકેન્દ્રિયમાં મોહનીયનો સંવેધ .. યોગની અપેક્ષાએ ગુણઠાણામાં મોહનીયના પદભાંગા ... ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં .૧૭૧ નામકર્મના બંધસ્થાન. તેઉકાયમાં મોહનીયનો સંવેધ. મોહનીયના ઉદયભાં...................૨૦૫ .૧૭૨ પુવેદમાં મોહનીયનો સંવેધ ઉપયોગની અપેક્ષાએ ગુણઠાણામાં ............૧૭૨ ક્રોધમાર્ગણામાં મોહનીયનો સંવેધ......૧૭૫ મોહનીયના પાંગા ..................૬ મતિજ્ઞાનમાં મોહનીયનો સંવેધ ........૧૭૮ | લેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં મન:પર્યવજ્ઞાનમાં મોહનીયનો સંવેધ...૧૭૯ | મોહનીયના ઉદયભાંગા .. મતિ-અજ્ઞાનમાં મોહનીયનો સંવેધ .....૧૮૦ | લેશ્યાની અપેક્ષાએ ગુણઠાણામાં સામાયિકસંયમમાં મોહનીયનો સંવેધ..૧૮૧ | મોહનીયના પદભાંગા ... પરિહારવિશુદ્ધિમાં મોહનીયનો સંવેધ..૧૮૨ દેશવિરતિમાં મોહનીયનો સંવેધ .૧૮૩ અવિરતિમાં મોહનીયનો સંવેધ . બંધસ્થાને બંધભાંગા.............. કૃષ્ણલેશ્યામાં મોહનીયનો સંવેધ ......૧૮૫ તેજોલેશ્યામાં મોહનીયનો સંવેધ જીવભેદમાં બંધસ્થાન-બંધભાંગા........૨૩૪ અભવ્યમાં મોહનીયનો સંવેધ ..........૧૮૮ | ગુણઠાણામાં બંધસ્થાન-બંધભાંગા...... ૨૩૬ ઉપશમસમ્યક્ત્વમાં મોહનીયનો સંવેધ ૧૮૯ ૬૨ માર્ગણામાં બંધસ્થાન-બંધભાંગા ..૨૪૦ શાયિકસમ્યક્ત્વમાં મોહનીયનો સંવેધ .૧૯૦ | નામકર્મના ઉદયસ્થાન...................૫૭ ક્ષયોપશમસમ્યક્ત્વમાં નામકર્મના ઉદયભાંગા ............. મોહનીયનો સંવેધ . નામકર્મના બંધભાંગા .૧૮૩ .......૧૮૭ .૧૯૧ | ઉદયસ્થાને ઉદયભાંગા ... ભાગ-૨ પેજ નં. વિષય ૧૪ જીવભેદમાં નામકર્મના ઉદયસ્થાન-ઉદયભાંગા. ૧૪ ગુણઠાણામાં નામકર્મના ઉદયસ્થાન-ઉદયભાંગા........ ૬૨ માર્ગણામાં નામકર્મના .૧૯૬ ..૨૦૧ .૨૧૦ .૨૧૦ .૨૧૧ .૨૧૮ .૨૩૩ .૨૭૧ .૨૯૩ પેજ નં. .૩૧૧ વિષય ઉદયસ્થાન-ઉદયભાંગા.. .૨૯૭ નામકર્મના સત્તાસ્થાન....................૩૪૮ જીવભેદમાં નામકર્મના સત્તાસ્થાન .....૩૫૧ .૩૦૧ ગુણઠાણામાં નામકર્મના સત્તાસ્થાન....૩૫૧ ૬૨ માર્ગણામાં નામકર્મના સત્તાસ્થાન ૩૫૩ ED Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષય પેજ ને. વિષય આ પેજ નં. નામકર્મનો બંધ-ઉદયનો સંવેધ .........૩૫૮| નપુંસકવેદમાં નામકર્મનો સંવેધ ....૫૦૬ નામકર્મનો બંધ-સત્તાનો સંવેધ .........૩૬૮| ક્રોધમાર્ગણામાં નામકર્મનો સંવેધ ....૫૧૦ સામાન્યથી નામકર્મનો સંવેધ ...૩૭૩ મતિજ્ઞાનમાં નામકર્મનો સંવેધ..........૫૧૧ ૧૪ જીવભેદમાં નામકર્મનો સંવેધ...૩૯૯| મન:પર્યવજ્ઞાનમાં નામકર્મનો સંવેધ...૫૧૩ ૧૪ ગુણઠાણામાં નામકર્મનો સંવેધ....૪૨૧| કેવળજ્ઞાનમાં નામકર્મનો સંવેધ .૫૧૪ ગુણઠાણામાં બંધસ્થાને બંધભાંગા......૪૩૮ મતિ-અજ્ઞાનમાં નામકર્મનો સંવેધ..૫૧૫ ગુણઠાણામાં ઉદયસ્થાને ઉદયભાંગા...૩૩૯| વિર્ભાગજ્ઞાનમાં નામકર્મનો સંવેધ......૫૧૫ ૬૨ માર્ગણામાં નામકર્મનો સંવેધ | સામાયિકસંયમમાં નામકર્મનો સંવેધ...૫૨૦ નરકગતિમાં નામકર્મનો સંવેધ..........૪૪૧|પરિહારવિશુદ્ધિમાં નામકર્મનો સંવેધ...૫૨૧ તિર્યંચગતિમાં નામકર્મનો સંવેધ.......૪૪૨| સમસપરાયમાં નામકર્મનો સંવેધ..૫૨૨ મનુષ્યગતિમાં નામકર્મનો સંવેધ........૪૪૯ | યથાખ્યાતમાં નામકર્મનો સંવેધ.......૫૨૨ દેવગતિમાં નામકર્મનો સંવેધ .............૪૫૨ અવિરતિમાર્ગણામાં નામકર્મનો સંવેધ ૫૨૩ એકેન્દ્રિયમાં નામકર્મનો સંવેધ ..૪૫૩ ચક્ષુદર્શનમાં નામકર્મનો સંવેધ...........૨૪ બેઈન્દ્રિયમાં નામકર્મનો સંવેધ...........૪૫૫ અચક્ષુદર્શનમાં નામકર્મનો સંવેધ......૫૩૪ પંચેન્દ્રિયમાં નામકર્મનો સંવેધ .... કૃષ્ણલેશ્યામાં નામકર્મનો સંવેધ ........૫૩૫ પૃથ્વીકાયમાં નામકર્મનો સંવેધ. ....૪ નીલલેશ્યામાં નામકર્મનો સંવેધ ..........૫૩૭ અપૂકાયમાં નામકર્મનો સંવેધ.........૪૬૩ તેજોલેશ્યામાં નામકર્મનો સંવેધ ........૫૩૯ તેઉકાયમાં નામકર્મનો સંવેધ...............૪૬૫ | પઘલેશ્યામાં નામકર્મનો સંવેધ ...........૫૪૨ વાઉકાયમાં નામકર્મનો સંવેધ...........૪૬૫ વનસ્પતિકાયમાં નામકર્મનો સંવેધ ....૪૬૬ | શુક્લલેશ્યામાં નામકર્મનો સંવેધ ..........૫૪૪ ત્રસકાયમાં નામકર્મનો સંવેધ........૪૬૮ અભવ્યમાર્ગણામાં નામકર્મનો સંવેધ...૫૪૬ મનોયોગમાં નામકર્મનો સંવેધ.............૪૭૩ ઉપશમસમ્યત્વમાં નામકર્મનો સંવેધ .૫૫૧ વચનયોગમાં નામકર્મનો સંવેધ........૪૭૯ ક્ષાયિકસમ્યકત્વમાં નામકર્મનો સંવેધ..૫૫૫ કાયયોગમાં નામકર્મનો સંવેધ .........૪૮૪ ક્ષયો સમ્યકત્વમાં નામકર્મનો સંવેધ ..૫૫૭ કાર્મણયોગમાં નામકર્મનો સંવેધ .૪૮૫ | અસંશીમાર્ગણામાં નામકર્મનો સંવેધ...૫૬૦ ઔદારિકમિશ્રમાં નામકર્મનો સંવેધ...૪૯૦ આહારીમાર્ગણામાં નામકર્મનો સંવેધ ..પ૬૩ ઔકાવયોગમાં નામકર્મનો સંવેધ.૪૯૪ | અણાહારીમાં નામકર્મનો સંવેધ ...૫૭૦ વૈમિશ્રયોગમાં નામકર્મનો સંવેધ ....૪૯૯ ઉદયથી ઉદીરણામાં ૪૧ વૈ0કાયયોગમાં નામકર્મનો સંવેધ ......૫૦૦|પ્રકૃતિમાં કાંઈક વિશેષતા ................૫૭૨ આoમિશ્રયોગમાં નામકર્મનો સંવેધ ...૫૦૧] ગુણઠાણામાં પ્રકૃતિબંધ.. આવકા)માં નામકર્મનો સંવેધ .........૫૦૨ ઉપશમશ્રેણી..... ......૫૭૯ પુત્રવેદમાર્ગણાંમાં નામકર્મનો સંવેધ...૫૦૩] ક્ષપકશ્રેણી ................. સ્ત્રીવેદમાર્ગણામાં નામકર્મનો સંવેધ ...૫૦૫| મૂળગાથા......... ....૫૯૦ ••••.૫૭૪ .૫૮૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવભેદમાં ઉદયસ્થાન અને ઉદયભાંગાઃ(૧) અપસ્એકે૦ના ઉદયસ્થાનઃ અપસ્ટએકેને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગાઃ અપસ્ટએકેને વિગ્રહગતિમાં ધ્રુવોદયી-૧૨, તિરુદ્ધિક, એકે૦, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય અને અયશ... (કુલ-૨૧) પ્રકૃતિનો ઉદય હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિ ઉદયમાં પરાવર્તમાન ન હોવાથી ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. અપસ્ટએકેને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિઆનુ૦ વિના ૨૦ + ઔશo + હુંડક + ઉપઘાત + પ્રત્યેક-સાધારણમાંથી-૧ = ૨૪ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંથી પ્રત્યેક-સાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૪ના ઉદયના-૨ ભાંગા થાય છે. (૧) ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-પ્રત્યેક-અયશ=૨૪નો ઉદય હોય છે. (૨) ૨૦ની સાથે સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ-અયશ=૨૪નો ઉદય હોય છે. એટલે અસ્એકેને કુલ ૧ + ૨ = ૩ ઉદયભાંગા થાય છે. (૨) અ૫૦બા૦એકેના ઉદયસ્થાનઃ અપબાદ૨એકેને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા:- અપસ્ટએકેની જેમ.... અપ૦બા૦એકેને ૨૧ના ઉદયનો ૧ ભાંગો ૨૪ના ઉદયના ૨ ભાંગા કુલ ૩ ભાંગા થાય છે. (૩) અ૫૦બેઈન્દ્રિયના ઉદયસ્થાનઃ અપ બેઈન્દ્રિયને ૨૧/૨૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ૨૯૭ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉદયભાંગાઃ વિગ્રહગતિમાં અપ૦બેઈન્દ્રિયને ધ્રુવોદયી-૧૨, તિદ્વિક, બેઈo જાતિ, સ, બાદર, અપર્યાપ્ત દુર્ભગ, અનાદેય અને અયશ. કુલ૨૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિ ઉદયમાં પરાવર્તમાન ન હોવાથી ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. અ૫૦બેઈ0ને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિઆનુ૦ વિના-૨૦ + ઔદ્ધિક + હુંડક + છેવટું + ઉપઘાત + પ્રત્યેક = ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન ન હોવાથી ૨૬ના ઉદયનો-૧ ભાંગી જ થાય છે. એટલે અપ૦બેઈન્દ્રિયને કુલ ૧ + ૧ = ૨ ભાંગા જ થાય છે. એ જ રીતે, અપવતેઈન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. અપ૦ચઉરિન્દ્રિયને-૨ ઉદયસ્થાન અને ૨ ઉદયભાંગા થાય છે. (૬) અપdઅસંશોપચેવના ઉદયસ્થાનઃ અપ૦અસંજ્ઞીપંચેને ૨૧/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા - અપીઅસંજ્ઞીપંચે2માં અપ૦અસંજ્ઞી તિર્યંચો અને સંમૂર્છાિમમનુષ્યોનો સમાવેશ થાય છે અપળઅસંજ્ઞીતિર્યંચને... ૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે ૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે સંમૂર્છાિમમનુષ્યને ..૨૧ના ઉદયનો ૧ ભાંગો થાય છે ૨૬ના ઉદયનો ૧ ભાંગો થાય છે કુલ ૪ ભાંગા થાય છે. (૭) અપસંશીના ઉદયસ્થાન અપ૦અસંજ્ઞીપંચે)ની જેમ.. અપ,સંજ્ઞીને-૨ ઉદયસ્થાન અને ૪ ઉદયભાંગા થાય છે. ૨૯૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ (૮) પર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય પર્યાપ્તસૂક્ષ્મએકેડને ૨૧/૦૪/૨૫/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સૂક્ષ્મએકેતુને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ૨૭નું ‘ઉદયસ્થાન ન હોય... વિગ્રહગતિમાં ૫૦સૂએકેતુને ધ્રુવોદયી-૧૨, તિoદ્રિક, એકેo, સ્થાવર, સૂક્ષ્મ, પર્યાપ્ત, દુર્ભગ, અનાદેય અયશ, (કુલ-૨૧) પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેમાંની કોઈપણ પ્રકૃતિનો ઉદય પરાવર્તમાન નથી. એટલે ૨૧ના ઉદયનો-૧ ભાંગો જ થાય છે. પસૂએક0ને ઉત્પત્તિસ્થાને ૨૧માંથી તિ આનુપૂર્વી વિના ૨૦ + ઔવેશ૦ + હુંડક + ઉપઘાત + પ્રત્યેક-સાધારણામાંથી-૧ = ૨૪નો ઉદય હોય છે. તેમાં પ્રત્યેક સાધારણનો ઉદય પરાવર્તમાન હોવાથી ૨૪ના ઉદયના-૨ ભાંગા થાય છે. શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા સૂએકેને ૨૪ + પરાઘાત = ૨૫નો ઉદય હોય છે. ૨૫ના ઉદયના-ર ભાંગા થાય છે. શ્વાસોચ્છવાસપર્યાપ્તિ એ પર્યાપ્તા સૂએકેતુને ૨૫ + ઉચ્છવાસ = ર૬નો ઉદય હોય છે. ૨૬ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૫૦સૂએકેડને કુલ ૧ + ૨ + ૨ + ૨ = ૭ ભાંગા થાય છે. (૯) પર્યાપ્તબાદરએકેન્દ્રિય - પર્યાપ્તબા)એકેતુને ૨૧/૦૪/૨પ/ર૬/ર૭ (કુલ-૫) ઉદયસ્થાન છે. એકે ના-૪૨ ભાંગામાંથી... ૫Oબાઇએ)ને... ૨૧ના ઉદયનો ૧લો/રજો ભાંગો (કુલ-૨) ઘટે છે. ર૪ના ઉદયનો ૧ થી ૪ અને વૈવવાનો-૧ (કુલ-૫) ઘટે છે. ૨૫ના ઉદયના ૧ થી ૪ અને વૈવવાઉનો-૧ (કુલ-૫) ઘટે છે. ૨૯૯ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૬ના ઉદયના પમો/૬ઠ્ઠો ભાંગા વિનાના ૧૧ ભાંગા ઘટે છે. ૨૭ના ઉદયના ૬ ભાંગા ઘટે છે. એટલે પર્યાપ્ત બાએકેને કુલ ૨ + ૫ + ૫ + ૧૧ + ૬ = ૨૯ ભાંગા ઘટે છે. (૧૦) પર્યાપ્તબેઈન્દ્રિયઃ પર્યાપ્તબેઈન્દ્રિયને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. પર્યાપ્તબેઈન્દ્રિયમાં અપર્યાપ્ત બેઈન્દ્રિયનો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્ત બેઈન્દ્રિયને બેઈન્દ્રિયના-૨૨ ભાંગામાંથી ૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, અને ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, કુલ ૨ ભાંગા ઘટતા નથી. બાકીના ૨૦ ભાંગા ઘટે છે. એ જ રીતે, પર્યાપ્તતેઈન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. અને પર્યાપ્તચઉરિન્દ્રિયમાં ઉદયસ્થાન-૬ અને ઉદયભાંગા-૨૦ ઘટે છે. (૧૩) પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયઃ પર્યાપ્તઅસંશીપંચે ને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. પર્યાપ્ત અસંશીપંચેન્દ્રિયમાં અ૫૦અસંશીતિ પંચે નો સમાવેશ થતો નથી. એટલે પર્યાપ્તઅસંશીપંચેન્દ્રિયને સાતિપંચેના ૪૯૦૬ ભાંગામાંથી... ૨૧ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, ૨૬ના ઉદયનો અપર્યાપ્તવાળો ૧ ભાંગો, બાકીના ૪૯૦૪ ઉદયભાંગા ઘટે છે. ૩૦૦ કુલ ૨ ભાંગા ઘટતા નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પર્યાપ્તસંશી પર્યાપ્તસંજ્ઞીને ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. અહીં કેવલીભગવંતને સંજ્ઞી કહ્યાં નથી તેથી ૨) ૮૯ નું ઉદયસ્થાન કહ્યું નથી. - પર્યાપ્તસંજ્ઞીમાં લબ્ધિ-પર્યાપ્તસંજ્ઞી તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકનો જ સમાવેશ થાય છે. એકે), વિકલેન્દ્રિય, લબ્ધિ-અપતિર્યચપંચેલબ્ધિ-અપમનુષ્યનો સમાવેશ થતો નથી. તેથી પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં એક0ના-૪૨, વિકલેના-૬૬, અપતિ૦પંચ૦ના-૨, અ૫૦મનુષ્યના૨ અને કેવલીભગવંતને સંજ્ઞીમાં ગણ્યા ન હોવાથી કેવલીભગવંતના૮ ભાંગા (કુલ-૧૨૦ ભાંગા) ઘટતા નથી. એટલે કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૦ ભાંગા બાદ કરવાથી ૭૬૭૧ ભાંગા સંજ્ઞીપર્યાપ્ત જીવભેદમાં ઘટે છે. ૧૪ ગુણસ્થાનકમાં ઉદયસ્થાન-ઉદયભાંગામિથ્યાત્વગુણઠાણે ઉદયસ્થાન મિથ્યાત્વગુણઠાણે ૨૧/ર૪/રપ/ર૬/ર૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૯) ઉદયસ્થાન હોય છે. ૨૦/૯/૮નું ઉદયસ્થાન કેવલીભગવંતને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. * વૈ૦મનુષ્યના ઉદ્યોતવાળા ૨૮/૨૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન વૈક્રિયશરીરવાળા સંયમીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. * આહારકમનુષ્યના ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન આહારકશરીરવાળા પ્રમત્ત સંયમીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. * કેવલીભગવંતના ૨૦/૦૧/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૦) ઉદયસ્થાન કેવલીને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. ઉદયભાંગા* વૈ૦મનુષ્યના ઉદ્યોતવાળા ૨૮/ર૯૩૦ના ઉદયના ક્રમશઃ ૩૦૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ + ૧ + મિથ્યાત્વે ન હોય. = ૩ ઉદયભાંગા વૈશરીરીસંયમીને જ હોવાથી * આહારકમનુષ્યના ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના-૭ ભાંગા આહારકશરીરવાળા પ્રમત્તમુનિને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. * કેવલીના-૮ ભાંગા કેવલીભગવંતને જ હોવાથી મિથ્યાત્વે ન હોય. એટલે કુલ ૩ + ૭ + ૮ = ૧૮ ભાંગા મિથ્યાત્વે હોતા નથી. એટલે કુલ ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૮ ભાંગા બાદ ક૨વાથી ૭૭૭૩ ભાંગા મિથ્યાત્વગુણઠાણે હોય છે. મિથ્યાત્વગુણઠાણે... એકેન્દ્રિયના વિકલેન્દ્રિયના ૪૨ ભાંગા, ૬૬ ભાંગા, સાતિર્યંચપંચેન્દ્રિયના....૪૯૦૬ ભાંગા, વૈ તિર્યંચપંચેના... ............... ૫૬ ભાંગા, સામાન્યમનુષ્યના............૨૬૦૨ ભાંગા, ૩૨ ભાંગા, ૬૪ ભાંગા, ૫ ભાંગા કુલ ૭૭૭૩ ભાંગા હોય છે. વૈમનુષ્યના દેવના નારકના સાસ્વાદનગુણઠાણે ઉદયસ્થાનઃ સાસ્વાદનગુણઠાણુ લઈને જીવ લબ્ધિ-પર્યાપ્ત બાદરપૃથ્વીકાય, બાદર અકાય, પ્રત્યેક વનસ્પતિકાયપ અને વિકલેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે. પણ ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ સાસ્વાદન ગુણઠાણું ચાલ્યું જાય છે. ત્યારપછી તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં કે પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન ગુણઠાણુ હોતું નથી. તેથી સાસ્વાદનગુણઠાણે બાદરપૃથ્વી, બાદરઅપ્‚ પ્રત્યેક વનસ્પતિને ૨૧/૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે (૫૩) બાદરપૃથ્વી, બાદરઅપ્‚ પ્રત્યેક વનસ્પતિને જ સાસ્વાદન ગુણઠાણુ હોય છે. બાકીના એકેન્દ્રિયને સાસ્વાદન ગુણઠાણુ હોતુ નથી. ૩૦૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ અને વિકલેન્દ્રિયને ૨૧/૨૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સાસ્વાદનગુણઠાણુ લઈને જીવ લબ્ધિ-પર્યાપ્તતિર્યંચપંચેમાં અને દેવ-મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ સાસ્વાદન ગુણઠાણુ ચાલ્યુ જાય છે. ત્યારપછી અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણુ હોતુ નથી. પરંતુ પર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણુ પ્રાપ્ત થઈ શકે છે તેથી સાસ્વાદનગુણઠાણે તિર્યંચપંચેન્દ્રિયને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૬ અને પર્યાપ્તાવસ્થામાં ૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૬ અને પર્યાપ્તાવસ્થામાં ૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. દેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૫ અને પર્યાપ્તાવસ્થામાં ૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. કોઈપણ જીવ સાસ્વાદનગુણઠાણુ લઈને નરકમાં ઉત્પન્ન થતો નથી. તેથી નારકને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદનગુણઠાણુ હોતું નથી. નારકને માત્ર પર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદનગુણઠાણુ હોય છે. તેથી સાસ્વાદનગુણઠાણે નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે. સાસ્વાદનગુણઠાણુ માત્ર ૬ આવલિકા જ હોવાથી, ત્યાં વૈ૦ લબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો વૈક્રિયલબ્ધિને ફોરવી શકતા નથી. એટલે સાસ્વાદનગુણઠાણે વૈતિપંચેતના અને વૈમનુષ્યના ઉદયસ્થાનો હોતા નથી. તથા આહારકશ૨ી૨ી પ્રમત્તમુનિને જ હોવાથી આહારક મનુષ્યના ઉદયસ્થાનો સાસ્વાદને હોતા નથી. અને કેવલીના ઉદયસ્થાનો ૧૩મે ૧૪મે ગુણઠાણે જ હોવાથી સાસ્વાદને ન હોય. ૨૭/૨૮નું ઉદયસ્થાન શરી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે સાસ્વાદન ગુણઠાણુ હોતું નથી. કારણ કે પરભવમાંથી લાવેલુ સાસ્વાદન ગુણઠાણુ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા જ ચાલ્યું જાય છે. ત્યાર પછી કરણ-અપર્યાપ્તાવસ્થામાં નવું સાસ્વાદન ગુણઠાણુ પ્રાપ્ત થતું નથી. તેથી સાસ્વાદને ૨૭/૨૮નું ઉદયસ્થાન હોતું નથી. એટલે સાસ્વાદન ગુણઠાણે ૨૧/૨૪/૨૫/૨૬/ ૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. ૩૦૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉદયભાંગાસાસ્વાદનગુણઠાણે... બાદરપર્યાપ્તપ્રત્યેકએકે ના- ૨૧ના ઉદયના ... ૨ ભાંગા, ૨૪ના ઉદયન ...પર ભાંગા, લબ્ધિ-પર્યાપ્તવિકલેન્દ્રિયના- ૨૧ના ઉદયના ૬ ભાંગા, (ર+ર+ર=૬) ૨૬ના ઉદયના ૬ ભાંગા, સાવતિર્યંચપંચેન્દ્રિયના- ૨૧ના ઉદયન. .... ૮ ભાંગા, ૨૬ના ઉદયના ૨૮૮ ભાંગા, ૨૯+સ્વર= ૩૦ના ઉદયના ૫૫૧૧૫ર ભાંગા, ૩૧ના ઉદયના.. ૧૧૫૨ ભાગા, સામાન્ય મનુષ્યના- ૨૧ના ઉદયના.. ૮ ભાંગા, ૨૬ના ઉદયના ૨૮૮ ભાંગા, ૩૦ના ઉદયના.. ૧૧૫૨ ભાંગા, દેવના - ૨૧ના ઉદયના. .... ૮ ભાંગા, ૨પના ઉદયના................... ૮ ભાંગા, ૨૮ + સ્વર = ૨૯ના ઉદયના........ ૮ ભાંગા, ૨૯ + ઉદ્યોત = પ૩૦ના ઉદયના... ૮ ભાંગા, નારકનો – ૨૯ના ઉદયનો . ૧ ભાંગો, કુલ – ૪૦૯૭ ભાંગા ઘટે છે. મિશ્રગુણઠાણે ઉદયસ્થાનઃ મિશ્રગુણઠાણ પર્યાપ્તાવસ્થામાં સંજ્ઞીપર્યાપ્તાને જ હોય છે અને (૫૪) સાસ્વાદનગુણઠાણ બાદરપર્યાપ્ત પ્રત્યેક એકેડને જ હોય છે. બાકીના એકેતુને નથી હોતું. તેથી ૨૧ના ઉદયનો ૧લો/રજો ભાંગો અને ૨૪ના ઉદયનો ૧લો/ રજો ભાંગો જ ઘટે છે. (૫૫) સાતિપંચે)ને ૨૯ + ઉદ્યોત = ૩૦નું ઉદયસ્થાન અપર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તે વખતે સાસ્વાદન ગુણઠાણ હોતું નથી. તેથી સાસ્વાદનગુણઠાણે સાવ તિ) પંચે)ને ઉદ્યોતવાળા-૩૦ના ઉદયના ૫૭૬ ભાંગા ઘટતા નથી. ૩૦૪ Page #21 -------------------------------------------------------------------------- ________________ મિશ્રગુણઠાણે કોઈપણ જીવ વૈક્રિયલબ્ધિ ફોરવતા નથી. તેથી વૈવતિ પંચના ઉદયસ્થાનો અને વૈમનુષ્યના ઉદયસ્થાનો ઘટતા નથી અને દેવને ૩૦નું ઉદયસ્થાન ઘટતું નથી. એટલે સાતિપંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય દેવને ર૯નું એક જ ઉદયસ્થાન હોય છે. અને નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે. તેથી મિશ્રગુણઠાણે ૨૯/૩૦/૩૧ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગામિશ્રગુણઠાણે સાતિપંચ૦ના ૩૦ના ઉદયના -૧૧૫ર ભાંગા, ૩૧ના ઉદયના ૧૧૫ર ભાંગા, સામાન્ય મનુષ્યના-૩૦ના ઉદયના ૧૧પર ભાંગા, દેવના-૨૯ના ઉદયના .............૮ ભાંગા, અને નારકનો-૨૯ના ઉદયનો ...૧ ભાંગો કુલ ૩૪૬૫ ભાંગા ઘટે છે. સમ્યકત્વગુણઠાણે ઉદયસ્થાનઃ સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યક્ત્વી સંજ્ઞી તિર્યંચમાં, મનુષ્યમાં, દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે એટલે સમ્યકત્વગુણઠાણુ ચારે ગતિના લબ્ધિ-પર્યાપ્તા સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. (૫૬) જે દેવ ઉત્તરવૈ૦ શરીર કર્યા પછી ઉપશમસમ્યકત્વને પ્રાપ્ત કરીને સાસ્વાદન ગુણઠાણે આવે છે તે ઉ0વૈશરીરીદેવને સાસ્વાદનગુણઠાણે ૨૯ + ઉદ્યોત = ૩૦નું ઉદયસ્થાન હોય છે. A સપ્તતિકાભાષ્યમાં કહ્યું છે કે, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોતું નથી. યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોય છે એ મતાનુસારે સાવતિના ૨૩૫ર ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૨૮) ૩૦૫ Page #22 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વગુણઠાણે. સંજ્ઞીતિર્યંચને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને ૨૧/પ/ર૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. નારકને ૨૧//૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈતિ૦પંચે)ને રપ/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈમનુષ્યને ૨૫/૦૭/૨૮/૨૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૧/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. ૨૪નું ઉદયસ્થાન માત્ર એકેડને જ હોય છે અને એકેડને સમ્યકત્વ હોતું નથી. તેથી સમ્યકત્વગુણઠાણે ૨૪નું ઉદયસ્થાન ન હોય અને ૨૦/૮/૯ નું ઉદયસ્થાન માત્ર કેવલીને જ હોવાથી સમ્યકત્વે ન હોય.... વૈમનુષ્યમાં ઉદ્યોતનો ઉદય માત્ર સંયમીમનુષ્યને જ હોવાથી ૪થા/પમા ગુણઠાણે વૈક્રિયમનુષ્યને ૩૦નું ઉદયસ્થાન ઘટતું નથી. ઉદયભાંગાઃસમ્યકત્વગુણઠાણે. સાતિપંચ૦ના-૪૯૦૪ ભાંગા, સા મનુષ્યના .... ૨૬૦૦ ભાંગા, વૈતિo૫૦ના...........૫૬ ભાંગા, વૈમનુષ્યના ૩૨ ભાંગા, દેવના..... ....૬૪ ભાંગા, નારકના......... ....૫ ભાંગા, ૭૬૬૧ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૦ ભાંગ ઘટતા નથી કારણ કે એકે૦, વિકલે), લબ્ધિઅપવતિ૮-૧૦, આહામનુ0 અને કેવલીને સમ્યકત્વગુણઠાણું હોતું નથી. ૩૦૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ તેથી સમ્યકત્વગુણઠાણે એકેડના-૪૨ વિકલ૦ના-૬૬, લબ્ધિઅપતિના૨, લબ્ધિ-અ૫૦મનુષ્યના-૨, વૈ૦શરીર સંયમીને ઉદ્યોતવાળા-૩ આહાડમનુના-૭, કેવલીના-૮ (કુલ-૧૩૦) ભાંગા ઘટતા નથી. દેશવિરતિગુણઠાણે ઉદયસ્થાન દેશવિરતિગુણઠાણ સંશોતિર્યંચ અને મનુષ્યને જ હોય છે અને સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને ૮ વર્ષ પછી જ દેશવિરતિ પ્રાપ્ત થાય છે તેથી દેશવિરતિગુણઠાણે સંશોતિર્યંચને-૩૦/૩૧(કુલ-૨)ઉદયસ્થાન હોય છે. વૈ૦તિપંચેને-રપ/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને-૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. વૈ૦મનુષ્યને-૨૫/૨/૨૮/૨૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે એટલે ૨૫/૨૭૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા દેશવિરતિગુણઠાણે દુર્ભગત્રિકનો ઉદય હોતો નથી. તેથી સંજ્ઞી તિર્યંચને ૩૦ના ઉદયના ૬ સંઘયણ ૪૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ ૪ ૨ સુસ્વર-દુઃસ્વર = ૧૪૪ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, સંશી તિર્યંચને ૩૧ના ઉદયના-૧૪૪ ભાંગા થાય છે અને સામનુષ્યને ૩૦ના ઉદયના-૧૪૪ ભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે વૈશરીરવાળા તિર્યંચ-મનુષ્યને પરાવર્તમાન શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે. એટલે વૈતિપંચે)ને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયે ક્રમશઃ ૧ + ૧ + ૨ + ૨ + ૧ = ૭ ભાંગા થાય છે અને વૈમનુષ્યને-૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયે ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે. ૩૦૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ દેશવિરતિગુણઠાણે.... સાવતિર્યંચને ૩૦/૩૧ના ઉદયના..... ૨૮૮ ભાંગા, સાઇમનુષ્યને ૩૦ના ઉદયના.... ૧૪૪ ભાંગા, વૈવતિના ........... ........................ ૭ ભાંગા, વૈમનુષ્યના. .... ૪ ભાંગા, કુલ..............૪૪૩ ભાંગા થાય છે. પ્રમત્તગુણઠાણે ઉદયસ્થાન પ્રમત્તાદિગુણઠાણા મનુષ્યને જ હોય છે અને ૮ વર્ષ થયા પછી જ સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે એટલે પ્રમત્તગુણઠાણે.... સાઈમનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. વૈમનુષ્યને ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. આહારકમનુષ્યને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. એટલે પ્રમત્તગુણઠાણે ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગાપ્રમત્તગુણઠાણે... સાઈમનુષ્યને ૩૦ના ઉદયના..૧૪૪ ભાંગા, વૈમનુષ્યના.......... ૭ ભાંગા, આહારકમનુષ્યના .. ૭ ભાંગા, - ૧૫૮ ભાંગા થાય છે. અપ્રમત્તગુણઠાણે ઉદયસ્થાન અપ્રમત્તગુણઠાણે સંયમી અપ્રમત્ત હોવાથી આહારકશરીર કે વૈશરીર નવું બનાવતો નથી. પરંતુ ૬ઢા ગુણઠાણે આહારકશરીર કે વૈશરીરની રચના કર્યા પછી તે જીવ સાતમે ગુણઠાણે આવે છે એટલે અપ્રમત્તગુણઠાણે વૈમનુષ્યને ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. આહારકમનુષ્યને ર૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે ૩૦૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ એટલે અપ્રમત્તગુણઠાણે ૨૯૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગાઅપ્રમત્તગુણઠાણે સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયના- ૧૪૪ ભાંગા, વૈમનુષ્યનો ૨૯ના ઉદયનો. .૧ ભાંગી ૩૦ના ઉદયનો .૧ ભાંગો, આહારક મનુષ્યનો ર૯ના ઉદયનો...૧ ભાંગો ૩૦ના ઉદયનો..............૧ ભાંગો કુલ ૧૪૮ ભાંગા થાય છે. અપૂર્વકરણગુણઠાણે ઉદયસ્થાન અપૂર્વકરણાદિગુણઠાણે અપ્રમત્તદશા હોવાથી વૈOલબ્ધિવાળા મનુષ્યો વૈ૦શરીર અને આહારકલબ્ધિવાળા આહારકશરીર બનાવી શકતા નથી. તેથી સામનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા સતિકાની ચૂર્ણિમાં અને પૂ.મલયગિરિમહારાજકૃતટીકામાં કહ્યું છે કે, ૮મા ગુણઠાણે ૧લુ સંઘયણ જ હોય છે. તેથી સાવ મનુષ્યને ૩૦ના ઉદયના ૧૭ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ * ૨ સુસ્વર-દુઃસ્વર = ૨૪ ભાંગા જ થાય છે. બીજા કર્મગ્રંથમાં કહ્યું છે કે, પ્રથમ ત્રણ સંઘયણવાળા જીવો ઉપશમશ્રેણી માંડી શકે છે. તેથી સામાન્ય મનુષ્યને ૩૦ના ઉદયના ૩ સંઘયણ x ૬ સં૦ x ૨ વિહ૦ x ૨ સ્વર = ૭૨ ભાંગા થાય છે. (૫૭) ઇમુ સ્થાનં-૩૦, મત્ર વઘર્ષમતાર/વસંતનટ્સસ્થાનનુસ્વર-ટુ-સ્વર પ્રશસ્તા प्रशस्तविहायोगतिभिर्भङ्गाः २४ । अन्ये त्वाचार्या बुवते-आद्यसंहननत्रयान्यतरसंहनन युक्ता अप्युपशमश्रेणिं प्रतिपद्यन्ते, तन्मतेन भङ्गाः ७२। (૫૮) સમૂત્તતિમસંયતિ છે વિસરિ મપુત્રે.. (કર્મગ્રંથ-૨, ગાથા નં-૧૮) ૩૦૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ ક્ષપકશ્રેણી પ્રથમસંઘયણવાળા જીવો જ માંડી શકે છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૧૭ સંઘયણ x ૬ સં૦ x ૨ વિહા૦ x ૨ સ્વર = ૨૪ ભાંગા જ થાય છે. ૮ ગુણઠાણાની જેમ મા/૧૦મા/૧૧માં ગુણઠાણે ૩૦નું જ ઉદયસ્થાન હોય છે સપ્તતિકા ચૂર્ણિ વગેરેના મતે ૩૦ના ઉદયના-૨૪ અને કર્મસ્તવાદિના મતે-૭૨ ઉદયભાંગા થાય છે. ક્ષણમોહગુણઠાણે ઉચ્ચસ્થાન-ઉoભાંગા - ક્ષીણમોહગુણઠાણે ૧લા સંઘયણવાળા જ મનુષ્યો હોય છે અને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે એટલે સાઇમનુષ્યને ૩૦ના ઉદયે ૬ સં૦ * ૨ વિ૦ x ૨ સ્વર = ૨૪ ભાંગા જ થાય છે. સયોગીકેવલીગુણઠાણે ઉદયસ્થાનઃ સયોગી ગુણઠાણે સામાન્ય કેવલીને ૨/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ૫) ઉદયસ્થાન હોય છે અને તીર્થકર કેવલીને ૨૧/૨/૨૯/૩૦/૩૧ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા:સામાન્ય કેવલીને તીર્થકરકેવલીને ૨૦ના ઉદયનો ૧ ૨૧ના ઉદયનો ૧ ૨૬ના ઉદયના ૬ ૨૭ના ઉદયનો ૧ ૨૮ના ઉદયના ૧૨ ૨૯ના ઉદયનો ૧ ૨૯ના ઉદયના ૧૨ ૩૦ના ઉદયનો ૧ ૩૦ના ઉદયના ૨૪ ૩૧ના ઉદયનો ૧ કુલ ૫૫ ભાંગા થાય છે. કુલ ૫ ભાંગા થાય છે. અયોગીકેવલીગુણઠાણે ઉદયસ્થાનઃ1. અયોગીકેવલીગુણઠાણે ૮૯ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. A છઠ્ઠા કર્મગ્રંથના ટબામાં ૮ થી ૧૧ ગુણઠાણે ૩૦ના ઉદયના ૭૨ ભાંગા કહ્યા છે. ૩૧૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉદયભાંગાઃ સા-કેવલીને ૮ના ઉદયનો - ૧ ભાગો, અને તીર્થકરકેવલીને ૯ના ઉદયનો- ૧ ભાગો, કુલ ૨ ભાંગા થાય છે. ૬૨ માર્ગણામાં ઉદયસ્થાન-ઉદયભાંગા નરકગતિમાર્ગણામાં નારકને-૨૧/૦૫/૨/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ ઉદયભાંગા થાય છે. તિર્યંચગતિમાર્ગણામાં તિર્યંચને ૨૧/૦૪/૨પ/૨૬/૨૭/૨૮/૨૯ ૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના ૫૦૭૦ ઉદયભાંગા થાય છે. : તિર્યંચગતિમાં ઉસ્થાન અને ઉoભાંગાઃ સામાન્ય ઉદયસ્થાન બેઈન્દ્રિય તે તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય 2] તન્મ એકેન્દ્રિય | વૈવેતિપંચે | ૨૪ ૧૧ ૧૫ | ૩૧૧ ૨૮ ૨૯ જ | ળ | ૩૦ ૨૫– ૨૬- ૧૩ ૩ ૩ ૩ ૨૮૯ ૧૪ ૨ ૨ ૨ ૫૭૬ ૧૬) | ૫૯૮ ૪ ૪ ૧૧૫૨ ૧૬ ૧૧૮૦ ૧૭૨૮ ૮ ૧૭૫૪ ૩૧- 1 ૪ ૪ ૪ ૧૧૫ર ૧૧૬૪ કુલ–૨૪+૨૨૨-૨૨૪૯૦૬૫૬-૫૦૭૦ મનુષ્યગતિમાર્ગણામાં મનુષ્યને-૨૦/ર ૧/૨૫/૦૬/૨૭/૨૮/૨૯) ૩૦/૩૧/૮/૯ (કુલ-૧૧) ઉદયસ્થાન હોય છે તેના ૨૬પર ઉદયભાંગા થાય છે. ૩૧૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ ઃ મનુષ્યગતિમાર્ગણામાં ઉસ્થાન-ઉદયભાંગા : ઉઠસ્થાન સામ | વૈ૦૧૦ આમ | સા૦૦| તીવેકેo| કુલ ૨૦ ૨૧– ૨૫- ૨૮૯ O ૨૮ | પ૭૬ ૫૮૭ ૨૯ ]. ૫૭૬ ૫૮૮ ૩૦ ૧૧૫૨ ૧ | ૧૧૫૫ ૩૧ | કુલ- ૨૬૦૨ + ૩૫ + ૭ + ૨ | + ૬ =૨૬૫ર દેવગતિમાર્ગણામાં દેવને-૨૧/૦૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે તેના ૬૪ ઉદયભાંગા થાય છે. એકેન્દ્રિયમાર્ગણામાં એકેને ૨૧/૦૪/૨પ/ર૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને એકેન્દ્રિયના-૪૨ ઉદયભાંગા થાય છે. બેઈન્દ્રિયમાર્ગણામાં બેઈન્દ્રિયને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયમાર્ગણામાં-૬ ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. ચઉરિન્દ્રિયમાર્ગણામાં ૬ ઉદયસ્થાન હોય છે. તેના ૨૨ ઉદયભાંગા થાય છે. પંચેન્દ્રિયમાર્ગણામાં પંચેઇતિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકનો સમાવેશ થાય છે. એટલે પંચેન્દ્રિયમાણામાં તિર્યંચપંચ૦ના-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. મનુષ્યના-૨૦/૦૧/રપ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૧) ૩૧૨ Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉસ્થાન હોય છે. દેવના-૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. નારકના-૨૧/૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉત્થાન હોય છે. એટલે પંચેન્દ્રિયમાર્ગણામાં-૨૦/૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ૧૧) ઉદયસ્થાન હોય છે. અને ૭૭૯૧ ભાંગામાંથી એકેના ૪૨ + વિકલે૦ના ૬૬ = ૧૦૮ ભાંગા બાદ કરવાથી ૭૬૮૩ ભાંગા થાય છે. ઉસ્થાન સાતિo ૨૦૧ |૨૧+ ૨૫૧ ૨૬+ ઃ પંચેન્દ્રિયમાર્ગણામાં ઉસ્થાન-ઉદયભાંગા : ૨૦ મેટ દેવ નારક -2 |ફુલ+ 2 ૨૪૯ ૧૦ તિ ८ સામ |૨૭ ८ ૨૮+ ૫૭૬ ૧૬ ૫૭૬ ૨૯+ ૧૧૫૨ ૧૬ ૫૭૬ ૩૦+ ૧૭૨૮ ૧૧૫૨ ૩૧+ ૧૧૫૨ •+ Am ર ૨૮૯ વૈ૦ ૫૦ + ૩ ૮ ૯ ૯ ૧ ૪૯૦૬૨ +૫૬+૨૬૦૨ +૩૫ می ૩૧૩ ૧ ૧ ર - ૧ 6+ ૧ ૧ ૧ ८ ८ ८ - ૧૬ ૧૬ ૧ ૧ ८ ૧ ૧ ૧ કુલ ૧ ૨૮ ૨૬ ૫૭૮ ૨૭ ૧૧૯૬ ૧૭૭૩ ૨૮૯૯ ૧૧૫૩ ૧ ૧ ૧ ૧ ૧ +૮] +૬૪ +૫]=૭૬૮૩ ૧ ૧ પૃથ્વીકાયમાર્ગણામાં ૨૧/૨૪/૨૫/૨૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને એકેન્દ્રિયના-૪૨ ભાંગામાંથી ૨૪ ઉદયભાંગા ઘટે છે. પૃથ્વીકાયાદિ-૪ પ્રત્યેક જ હોય છે. સાધારણ હોતા નથી. એટલે પૃથ્વીકાયાદિ-૪ માર્ગણામાં એકેના-૪૨ ભાંગામાંથી સાધારણવાળા-૧૫ ભાંગા ઘટતા નથી. અને બાદરપર્યાપ્ત વાઉકાય જ વૈશરીર બનાવે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી-અપૂ-તેલ-વનસ્પતિ વૈ૦શરીર બનાવતા નથી. તેથી પૃથ્વીકાયાદિ૪ માર્ગણામાં વૈવાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે પૃથ્વીકાયમાર્ગણામાં ૨૪ ભાંગા જ ઘટે છે. પૃથ્વીકાયમાર્ગણામાં ૨૪ના ઉદયના ૧૧ ભાંગામાંથી સાધારણવાળા-૫ + વૈવવાનો-૧ = ૬ ભાંગા ઘટતા નથી. ૨પના ઉદયના ૭ ભાંગામાંથી સાધારણવાળા-૩ + વૈવા૦નો-૧ = ૪ ભાંગા ઘટતા નથી. ૨૬ના ઉદયના ૧૩ ભાંગામાંથી સાધારણવાળા-૫ + વૈવવાનો-૧ = ૬ ભાંગા ઘટતા નથી. ૨૭ના ઉદયના ૬ ભાંગામાંથી સાધારણવાળા-૨ ભાંગા ઘટતા નથી. એટલે કુલ ૬ + ૪ + ૬ + ૨ = ૧૮ ભાંગા ઘટતા નથી. બાકીના... ૨૧ના ઉદયના ૫ ભાંગા, ૨૪ના ઉદયના ૫ ભાંગા, ૨પના ઉદયના ૩ ભાંગા, ૨૬ના ઉદયના ૭ ભાંગા, ૨૭ના ઉદયના ૪ ભાંગા, કુલ - ૨૪ ઉદયભાંગા ઘટે છે. અપૂકાયમાર્ગણામાં ૨૧/ર૪/૫/૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને એક0ના ૪૨ ભાંગામાંથી ૨૦ ઉદયભાંગા ઘટે છે. પૃથ્વીકાયને જ આતપનો ઉદય હોય છે. અપૂકાયાદિ-૪ ને આપનો ઉદય હોતો નથી. એટલે અકાયમાર્ગણામાં ૨૬ના ઉદયન આતાવાળા ૨ ભાંગા, ૨૭ના ઉદયના આતાવાળા ૨ ભાંગા, કુલ - ૪ ભાંગા ઘટતા નથી. તેથી પૃથ્વીકાયમાર્ગણાના-૨૪ ભાંગામાંથી આતાવાળા-૪ ભાંગા કાઢી નાંખવા. એટલે અપૂકાયમાર્ગણામાં ૨૦ ભાંગા જ ઘટે છે. ૩૧૪ Page #31 -------------------------------------------------------------------------- ________________ અપૂકાયમાર્ગણામાં... ૨૧ના ઉદયના ૫ ભાંગા, ૨૪ના ઉદયના ૫ ભાંગા, ૨૫ના ઉદયના ૩ ભાંગા. ૨૬ના ઉદયના ૫ ભાંગા, ૨૭ના ઉદયના ૨ ભાંગા, કુલ - ૨૦ ભાંગા ઘટે છે. તેઉકાયમાર્ગણામાં-૨૧/૦૪/૨પ/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેઉવાઉને આતપ કે ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી ર૭નું ઉદયસ્થાન ઘટતું નથી. તેઉવાલને યશ અને ઉદ્યોતનો ઉદય હોતો નથી. તેથી અપૂકાય માર્ગણાના-૨૦ ભાંગામાંથી યશવાળા-૪ અને ઉદ્યોતવાળા-૪ ભાંગા કાઢી નાંખવાથી-૧૨ ભાંગા તેઉકાયમાર્ગણામાં ઘટે છે. તેઉકાયમાર્ગણામાં ૨૧ના ઉદયના (૧) બાદર-પર્યાપ્તા-અયશ (૨) બાદર-અપર્યાપ્તા-અયશ (૩) સૂક્ષ્મ-પર્યાપ્તા-અયશ (૪) સૂક્ષ્મ-અપર્યાપ્તા-અયશ એ રીતે, ૨૧ના ઉદયના ૪ ભાંગા થાય છે ૨૧ના ઉદયના ૪ ભાંગામાં પ્રત્યેક મૂકીને ર૪ના ઉદયના-૪ ભાંગા કરવા.. ૨૫ના ઉદયના (૧) બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ (૨) સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અયશ એ રીતે, ૨પના ઉદયના-૨ ભાંગા થાય છે. ૨૫ના ઉદયની જેમ ર૬ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે તેઉકાયમાર્ગણામાં કુલ-૪ + ૪ + ૨ + ૨ = ૧૨ ભાંગા થાય છે. વાઉકાયમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે અને ૧૫ ઉદયભાંગા થાય છે. વૈક્રિયલબ્ધિવાળો બાદરપર્યાપ્તો વાઉકાય વૈ૦શરીર બનાવી શકે ૩૧૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ છે. તેથી તેઉકાયના ૧૨ ભાંગામાં વૈવવાઉકાયના-૩ ભાંગા ઉમેરવાથી કુલ-૧૫ ભાંગા વાઉકાયમાર્ગણામાં ઘટે છે. વનસ્પતિકાયસાણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે તેના ઉદયભાંગા-૩૧ થાય છે. વનસ્પતિકાય સાધારણ પ્રત્યેક બાદર. સૂક્ષ્મ બાદર પ્રત્યેકવનસ્પતિકાય બાદર જ હોય છે. સૂક્ષ્મ હોતા નથી. તેથી એકે૦ના-૪૨ ભાંગામાંથી સૂક્ષ્મના પ્રત્યેકની સાથેના-૪ ભાંગા ઘટતા નથી વનસ્પતિકાયને આતપનો ઉદય હોતો નથી. તેથી આપવાળા-૪ ભાંગા ઘટતા નથી. અને વનસ્પતિકાય વૈ૦શરીર બનાવતો નથી તેથી વૈવાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે ૪ + ૪ + ૩ = ૧૧ ભાંગા વિના ૩૧ ભાંગા વનસ્પતિકાયમાર્ગણામાં ઘટે છે. વનસ્પતિકાયમાર્ગણામાં. ૨૧ના ઉદયના ૫ ભાંગા, ૨૪ના ઉદયના ૮ ભાંગા, ૨પના ઉદયના ૫ ભાંગા. ૨૬ના ઉદયના ૯ ભાંગા, ૨૭ના ઉદયના ૪ ભાંગા, કુલ - ૩૧ ઉદયભાંગા થાય છે. ત્રસકાયમાર્ગણામાં ૨૦/૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/ ૯ (કુલ-૧૧) ઉદયસ્થાન હોય છે. ર૪નું ઉદયસ્થાન સ્થાવરને જ હોય છે ત્રસને હોતું નથી. એકેન્દ્રિય સ્થાવર જ હોય છે ત્રસ હોતા નથી. તેથી કુલ ૩૧૬ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ ભાંગા બાદ કરતાં ૭૭૪૯ ઉદયભાંગા ત્રસમાર્ગણામાં ઘટે છે. મનોયોગમાર્ગણાઃ મનોયોગ પર્યાપ્તસંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે અને તીર્થંકરભગવંતો અનુત્તરવાસીદેવ કે મન:પર્યવજ્ઞાનીને પ્રશ્નનો ઉત્તર આપવા માટે મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે તે વખતે તીર્થંકરભગવંતને દ્રવ્યમાન હોય છે. એટલે તીર્થકરને ૩૧ નું ઉદયસ્થાન હોય છે... મનોયોગમાર્ગણામાં તિર્યંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈકતિર્યચપંચ૦ને ૨૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને-૩૦નું એક જ ઉ૦સ્થાન હોય છે. આ૦મ૦ અને વૈમને-૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને-૨૯૩૦ (કુલ-૨) ઉસ્થાન હોય છે. નારકને-૨૯નું એક જ ઉસ્થાન હોય છે. તીર્થ કરકેવલીને ૩૧નું એક જ ઉ૦સ્થાન હોય છે. એટલે મનોયોગમાર્ગણામાં-૨૫/૦૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. : મનોયોગમાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગા : ઉઠસ્થાન સાવતિo વૈ૦ | સાવ વૈ૦ | આ૦| તી | દેવ નારક કુલ તિo | મનુષ્ય | મ0 | મ0 | કેo દેવને, ૨૫૦ ૨૭ ૨૮૨ ૧૬ ૨૯ ૧૬ ૩૬ ૧૧૫૨ ૧૧૫રી ૮ ૨૩૨૨ ૧૧૫૩ ૩૦[૩૧ ૧૧૫૨ કુલ +| ૨૩૦૪+૫ +૧૧૫૨+૩૫ +૭ | +૧+૧૬ | +1 =૩૫૭૨ વચનયોગમાર્ગણાઃવચનયોગ વિકસેન્દ્રિય અને સંજ્ઞીપર્યાપ્તાને પર્યાપ્તાવસ્થામાં જ ૩૧૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ હોય છે. એટલે મનોયોગમાર્ગણા કરતાં વચનયોગમાર્ગણામાં વિકલેન્દ્રિયના સ્વરવાળા ૩૦ના ઉદયના ૧૨ ભાંગા, અને ૩૧ના ઉદયના ૧૨ ભાંગા કુલ - ૨૪ ભાંગા વધુ થાય છે. વચનયોગમાર્ગણામાં મનોયોગના-૩પ૭૨ + વિકલેન્ડના ૨૪ = ૩૫૯૬ ઉદયભાંગા ઘટે છે. કાયયોગમાર્ગણામાં ૨૦૨૧/૪/૨પ/૨૬/૨૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૧૦) ઉદયસ્થાન હોય છે. અયોગીકેવલીને કાયયોગ હોતો નથી. તેથી અયોગીકેવલીના ૮૯ (કુલ-૨) ઉદયસ્થાન ઘટતા નથી અને ૮ના ઉદયનો ૧ ભાગો, ૯ના ઉદયનો ૧ ભાંગો, કુલ - ૨ ભાંગા ઘટતા નથી. એટલે ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૨ ભાંગા બાદ કરવાથી ૭૭૮૯ ભાંગા કાયયોગમાર્ગણામાં ઘટે છે. કાર્મણકાયયોગમાર્ગણા - કાર્મણકાયયોગ એકેન્દ્રિયાદિને વિગ્રહગતિમાં હોય છે અને કેવલી ભગવંતને કેવલીસમુદ્ધાતમાં ૩/૪/પ સમયે હોય છે. એટલે કાર્મણકાયયોગમાર્ગણામાં એકેન્દ્રિયાદિને ૨૧નું અને કેવલીભગવંતને ૨૦ ૨૧નું (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. કાર્મણકાયયોગમાં ઉદયસ્થાન-ઉદયભાંગા : ઉસ્થાન એ બે ચઉ સા સા દેવ નારક| | કુલ ૧ | ૪૨ ૨૦) | ૨૧+ ૫] ૩ ૩ ૩ | ૯ | ૯ | કુલ- ૫ | +૩ ૩| ૩ | ૯ | ૯ | +૮ | +1 +ર | =૪૩ ઔમિશ્ર અને કાળમાર્ગણા - સિદ્ધાંતના મતે તિર્યંચ-મનુષ્યને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી ૩૧૮ Page #35 -------------------------------------------------------------------------- ________________ શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ ઔદારિકમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિકકાયયોગ હોય છે. તેથી ઔમિશ્રયોગમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યને પોત-પોતાનું બીજું જ ઉદયસ્થાન ઘટે છે. અને ઔદારિકકાયયોગમાર્ગણામાં તિર્યંચ-મનુષ્યને પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો ઘટે છે. કેવલીભગવંતને કેવલી સમુદ્ધાતમાં ર/૬/૭ સમયે ઔમિશ્રયોગ હોય છે. એટલે ઔમિશ્રયોગમાર્ગણામાં કેવલીભગવંતના-૨૬/૨૭ (કુલ-૨) ઉદયસ્થાન ઘટે છે. અને ભવસ્થકેવલીભગવંતને ઔદારિક કાયયોગ હોય છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં કેવલીભગવંતના ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન ઘટે છે. એટલે ઔદારિકમિશ્રયોગ માર્ગણામાં એકે)ને ર૪નું ઉ0સ્થાન હોય છે. વિકલ૦-સાતિપંચ૦-સાઇમનુષ્યને-૨૬નું ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ૨૬/૧૭ (કુલ-૨) ઉસ્થાન હોય છે. એટલે ઔમિશ્રમાર્ગણામાં ર૪/ર૬/૨૭ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. : સિદ્ધાંતના મતે ઔમિશ્રયોગમાં ઉસ્થાન-ઉoભાંગા: ઉસ્થાન એ બેતે ચલના સાતમકેવલી કુલ -|૧૦૫૯ | ૨૬ ૨૮૯] ૨૮૯ | -૬૦ ૫૮૭ ૫ . ૨૭ +૩| +૩| +૩] +૨૮૯ +૨૮૯ +૧ =૫૯૮ (૫૯) વૈ૦શરીરીવાઉકાયને ઉત્તરવૈ૦શરીરસંબંધી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈ૦કાહોય છે. એટલે મિશ્રયોગમાં ર૪ના ઉદયનો વૈવવા૦નો-૧ ભાંગો ઘટતો નથી તથા ઔકાતુમાર્ગણામાં ૨૫ના ઉદયનો વૈવાનો-૧ ભાંગો અને ર૬ના ઉદયનો વૈવવાનો-૧ ભાંગો ઘટતો નથી. ૩૧૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકકાયયોગમાર્ગણામાં પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉચ્ચસ્થાન ઘટે છે. એટલે સિદ્ધાંતના મતે ઔદારિકકાયયોગમાર્ગણામાં એકેડને ૨૫/૦૬/૨૭ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વિકલે-સાતિપંચેને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સામનુષ્યને ૨૮/૨૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. ઃ સિદ્ધાંતના મતે ઔકામાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન એO| બેo | તેo |ચઉ૦ સાવતિo| સામo કેવલી કુલ ૨૫ ૨૬ ૨૭ ૨૮– ૫૭૬ | - ૫૭૬ ૧૧૫૮ ૨૯ - ૫૭૬ ૧૭૪૧ હo ૬ ૬ ૧૭૨૮) ૧૧૫૨ ૧ ૨૮૯૯ ૩૧ ૧] ૧૧૬૫ | ૪ ૪ ૧૧૫૨ ૬ ૪ ૪ ૪ ૧૧૫ર | કુલ ૨૪+૧૬+૧૬+૧૬ +૪૬૦૮+૧૩૦૪ ૩ =૬૯૮૭ કર્મગ્રંથના મતે તિર્યંચ-મનુષ્યને સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔમિશ્રયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિક કાયયોગ હોય છે એટલે ઔમિશ્રયોગમાર્ગણામાં.... એકેને ર૪/રપ/ર૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વિકલેટને ૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સાહિ૦૫૦ને ૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સાઈમનુને ૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. (૬૦) મિશ્રયોગમાર્ગણામાં સાવકેવલીને ૨૬ના ઉદયના ૬ ભાંગા થાય છે. પણ તે ભાંગા સામનુષ્યના ઉદયભાંગામાં આવી જવાથી જુદા ગણ્યા નથી. ૩૨૦ Page #37 -------------------------------------------------------------------------- ________________ કેવલીભગવંતને ૨૬/૨૭ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. એટલે ર૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉસ્થાન હોય છે. કર્મગ્રંથના મતે ઔમિશ્રયોગમાં ઉસ્થાન-ઉદયભાંગાઃ હસ્થાન એ૦બેo | તેo |ચઉ૦સાતિo| સામo કેવલી કુલ ૨૪૦ ૨૫ . inો ૩ ૩ ૨૮૯ ૨૮૯ ૫૯૩] ૨૭ ૨૮ ૧૧૫૮ ૨ ૪ ૨૨. ૨ ૪ ૨૯ ૨ ૫૭૬] ૫૭૬ ૪. ૧૧૫૨ ૫૭૬ ૨ - ૧૭૨૮ ૧૧૫૨ ૧૭૪૦ ૩૦ ૨૮૮૬ ૩૧ ૧૧૫૨ ૧૧૫૨ કુલ- ૨૨ +૧૧+૧૧+૧૧ +૪૮૯૭+૨૫૯૩ +૧ =૭૫૪૬ કર્મગ્રંથના મતે ઔદારિકકાયયોગમાર્ગણામાં. એકેને-ર૬/ર૭ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વિકલેવને-સાતિપંચ૦-૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સાડમનુષ્યને-૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૬/૨૨૮/ર૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. (૬૧) શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા એકેડને ૨૫+ ઉદ્યોત = ૨૬ના ઉદયના ૪ ભાંગા અને ૨૫ + આતપ = ૨૬ના ઉદયના-૨ ભાંગા (કુલ-૪ + ૨ = ૬ ભાંગા) જ અપર્યાપ્તાવસ્થામાં ઘટે છે. કારણ કે એકેતુને ઉચ્છવાસ પર્યાપ્તિએ પર્યાપ્તો થતાં ઓકાવ શરૂ થાય છે. (૬૨) ઉચ્છવાસપર્યાપ્તિએ પર્યાપ્તાબેઈન્દ્રિયને ૨૯+ઉદ્યોત=૩૦ના ઉદયના-૨ ભાંગા જ અપર્યાપ્તાવસ્થામાં ઘટે છે. કારણ કે વિકલેવને ભાષાપર્યાપ્તિ એ પર્યાપ્ત થતાં ઔ૦કાવ શરૂ થાય છે. (૬૩) ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા સાતિપંચને ૩૦/૩૧નું અને સા2મનુષ્યને ૩૦નું ઉદયસ્થાન અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. કારણકે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો મનઃ પર્યાપ્તિ પૂર્ણ થતાં પર્યાપ્ત થાય છે ત્યારે ઔવેકાવ શરૂ થાય છે. ૩૨૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ : કર્મગ્રંથના મતે ઔકાળમાં ઉસ્થાન-ઉભાંગા : ઉસ્થાન એટ | બે∞ | તે∞ |ચઉ૦ સાતિo|સામ૦ કેવલી કુલ ||||| ૨૬ 291> 2114> ૨૯૧ 30->> ૪ ૪ ૩૧ ૪ ૪ ૪ ૧૧૫૨ ફુલ→ ૧૨ +6 + +૮+૨૩૦૪+૧૧૫૨ ૨૭|=૩૫૧૯ ૬ Ἐ ૪ ૧૧૫૨ ૧૧૫૨ ૬ g ૧૨ ૧૩ ૧૨ ૧૩ .... ૧ ૨૩૧૭ ૧ ૧૧૬૫ વૈમિશ્ર અને વૈકામાર્ગણાઃ સિદ્ધાંતના મતે દેવ-નારકને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ વૈમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈકા હોય છે. તેથી વૈમિશ્રયોગ માર્ગણામાં દેવ-નારકને પોતાનું બીજું જ ઉદયસ્થાન હોય છે અને વૈકાયયોગમાર્ગણામાં દેવ-નારકને પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો હોય છે. તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈશરીરના પ્રારંભકાલથી શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે. ત્યાર પછી વૈકા૦ હોય છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં વૈશરીરી તિર્યંચ-મનુષ્યને પોતાનું પહેલું જ ઉદયસ્થાન ઘટે છે. અને વૈક્રિયકાયયોગમાર્ગણામાં પોતાના બીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો ઘટે છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં વૈશ૨ી૨ી વાઉને ૨૪નું જ ઉદયસ્થાન હોય છે. દેવ-નારકને અને વૈશરીરીસંશી તિર્યંચ-મનુષ્યને ૨૫નું જ ઉદયસ્થાન હોય છે. વૈમિશ્રયોગમાર્ગણામાં... દેવને ૨૫ના ઉદયના.....૮ ભાંગા, નાકને ૨૫ના ઉદયનો ૧ ભાંગો, વૈ૦શરીરીતિર્યંચને ૨૫ના ઉદયના - ૮ ભાંગા, ૩૨૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ વૈ૦શરીરીમનુષ્યને રપના ઉદયના - ૮ ભાંગા, વૈ૦શરીરીવાઉકાયને ર૪ના ઉદયનો – ૧ ભાગો, કુલ - ૨૬ ભાંગા થાય છે. વૈક્રિયકાયયોગમાર્ગણામાં પોતાના બીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાન હોય છે એટલે સિદ્ધાંતના મતે વૈ૦કાયયોગમાર્ગણામાં.. વૈ૦શરીરી વાઉકાયને રપ/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈ૦શરીરી સંજ્ઞીતિ -મનુષ્યને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે. દેવને ૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે. નારકને ૨૭/૨૮/૨૯ (કુલ-૩) ઉસ્થાન હોય છે. એટલે ૨૫/૬/૨૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. : સિદ્ધાંતના મતે વૈકામાં ઉસ્થાન-ઉoભાંગા: ઉસ્થાન એ દેવ નારક s] અC ૨૫ ૧ ૪૨ ૨૬૨૭+| ૨૮ના ૨૯૩૦ | કુલ +| | ૮ ૮ ૮ ૧ ૨૫ ૧૬ ૧૬ ૯ ૧૬ | ૮ ૧ ૮ ૨+૪૮-ર૭+૪૮ +૩=૧૨૮ ૪૩ કર્મગ્રંથના મતે દેવ-નારક ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી સર્વપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે. અને સર્વપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી વૈદ્રકા) હોય છે. વૈ૦શરીરી તિર્યચ-મનુષ્યોને ઉત્તરવૈ૦શરીર સંબંધી સર્વપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે અને સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈકા) હોય છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં.. વૈ૦વાવને ૩૨૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪/૨પનું વૈ૦તિર્યંચ-વૈમનુષ્ય અને દેવને ૨૫/૦૭/૨૮/૨૯/૩૦નું અને નારકને રપ/ર૭૨૮/૨૯નું ઉસ્થાન હોય છે. : કર્મગ્રંથના મતે વૈમિશ્રયોગમાં ઉચ્ચસ્થાન-ઉoભાંગાઃ દેવ નારક , ઉચ્ચસ્થાન કુલ do ૨૫ ૮ ૮ ૧ ૧ ૨૬] ૨૫ ૨૭ ૮ ૨૮૨ ૯] ૧૬ ૨૯ ૯ ૧૬ ૩૦ ૧૭ કુલ + ૨ +૫+૩૫૫૬ +૪=૧૫૩ કર્મગ્રંથના મતે વૈક્રિયકાયયોગમાર્ગણામાં... વૈ૦શરીરીવાઉકાયને ૨૬નું ઉદયસ્થાન હોય છે. વૈશરીરી તિર્યંચ-મનુષ્યને ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. દેવને ર૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. નારકને ૨૯નું ઉદયસ્થાન હોય છે. એટલે વૈ0કામાર્ગણામાં ૨૬/૨૯૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. ? કર્મગ્રંથના મતે વેકાયયોગમાં ઉ૦સ્થાન-ઉભાંગાઃ ઉસ્થાન એ ૧૦ વૈ૦ દેવ નારક કુલ ૨૬ ૨૯ ૩૦ ૮૧ ૮૧ ૮૧ ૧ -- | | ૮ ૧ ૮ | ૧૭ કુલ+| ૧+૧૬ ૯+૧૨ +૧ =૪૩ આહારકકાયયોગમાર્ગણા - સિદ્ધાંતના મતે આહારકલબ્ધિવાળા ચૌદપૂર્વધર પ્રમત્ત સંયમીને ૩૨૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ આહારકશરીરના પ્રારંભકાલથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં આહારકશરીરી પ્રમત્તસંયમીને ૨૫નું જ ઉદયસ્થાન હોય છે. અને ૨પના ઉદયનો-૧ ભાંગો જ ઘટે છે આહારકકાયયોગમાર્ગણામાં આહારકશરીરીને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે અને ૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ + ૨ + ૧ = ૬ ઉદયભાંગા ઘટે છે. કર્મગ્રંથના મતે આહારકશરીર સંબંધી સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે. અને સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં ૨૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે તેના ક્રમશઃ ૧ + ૧ + ૨ + ૨ + ૧ = ૭ ભાંગા થાય છે. આહારકકાયયોગમાર્ગણામાં ૨૯૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ઉદ્યોત વિના ૨૯ના ઉદયનો ૧ ભાગો થાય છે. ૩૦ના ઉદયનો ૧ ભાગો થાય છે. કુલ - ૨ ભાંગા થાય છે. પુરુષવેદમાર્ગણા - એકેડને, વિકલેઇને, લબ્ધિ-અપર્યાપ્તાને અને નારકને નપુંસકવેદ જ હોય છે. પુત્રવેદ કે સ્ત્રીવેદ હોતો નથી. તેથી પુત્રવેદમાર્ગણામાં.. સંજ્ઞીતિર્યંચને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉ0સ્થાન હોય છે. સામનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈતિ-વૈ૦મીને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. આહારકમનુષ્યને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. એટલે પુત્રવેદમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ૩૨૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉસ્થાન હોય છે. બાકીના ૮/૯/૨૦/૨૪ (કુલ-૪) ઉસ્થાન ઘટતા નથી. કારણ કે ૮૯/૨૦નું ઉદયસ્થાન કેવલીને જ હોય છે અને કેવલી ભગવંત અવેદી છે. તથા ર૪ ઉદયસ્થાન એકેને જ હોય છે અને એકે, નપુંસકવેદી જ હોય છે. પુત્રવેદમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા ઃ ઉઠસ્થાન સાવતિ |વૈતુતિ | સામ૦ વૈ૦૧૦ આ૦૧૦ દેવ | કુલા ૨૧ ૧| ૨૫ ૫૭૬ [૧] ૨૫ ૧૬ ૧૧૫ ૨૫૨ ૮] ૨૬૩ ૨૮૮ ૨૮૮ ૨૭૨૮- ૫૭૬ ૧૬ ૫૭૬ ૨૯+] ૧૧૫ર ૧૬| પ૭૬ ૯ | ૩૦ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૩૧ , ૧૧૫ર કુલ૪૯૦૪ | +૫૬ |+૨૬૦૦ +૩૫ | ૨) ૧૬ | ૧૭૭૧ ૮ ૨૮૯૮ ૧૧૫૨ ૭ | +૬૪=૭૬૬૬| એકે૦, વિકલ૦, લબ્ધિ-અપ૦ અને નારકને પુત્રવેદ હોતો નથી. તેથી પુત્રવેદમાર્ગણામાં એકે૦ના-૪૨, વિકલ૦ના-૬૬, લબ્ધિઅપ૦તિના-૨, લબ્ધિ-અ૫૦૦ના-૨, નારકના-૫ અને કેવલીના-૮ (કુલ-૧૨૫) ભાંગા ઘટતા નથી. સ્ત્રીવેદમાર્ગણા - પુત્રવેદની જેમ સ્ત્રીવેદમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/ ૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે અને પુત્રવેદના ૭૬૬૬ ભાંગામાંથી આહારકમનુષ્યના-૭ ભાંગા બાદ કરવાથી ૭૬૫૯ ઉદયભાંગા સ્ત્રીવેદ માર્ગણામાં ઘટે છે. સર્વવિરતિધર સાધ્વીજીભગવંતને ૧૪ પૂર્વના અભ્યાસનો અને આહારકલબ્ધિનો નિષેધ હોવાથી, સ્ત્રીવેદી આહારકશરીર બનાવી શકે Page #43 -------------------------------------------------------------------------- ________________ નહીં. તેથી સ્ત્રીવેદમાર્ગણામાં આહારકમનુષ્યના-૭ ભાંગા ઘટતા નથી. નપુંસકવેદમાર્ગણા - દેવોને નપુંસકવેદ હોતો નથી અને કેવલીભગવંત અવેદી હોય છે. તેથી નપુંસકવેદમાર્ગણામાં દેવના અને કેવલીના ઉદયસ્થાનો અને ઉદયભાંગ ઘટતા નથી. બાકીના એકેન્દ્રિયાદિના સર્વે ઉદયસ્થાનો અને ઉદયભાંગા ઘટે છે. એટલે નપુસંકવેદમાર્ગણામાં કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી દેવના-૬૪ અને કેવલીના-૮ ભાંગા (કુલ-૭૨ ભાંગા) બાદ કરવાથી ૭૭૧૯ ઉદયભાંગા ઘટે છે. ક્રોધાદિ-૪ માર્ગણાઃ કેવલીભગવંતને કષાયનો ઉદય હોતો નથી. તેથી કષાયમાર્ગણામાં કેવલીભગવંતના ઉદયસ્થાનો અને ઉદયભાંગા ઘટતા નથી. એટલે ક્રોધાદિ કષાયમાર્ગણામાં કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા ઘટે છે. મતિજ્ઞાનમાર્ગણાઃ સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યકત્વી સંજ્ઞીતિર્યંચમાં, મનુષ્યમાં, દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે. તેથી ચારગતિના સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં મતિજ્ઞાન હોય છે. એકેતુને, વિકલેઇને, લબ્ધિ-અ૫૦ તિર્યંચ-મનુષ્યને મતિજ્ઞાન હોતું નથી અને કેવલીભગવંતને કેવળજ્ઞાન જ હોય છે. અત્યાદિ-૪ જ્ઞાન હોતા નથી. તેથી મતિજ્ઞાનમાર્ગણામાં એકેડના-૪૨ ભાંગા, વિકલેવના-૬૬ ભાંગા, લબ્ધિ-અ૫૦ તિર્યંચના-૨, લબ્ધિ-અપ૦-મનુષ્યના-૨ ભાંગા અને કેવલીભગવંતના-૮ ભાંગા (કુલ-૪૨ + ૬૬+ ૨ + ૨ + ૮ = ૧૨૦ ભાંગા) ઘટતા નથી. એટલે કુલ - ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૦ ઉદયભાંગા બાદ કરવાથી ૭૬૭૧ ઉદયભાંગા મતિજ્ઞાનમાર્ગણામાં ઘટે છે. ૩૨૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ ઃ મતિજ્ઞાનમાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગાઃ ઉઠસ્થાન સાવતિ વૈવેતિ | સામ0 વૈ૦મ આ૦૧૦ દેવ | નારક છે. ૨૧ میام ૨૫ ૨૬ ૨૬૨ | ૨૮૮ ૫૭૬ ૨૭ ૨૮ | ૫૭૬ | ૧૬ ૫૭૬ ૧૧૯૬ ૨૯ ૧૧૫૨ | ૧૬ | ૫૭૬ ૧૬ ૧] ૧૭૭૨ ૩૦ ] ૧૭૨૮ ૧૧૫૨ ૨૮૯૮ ૩૧ ૧૧૫૨ ૧૧૫૨ કુલ ૪૯૦૪ ૫૬+૨૬૦૦ +૩૫ ૧૭ +૬૪ +૫ =૭૬૭૧ સપ્તતિકાભાષ્ય માં કહ્યું છે કે, સંખ્યાતવર્ષના આયુષ્યવાળા (અયુગલિક) સંજ્ઞીતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોતું નથી. યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં સમ્યકત્વ હોય છે. તેથી યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં મતિજ્ઞાન હોય છે. એ મતાનુસારે મતિજ્ઞાનમાર્ગણામાં અપર્યાપ્તાવસ્થામાં યુગલિકતિર્યંચને ૨૧ના ઉદયના ૮ ભાંગા, ૨૬ના ઉદયના ૫૮ ભાંગા, ૨૮ના ઉદયના ૬૬૮ ભાંગા, ૨૯ના ઉદયના ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના ૮ ભાંગા, કુલ - ૪૮ ભાંગા ઘટે છે. (६४) तिर्यञ्चः पुनरपर्याप्तावस्थायामष्टाविंशतिबन्धकाः क्षायिकसम्यदृष्टय एव भवन्ति । __ वेदकसम्यग्दृष्टिता च तिरश्चां द्वाविंशतिसत्कर्मणां ज्ञेया ।। | (સપ્તતિકાભાષ્ય ગાથા નં. ૧૨૮) (૬૫) અ વર્ષાયુષ% પ્રથમસંદનનપ્રથમસંસ્થાનવન્ત પવ, (સપ્તતિકાભાષ્ય ગાથા નં. ૧૨૮) ૩૨૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તાવસ્થામાં અયુતિને ૩૦ના ઉદયના ૧૧૫૨ ભાંગા, ૩૧ના ઉદયના ૧૧૫૨ ભાંગા, કુલ - ૨૩૦૪ ભાંગા ઘટે છે. અયુસા તિર્યંચના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં પર્યાપ્તાવસ્થાના યુતિના ૩૦/૩૧ના ઉદયના ૮ + ૮ = ૧૬ ભાંગા આવી જવાથી, તેને જુદા ગણ્યા નથી. એટલે સાતિપંચેના કુલ-૪૮ + ૨૩૦૪ = ૨૩૫૨ ભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે મતિજ્ઞાનમાર્ગણામાં... સાતિપંચેના કુલ ૨૩૫૨ વૈતિ પંચેના કુલ...............૫૬ સાતમનુષ્યના કુલ . વૈમનુના કુલ આમના કુલ.. દેવના કુલ નારકના કુલ ..... ૨૬૦૦ ૩૫ ૭ .૬૪ કુલ ૫૧૧૯ ઉદયભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ શ્રુતજ્ઞાનમાર્ગણામાં અને અવધિજ્ઞાન માર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા... મન:પર્યવજ્ઞાનમાર્ગણાઃ મન:પર્યવજ્ઞાન સર્વવિરતિધર મનુષ્યને જ હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાની જેમ મનઃપર્યવજ્ઞાનમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે અને ૧૫૮ ઉદયભાંગા થાય છે. કેવલજ્ઞાનમાર્ગણાઃ કેવલજ્ઞાનમાર્ગણામાં સાકૈવલીના-૨૦/૨૬/૨૮/૨૯/૩૦/૮ (૬૬) પંચસંગ્રહ ભાગ-૨માં ઉદીરણાકરણની ગાથા નં. ૧૫ અને શિવશર્મસૂરિ મહારાજ કૃત કમ્મપયડીમાં ઉદીરણાકરણની ગાથા નં. ૧૪માં કહ્યું છે કે યુગલિક તિર્યંચને શુભવિહાયોગતિ અને સુસ્વરનો જ ઉદય હોય છે. ૩૨૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ + ૧ = પ૬ ઉદયભાંગા થાય છે. અને તીર્થકરકેવલીને-૨૧/ ૨૭/ર૯/૩૦/૩૧૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૬ ઉદયભાંગા થાય છે. એટલે કેવલજ્ઞાનમાર્ગણામાં કુલ-૫૬ + ૬ = ૬૨ ઉદયભાંગા થાય છે. મતિ-અજ્ઞાનમાર્ગણાઃ મતિ-અજ્ઞાન બીજા કે ત્રીજા ગુણઠાણા સુધી જ હોય છે. તેથી મતિ-અજ્ઞાનમાર્ગણામાં આહારકમનુષ્યના-૫ ઉદયસ્થાન અને તેના ૭ ઉદયભાંગા ઘટતા નથી. કેવલીભગવંતના ૧૦ ઉદયસ્થાન અને તેના૮ ઉદયભાંગા ઘટતા નથી અને વૈશરીરીસંયમી મનુષ્યને જ ઉદ્યોતનો ઉદય હોય છે. તેથી વૈમનુષ્યના ૨૮/ર૯/૩૦ના ઉદયના ઉદ્યોતવાળા ૧ + ૧ + ૧ = ૩ ભાંગા ઘટતા નથી. એટલે કુલ-૭ + ૮ + ૩ = ૧૮ ભાંગા ઘટતા નથી. તેથી ૭૭૯૧ ભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા મતિ-અજ્ઞાનમાર્ગણામાં ઘટે છે. મતિ-અજ્ઞાનમાર્ગણાની જેમ. શ્રુત-અજ્ઞાનમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા ઘટે છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણા - વિર્ભાગજ્ઞાન લબ્ધિ-પર્યાપ્તસંજ્ઞીને જ હોય છે. એક0-વિકલે૦ અને લબ્ધિ-અપર્યાપ્તાને વિર્ભાગજ્ઞાન હોતું નથી. તથા વિર્ભાગજ્ઞાન બીજા કે ત્રીજા ગુણઠાણા સુધી જ હોય છે. તેથી આહારકમનુષ્ય, કેવલીમનુષ્ય અને ઉત્તરવૈક્રિયશરીરી સંયમીમનુષ્યને વિર્ભાગજ્ઞાન હોતું નથી. વિલંગજ્ઞાન પર્યાપ્તાવસ્થામાં ચારગતિના સંજ્ઞીજીવોને હોય છે. અપર્યાપ્તાવસ્થામાં માત્ર દેવ-નારકને હોય છે. સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય કે નહીં ? એ બાબતમાં બે મત છે. (૧) પ્રજ્ઞાપનાવૃત્તિમાં કહ્યું છે કે સંજ્ઞાતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોઈ શકે છે. એ મતાનુસારે ચારેગતિના ૩૩૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય છે. એટલે ૧લા મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં એકેતુના-૪૨, વિકલેવના-૬૬, લબ્ધિ-અ૫૦ તિર્યંચના-૨, લબ્ધિ-અપ૦-મનુષ્યના-૨, આહામનુષ્યના૭, કેવલીભગવંતના-૮ અને ઉત્તરવૈ૦શરીરી સંયમીમનુષ્યના ઉદ્યોતવાળા૩ ભાંગા ઘટતા નથી. કુલ-૪૨ + ૬૬ + ૨ + ૨ + ૭ + ૮ + ૩ = ૧૩૦ ભાંગા ઘટતા નથી. તેથી કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૩૦ ભાંગા બાદ કરવાથી ૭૬૬૧ ભાંગા વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઘટે છે. : ૧લા મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉસ્થાન-ઉ૦માંગા : ઉઠસ્થાન સાવતિ વૈવેતિ | સામ વૈ૦૧૦ દેવ | નારક| કુલ ૨૫૦ ૫૭૬ ૨૬+| ૨૮૮. ૨૭ ૨૮ :] ૫૭૬ ૧૬ ૫૭૬ ૧૬ ૧૧૯૩| ૨૯ ૧૧૫૨ ૧૬ ૩૦૨ ૧૭૨૮ ૫૭૬ ૧૭૬૯ ૧૧૫ર ૨૮૯૬ ૩૧ ] ૧૧૫૨ ૧૧૧૫૨ કુલ- ૪૯૦૪ | +૫૬+૨૬૦૦ +૩૨ | -૬૪| +૫ =૭૬૬૧ (૨) ભગવતી સૂત્રના ૮મા શતકમાં કહ્યું છે કે, તિર્યંચ(६७) प्रज्ञापनावृत्तावल्पकायेषूत्पद्यमानस्य तिर्यक्पञ्चेन्द्रियस्य विभङ्गज्ञानस्यासम्भवस्य महाकायेषूत्पद्यमानस्य च तत्संभवस्य प्रतिदपानादत्र पञ्चसंग्रहे च यथायोगं तद्योजनान्न कोऽपि विरोधः मनुष्यस्याप्येवमेव हि विभङ्गज्ञानसम्भवासम्भवौ बोध्यावित्येवમાવત તત્ત્વ પુન: વનાનોશાતિનો ભવન્તઃ પ્રવત્તિ (કર્મગ્રન્થ-૪ની ગાથા નં. ૨૬ની નંદનમુનિકૃત ટીકા) सर्वत्र च तिर्यसूत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते विग्रहे विभंगस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात् । यद्वक्ष्यति-"विभंगनाणी पंचिदियतिरिक्ख जोणिया मणूसा आहारगा, णो अणाहारगा" इति ॥ प्रज्ञा० पद १८ प० ३९० ॥ ૩૩૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. એ મતાનુસારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં સાવતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનો ઘટતા નથી. પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાનો ઘટે છે. એટલે બીજા મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં.... સાતિપંચેસ્ટને ૩૦/૩૧ (કુલ-૨) ઉસ્થાન હોય છે. સામનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. વૈતિ૦પંચ૦ને ર૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય વૈમનુષ્યને ૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય દેવને ૨૧/૦૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. નારકને ૨૧/૦૫/૨/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૨૧/૦૫/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. : ૨ જા મતે વિભંગજ્ઞાનમાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન સાવતિ વૈવેતિ | સામ૦ વૈ૦૧૦ દેવ | નારક | કુલ , , , ૨૫ ર ૨૭ ૨૫ ૨૮ ૧૬ 15 - ૪૧ ૨૯ ૧૬ ૪૧ ૩૦ ૧૧૫૨ ૧૧૫૨ ૨૩૨૦ ૩૧ | ૧૧૫૨ ૧૧૫૨ ૨૩૦૪ | +૫૬ [+૧૧૫૨] +૩૨ +૯૪ +૫ =૩૬ ૧૩ સામાયિકચારિત્રમાર્ગણા સામાયિકચારિત્ર સંયમીમનુષ્યને જ હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાની જેમ સામાયિકચારિત્રમાર્ગણામાં સંયમીમનુષ્યને ૨૫ ૩૩૨ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન ઘટે છે. તેના ઉદયભાંગા ૧૫૮ થાય છે. એ જ રીતે, છેદોપસ્થાપનીયચારિત્રમાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા.. પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણા પરિહારવિશુદ્ધસંયમીને પ્રથમસંઘયણ જ હોય છે. તે મહાત્મા વૈક્રિયલબ્ધિને ફોરવતા નથી સંપૂર્ણ ચૌદપૂર્વનો અભ્યાસ ન હોવાથી આહારકશરીર બનાવી શકતા નથી અને શ્રેણી માંડી શકતા નથી. એટલે પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણામાં પ્રમત્ત-અપ્રમત્તમુનિને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે અને ૩૦ના ઉદયના ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) * ૨(સુસ્વર-દુઃસ્વર) = ૨૪ ઉદયભાંગા જ થાય છે. સૂમસંપરાયચારિત્રમાર્ગણા સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે અને ૩(સંઘયણ) ૪ ૬(સંસ્થાન) ૪ ૨(વિહાયોગતિ) x ૨(સુસ્વરદુઃસ્વર) = ૭૨ ઉદયભાંગા થાય છે. યથાખ્યાતચારિત્રમાર્ગણાઃ યથાવાતચારિત્ર ૧૧ થી ૧૪ ગુણઠાણા સુધી હોય છે. ૧૧મા ગુણઠાણે ઉપશમકને ૩૦નું ઉદયસ્થાન હોય છે. ૩૦ના ઉદયના ૩(સંઘયણ) x ૬(સંસ્થાન) x ૨વિહાયોગતિ) x ૨(સુસ્વર-દુઃસ્વર) = ૭૨ ઉદયભાંગા થાય છે. તેમાં ૧૨મા ગુણઠાણાના ૩૦ના ઉદયના ૨૪ ભાંગાનો સમાવેશ થઈ જાય છે તેથી જુદા ગણ્યા નથી. સાવકેવલીને ૨૦/ર૬/૨૮/૨૯/૩૦/૮ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ + ૧ = ૫૬ ઉદયભાંગા થાય છે. ૧૧મા ગુણઠાણે સા૦મનુષ્યને ૩૦ના ઉદયના ૭૨ ભાંગામાં સા કેવલીના ૩૦ના ઉદયના ૨૪ ભાંગા આવી જવાથી, તેને જુદા ૩૩૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ ગણ્યા નથી. એટલે સાવકેવલીના-પ૬ ભાંગામાંથી ૨૪ ભાંગા બાદ કરવાથી સાવકેવલીના ૩૨ ઉદયભાંગા થાય છે. | તીર્થકરકેવલીના ૨૧/૨/૨૯/૩૦/૩૧/૯ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે તેના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૬ ઉદયભાંગા થાય છે. એટલે યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ૭૨ + ૩૨ + ૬ = ૧૧૦ ઉદયભાંગા થાય છે. દેશવિરતિમાર્ગણા - દેશવિરતિગુણઠાણાની જેમ દેશવિરતિમાર્ગણામાં રપ/ર૭૨૮ ૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે અને ૪૪૩ ઉદયભાંગા થાય છે. અવિરતિમાર્ગણા - અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં આહારકમનુષ્યના-૭ ભાંગા ઘટતા નથી. કેવલીના-૮ ભાંગા ઘટતા નથી અને વૈમનુષ્યના ૨૮/ર૯/૩૦ ના ઉદયના ઉદ્યોતવાળા ૧ + ૧ + ૧ = ૩ ભાંગા ઘટતા નથી. કુલ ૭ + ૮ + ૩ = ૧૮ ભાંગા ઘટતા નથી. એટલે ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા અવિરતિમાર્ગણામાં ઘટે છે. ચક્ષુદર્શનમાર્ગણાઃ ચક્ષુદર્શન ચક્ષુવાળા ચઉરિન્દ્રિયાદિ જીવોને જ હોય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિયને ચક્ષુ ન હોવાથી ચક્ષુદર્શન હોતું નથી અને કેવલીભગવંતને ચક્ષુદર્શન હોતું નથી. (૧) પંચસંગ્રહકારાદિ આચાર્યભગવંતના મતે લબ્ધિ-પર્યાપ્ત ચઉરિન્દ્રિયાદિ જીવોને ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી અપર્યાપ્તાવસ્થામાં (૬૮) રાપર્યાપ્તfધ્વન્દ્રિયપતી સત્યાં તેષાં વસુદર્શનં ભવતિ | (પંચસંગ્રહ ભાગ-૧માં ગાથા નં. ૮ ની સ્વોપજ્ઞ ટીકા) ૩૩૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચક્ષુદર્શનમાર્ગણામાં ચઉરિન્દ્રિયાદિને પહેલા બે ઉદયસ્થાન ઘટતા નથી. એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં.. ચઉરિન્દ્રિયને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સાવતિ૦પંચને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. વૈવેતિ૦પંચે)ને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સામનુષ્યને ૨૮/ર૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વૈ૦મ0-આમને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. દેવને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. નારકને ૨૭/૨૮/૨૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. એટલે પંચસંગ્રહના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૨/૨૮/૨૯) ૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. : ચક્ષુદર્શનમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા : ઉસ્થાન ચ૦ | સાવતિ વૈ૦ | સામ0 | વૈ૦ | આ૦ દેવ | નારક કુલ મ0 | મ0 | ૨૫ ૨૭ کامیابه ૨૬ ૨૮ | ૫૭૬) ૧૬ ૫૭૬ ૧ ૧૧૯૮ ૨૯ ] ૪] ૧૧૫૨ ૧૬ ૫૭૬ T ૧૬ ૧૭૭૬ ૮] ૧૧૫૨ ૨૯૦૪ ૧૧૫૬ ૩૦|- ૬] ૧૭૨૮ ૩૧ | ૪ ૧૧૫ર કુલ+] ૧૬ +૪૬૦૮૫૬ +૨૩૦૪+૩પ + +૪૮\ +૩ =૭૦૭૭) (૨) કર્મગ્રંથકાર ભગવંતોના મતે લબ્ધિ-પર્યાપ્ત ચઉરિન્દ્રિયાદિને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચઉરિન્દ્રિયાદિને પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાનો ઘટે છે. એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં.. (૬૯) Mવરિતિનિસુવંસદુનાગ (કર્મગ્રંથ-૪ ગાથા નં. ૬) ૩૩૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ ચઉરિન્દ્રિયને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સાતિપંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈવતિ૦પંચેઈને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સા૦મનુષ્યને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે. વૈ૦મ0-આ૦મ0ને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. દેવને ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. નારકને ૨૯નું જ ઉદયસ્થાન હોય છે. એટલે કર્મગ્રંથના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯) ૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. : ચક્ષુદર્શનમાર્ગણામાં ઉચ્ચસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન ચ૦ | સાવતિ વૈ૦ | સામ0 | વૈ૦ | આ૦ દેવ નારક તિo ઉલ મ0 ૨૫ میامی به ૨૮ ૨૭ به ૩૬ ૨૯૩૦ ૪ ૧૧૫૨ ૧૧૫૨ ૨૩૨૬ ૧૧૫૬ ૩૧ ૪૧૧૫૨ કુલ + | ૮+૧૩૦૪+૫૬+૧૧૫૨+૩પ + +૧૬ +૧=૩૫૭૯ અચક્ષુદર્શનમાર્ગણાઃ કેવલીભગવંતને અચક્ષુદર્શન હોતું નથી. તેથી અચક્ષુદર્શન માર્ગણામાં કેવલીના ઉદયસ્થાન અને કેવલીના-૮ ઉદયભાંગા ઘટતા નથી. એટલે અચક્ષુદર્શનમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯૩૦) ૩૧ (કુલ-૯) ઉદયસ્થાન ઘટે છે અને ૭૭૯૧ ભાંગામાંથી કેવલીના૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા અચક્ષુદર્શન માર્ગણામાં ઘટે છે. ૩૩૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ અવધિજ્ઞાનની જેમ... અવધિદર્શનમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા... કેવળજ્ઞાનની જેમ... કેવળદર્શનમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા. કૃષ્ણલેશ્યામાર્ગણાઃ પૂર્વમતિપત્નની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ૧ થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં કેવલીના-૮ ઉદયભાંગા ઘટતા નથી. એટલે કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા કૃષ્ણલેશ્યામાર્ગણામાં ઘટે છે. પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેમાં આહારકમનુષ્યના-૭ ભાંગા, વૈમનુષ્યના ઉદ્યોતવાળા-૩ ભાંગા અને કેવલીના-૮ ભાંગા ઘટતા નથી. એટલે કુલ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા કૃષ્ણલેશ્યામાર્ગણામાં ઘટે છે. એ જ રીતે, નીલલેશ્યામાર્ગણામાં અને કાપોતલેશ્યામાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગા સમજવા. તેજલેશ્યામાર્ગણા - દેવમાંથી આવેલા બાદરપર્યાપ્તપ્રત્યેકએકેને શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેજોવેશ્યા હોય છે. બાકીના એકેડને તેજોલેશ્યા હોતી નથી. વિકલેઇને, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યને અને નારકને તેજોલેશ્યા હોતી નથી. કેવલીભગવંતને શુક્લલેશ્યા જ હોય છે. તેજોવેશ્યા હોતી નથી. તેથી તેજોલેશ્યામાર્ગણામાં. એકેતુને ૨૧/ર૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સાવતિ પંચે)ને ૨૧/ર૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. વૈવતિને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. ૩૩૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ વૈમનુ૦-આમને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સાતમનુષ્યને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. : તેજોલેશ્યામાર્ગણામાં ઉસ્થાન-ઉ૦માંગા : ઉસ્થાન એ૦ |સાતિ|વૈતિ૦| સામ૦ વૈ૦૫૦ આ૦૫૦ દેવ ૨૧+ ૨૪ ૨૫ ૨૬ ૨૭૧ ૨૮ ૨૯ 4-06 ૩૧ કુલ→ ૭૦૨ ૨ ૨૮૮ ૫૭૬ ૧૧૫૨ ૧૭૨૮ ૧૧૫૨ ૪૦+૪૯૦૪ ८ ८ ૨૮૮ ૧૬ ૫૭૬ ૧૬ ૫૭૬ ८ ૧૧૫૨ ૫૬|+૨૬૦૦ ८ ८ ૯ ૯ ૧ +૩૫ ૧ ૧ ૨ ૨ ૧ 6+ ८ ८ ८ ૧૬ ૧૬ ૮ કુલ ૨૬ ૨ ૨૫ ૫૭૬ ૨૫ ૧૧૯૫ ૧૭૭૧ ૨૮૯૮ ૧૧૫૨ 06368=[25+ પદ્મલેશ્યામાર્ગણા: પદ્મલેશ્યા એકે-વિકલેજ, અપ તિર્યંચ-મનુષ્ય, નારક અને કેવલીભગવંતને હોતી નથી. તેથી પદ્મલેશ્યામાર્ગણામાં એકેના-૪૨, વિકલેના-૬૬, અપતિના-૨, લબ્ધિ-અ૫૦-૫૦ના-૨, નારકના-૫ અને કેવલીભગવંતના-૮ (કુલ-૧૨૫) ભાંગા ઘટતા નથી. એટલે કુલ ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૫ ભાંગા બાદ કરવાથી ૭૬૬૬ ઉદયભાંગા (૭૦) તેજોલેશ્યા બાદરપર્યાપ્તપ્રત્યેક એકેને જ હોય છે. બાકીના એકેજ હોતી નથી. તેથી ૨૧ના ઉદયના-૫ ભાંગામાંથી પ્રથમના બે ભાંગા અને ૨૪ના ઉદયના ૧૧ ભાંગામાંથી પ્રથમના બે ભાંગા (કુલ-૪ ભાંગા) જ ઘટે છે. ૩૩૮ Page #55 -------------------------------------------------------------------------- ________________ પદ્મલેશ્યામાર્ગણામાં ઘટે છે. અથવા તેજોલેશ્યાના ૭૬૭૦ ઉદયભાંગામાંથી એકેના-૪ ભાંગા બાદ કરવાથી ૭૬૬૬ ઉદયભાંગા પદ્મલેશ્યામાર્ગણામાં ઘટે છે. શુક્લલેશ્યામાર્ગણાઃ શુક્લલેશ્યા એકે-વિકલે, લબ્ધિ-અપર્યાપ્તતિ-મનુ, નારક અને અયોગીકેવલીને હોતી નથી. તેથી શુક્લલેશ્યામાર્ગણામાં એકેના૪૨, વિકલે૦ના-૬૬, અપર્યાપ્ત-તિ૦-મનુ૦ના-૪, નારકના-૫, અયોગીકેવલીભગવંતના-૨ (કુલ-૧૧૯) ભાંગા ઘટતા નથી. એટલે કુલ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૧૯ ઉદયભાંગા બાદ કરવાથી ૭૬૭૨ ઉદયભાંગા શુક્લલેશ્યામાર્ગણામાં ઘટે છે. ભવ્યમાર્ગણાઃ ભવ્યમાર્ગણામાં-૧૨ ઉદયસ્થાન અને ૭૭૯૧ ઉદયભાંગા ઘટે છે. અભવ્યમાર્ગણાઃ અભવ્યને ૧લું જ ગુણઠાણુ હોય છે. તેથી આહા મનુષ્યના-૭, વૈમનુના ઉદ્યોતવાળા-૩ અને કેવલીભગવંતના-૮ (કુલ-૧૮) ભાંગા ઘટતા નથી એટલે કુલ ૭૭૯૧ ભાંગામાંથી ૧૮ ભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા અભવ્યમાર્ગણામાં ઘટે છે. ઉપશમસમ્યક્ત્વમાર્ગણાઃ * સર્વપર્યાપ્તિ એ પર્યાપ્તો સંજ્ઞીપંચેન્દ્રિય જ ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ જીવ ઉપશમસમ્યક્ત્વ લઈને પરભવમાં જતો નથી અને ઉપશમસમ્યક્ત્વનો કાળ માત્ર અંતમુહૂર્ત જ હોવાથી, તે વખતે જીવ વૈક્રિયલબ્ધિ કે આહારકલબ્ધિને ફોરવી શકતો નથી. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં... સાતિર્યંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. સામનુષ્યને ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. ૩૩૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ દેવ-નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે. એટલે ૧લા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ૨૯/૩૦/૩૧ (કુલ-૩) ઉદયસ્થાન ઘટે છે. ૧લા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં... સાવતિર્યંચને- ૩૦ના ઉદયના ૧૧૫ર ભાંગા, ૩૧ના ઉદયના ૧૧પર ભાંગા, સાઇમનુષ્યને- ૩૦ના ઉદયના ..૧૧પર ભાંગા, દેવને..... ૨૯ના ઉદયના ........... ૮ ભાંગા, નારકને ર૯ના ઉદયનો . ૧ ભાંગો, કુલ - ૩૪૬૫ ભાંગા થાય છે. * દેવને ઉત્તરવૈ૦શરીર વધુમાં વધુ ૧૫ દિવસ રહે છે અને ઉત્તરવૈક્રિયશરીરી દેવ પરમાત્માના કલ્યાણકાદિ શુભ પ્રસંગે જાય છે. તે વખતે ઉ૦વૈ૦શરીરીદેવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. એ મતાનુસારે ઉત્તરવૈક્રિયશરીરીદેવને ૩૦ના ઉદયના-૮ ભાંગા વધુ થાય છે. એટલે બીજા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં પૂર્વેના-૩૪૬૫ + ૮ = ૩૪૭૩ ઉદયભાંગા થાય છે. * કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યકત્વ સહિત દેવમાં ઉત્પન્ન થાય છે. એ મતાનુસારે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં દેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૫/૨૭/૨૮ના ઉદયના ક્રમશ: ૮ + ૮ + ૮ + ૮૧ = ૩૨ ઉદયભાંગા વધુ થાય છે. એટલે ૩જા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં, પૂર્વેના ૩૪૬૫ + ૩૨ = ૩૪૯૭ ઉદયભાંગા થાય છે. * દેવને ઉત્તરવૈક્રિયશરીર વધુમાં વધુ ૧૫ દિવસ સુધી રહે છે (૭૧) દેવને મૂળશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. એટલે મૂળચૈ શરીરી દેવને ૨૮ના ઉદયના ઉદ્યોતવાળા-૮ ભાંગા ઘટતા નથી. ૩૪૦ Page #57 -------------------------------------------------------------------------- ________________ અને તિર્યંચ-મનુષ્યને ઉત્તરવૈક્રિયશરીર વધુમાં વધુ ૪ મુહૂર્ત સુધી રહે છે. એટલે દેવ અને તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈક્રિયશરીર બનાવ્યા પછી ઉપશમસમ્યક્ત્વ પામી શકે છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં... ઉદયના ૮ ભાંગા, ઉદયના ૮ ભાંગા, (સ્વરવાળા) ઉદયના ૮ ભાંગા, ઉત્તરવૈશરીરી દેવને ૩૦ના ઉત્તરવૈશ૨ી૨ી તિર્યંચને ૨૯ના ૩૦ના ઉત્તરવૈશ૨ી૨ી મનુષ્યને ૨૯ના ઉદયના ૮ ભાંગા, કુલ ૩૨ ભાંગા વધુ થાય છે. એટલે ૪થા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં પૂર્વેના ૩૪૬૫ + ૩૨ = ૩૪૯૭ ઉદયભાંગા થાય છે. * સપ્તતિકાચૂર્ણિના મતે કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યક્ત્વ સહિત અનુત્તરદેવમાં ઉત્પન્ન થાય છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં અનુત્તરદેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૨૫/૨૭/૨૮ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા જ થાય છે. કારણ કે અનુત્તરદેવને દુર્ભાગ, અનાદેય, અયશનો ઉદય ભવસ્વભાવે જ હોતો નથી. બધી શુભ જ પ્રકૃતિનો ઉદય હોય છે. તેથી અનુત્તરદેવને અપર્યાપ્તાવસ્થાના દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો ઘટે છે. એટલે પમા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ૩૪૬૫ + ૪ = ૩૪૬૯ ઉદયભાંગા ઘટે છે. * કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને અનુત્તરદેવ થાય છે. અને દેવ-તિર્યંચ-મનુષ્ય ઉત્તરવૈશરીર બનાવ્યા પછી ઉપશમસમ્યક્ત્વ પામે છે. એ મતાનુસારે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં (૭૨) ઉત્તરવૈશરીર બનાવ્યા પછી મનુષ્યો ઉપશમસમ્યક્ત્વ પામે છે ત્યારે તેને ૨૯નું જ ઉદયસ્થાન હોય છે. ૩૦નું ઉદયસ્થાન હોતું નથી. કારણ કે ૩૦નું ઉદયસ્થાન વૈશરીરી સંયમીમનુષ્યને જ હોય છે. ૩૪૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ પમા મતના ૩૪૬૯ ભાંગામાં ઉત્તરવૈ૦શરીરી દેવ-તિર્યંચ-મનુષ્યના૩૨ ભાંગા ઉમેરવા. એટલે ૬ઠ્ઠા મતે ઉપશમસમ્યકત્વમાગણામાં ૩૪૬૯ + ૩૨ = ૩૫૦૧ ઉદયભાંગા થાય છે. કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. અને દેવ-તિર્યંચ-મનુષ્યો ઉત્તરવૈક્રિયશરીર કર્યા પછી ઉપશમસમ્યકત્વ પામે છે. એ મતાનુસારે ઉપશમસમ્યકત્વ માર્ગણામાં ૩જા મતના ૩૪૯૭ ભાંગામાં ઉત્તરવૈ૦શરીરી દેવ-તિર્યંચમનુષ્યના-૩૨ ભાંગા ઉમેરવા. એટલે ૭મા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ૩૪૯૭ + ૩૨ = ૩૫૨૯ ઉદયભાંગા થાય છે. ચોથા કર્મગ્રંથની ગાથા નં. ૨૬માં કહ્યું છે કે, ઉપશમસમ્યકત્વ માર્ગણામાં આહારકદ્ધિક વિનાના-૧૩ યોગ ઘટે છે. એટલે ઉપશમસમ્યક્ત્વ માર્ગણામાં ઔમિશ્ર, વૈમિશ્ર અને કાર્મણકાયયોગનો નિષેધ નથી કર્યો. તેથી દેવ અને તિર્યંચ-મનુષ્યો ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી ઉત્તરવૈ૦શરીર બનાવતા હોય, તો ઉપશમસમ્યકત્વી દેવને ઉત્તરવૈ૦શરીર બનાવતી વખતે રપ/૨૭૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ ઉદયભાંગા ઘટે છે અને કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યકત્વ સહિત અનુત્તરદેવમાં ઉત્પન્ન થાય, તો ૨૧ના ઉદયનો-૧ ભાંગો ઘટે છે. એટલે દેવના-પ૬ + ૧ = ૫૭ ઉદયભાંગા ઘટે છે. પ્રથમ ઉપશમસમ્યકત્વની સાથે સંયમને પ્રાપ્ત કરનારો મનુષ્ય વૈશ૦ બનાવે, તો તેને વૈ૦મ0ના-૩૫ ઉદયભાંગા ઘટી શકે. અને ઉપશમસમ્યકત્વી તિર્યંચ વૈશરીર બનાવે, તો તેને વૈવેતિના-પ૬ ભાંગા ઘટી શકે. કુલ- ૩૬૦૫ ભાંગા ઘટી શકે. A અમૃતલાલ પરસોત્તમદાસના વિવેચનવાળા છઠ્ઠા કર્મગ્રંથના પુસ્તકમાં ઉસમાર્ગણામાં ૩૬૦૫ ઉદયભાંગા કહ્યાં છે (પેજ નં. ૧૬૫) ૩૪ર Page #59 -------------------------------------------------------------------------- ________________ : ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉ૦ભાંગા : ઉસ્થાન સાતિ૦ વૈતિ સામ૦ | વૈ૦૫૦ દેવ નારક કુલ ૨૧+ ૨૫ ૨૭ ૨૮ ૨૯ ८ ८ ૧૬ ૧૬ ૮ ૧૧૫૨ ८ ८ ૯ ૯ ૧ ...... ૧ ८ ८ ૧૬ ૧૬ ... ૩૦+ ૧૧૫૨ ૩૧+ ૧૧૫૨ |કુલ→ ૨૩૦૪ +૫૬|+૧૧૫૨ +૩૫ +૫૭ +૧|=૩૬૦૫ ૮ ૩૪૩ ૧ ૮મા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ૩૬૦૫ ઉદયભાંગા ઘટે છે. ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણાઃ ૧ ૨૪ ૨૪ ૪૧ ૪૨ ૨૩૨૧ ૧૧૫૨ દેવ-નારક-મનુષ્ય અને યુગલિકતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિકસમ્યક્ત્વ હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વી મનુષ્ય અને યુગલિકતિર્યંચને પ્રથમસંઘયણ જ હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વી દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વી નારકને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વીમનુષ્યને ૨૧ના ઉદયના ૮ ભાંગા, ૪૮) ૨૬ના ઉદયના ૪૮ ભાંગા, (૮ × ૬ સંસ્થાન ૨૮ના ઉદયના ૯૬ ભાંગા, (૪૮ × ૨ વિહા૦ = ૯૬) ૨૯ના ઉદયના ... ૯૬ ભાંગા, ૩૦ના ઉદયના-૧૯૨ ભાંગા, (૯૬ × ૨ સ્વર = ૧૯૨) = Page #60 -------------------------------------------------------------------------- ________________ વૈ૦મ0ના - ૩૫ ભાંગા, આ૦મના - ૭ ભાંગા, કેવલીભગવંતના - ૮ ભાંગા, મનુષ્યના કુલ - ૪૯૦ ભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચને ૧લું સંસ્થાન, શુભવિહા૦ અને સુસ્વરનો જ ઉદય હોય છે. એટલે દેવની જેમ ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં... દેવના . ૬૪ ભાંગા, નારકના.................૫ ભાંગા, મનુષ્યના...........૪૯૦ ભાંગા, યુગલિકતિર્યંચના-૬૪ ભાંગા, કુલ - ૬૨૩ ઉદયભાંગા થાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણાઃ સિદ્ધાંતના મતે ક્ષયોપશમસમ્યકત્વી સંજ્ઞી તિર્યંચમાં, મનુષ્યમાં, દેવમાં અને ૧ થી ૬ નરકમાં જઈ શકે છે. એટલે ક્ષયોપશમ સમ્યકત્વ ચારે ગતિના સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં પણ હોય છે. એકે૦-વિકલ૦, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય અને કેવલીભગવંતને ક્ષયોપશમસમ્યકત્વ હોતું નથી. એટલે ક્ષયોપશમસમ્યકત્વ માર્ગણામાં એકે૦ના-૪૨, વિકલેવના-૬૬, લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચના૨, લબ્ધિ-અ૫૦મનુષ્યના-૨ અને કેવલીભગવંતના-૮ (કુલ-૧૨૦) ભાંગા ઘટતા નથી. તેથી કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૦ ઉદયભાંગા બાદ કરવાથી ૭૬૭૧ ઉદયભાંગા ક્ષયોપશમ સમ્યકત્વમાર્ગણામાં ઘટે છે. (७3) नरतिरश्चामन्यतरोऽविरतसम्यग्दृष्टिः पूर्वबद्धायुः क्षायोपशमिकसम्यक्त्वेन गृहीतेन प्रज्ञप्त्याद्यभिप्रायतः षष्ठनरकपृथिव्यामिति नारकत्वेनोत्पद्यते । (મલયગિરિસૂરિકૃત પંચસંગ્રહની ટીકા દ્વાર-૨ ગાથા નં. ૩૧) ૩૪૪ Page #61 -------------------------------------------------------------------------- ________________ કર્મગ્રંથના મતે ક્ષયોપશમસમ્યકત્વી તિર્યંચ-મનુષ્યો માનકદેવમાં જ ઉત્પન્ન થાય છે અને દેવ-નારક સંખ્યાતવર્ષના આયુવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. મોહનીયની-૨૨ની સત્તાવાળો ક્ષયોપશમસમ્યકત્વી મનુષ્ય યુગલિકતિર્યંચ-મનુષ્યમાં અને દેવ-નરકમાં ઉત્પન્ન થાય છે. એટલે યુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ ઉસ્થાન સુધી ૨૨ની સત્તા (ક્ષયોપશમસમ્યત્વ) હોય છે. ત્યાર પછી પર્યાપ્તાવસ્થામાં ક્ષાયિકસમ્યકત્વ પામે છે અને નારકને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૫/૨ ૨૮ ઉસ્થાન સુધી ૨૨ની સત્તા (ક્ષયોપશમસમ્યકત્વ) હોય છે. ત્યાર પછી પર્યાપ્તાવસ્થામાં ક્ષાયિકસમ્યકત્વ પામે છે. એટલે યુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ક્ષયોપશમસમ્યકત્વ હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. સાવતિને પર્યાપ્તાવસ્થામાં જ ક્ષયોપશમસમ્યકત્વ હોય છે. અપર્યાપ્તાવસ્થામાં ક્ષયોપશમસમ્યકત્વ હોતું નથી. તેથી ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં અપર્યાપ્તાવસ્થામાં યુગલિકતિર્યંચને ૨૧ના ઉદયના ...........૮ ભાંગા, ૨૬ના ઉદયના ...૮ ભાંગા, ૨૮ના ઉદયના .........૮ ભાંગા, ૨૯ના ઉદયના ... ૧૬ ભાગા, ૨૯ + ઉદ્યોત = ૩૦ના ઉદયના. ...૮ ભાંગા, પર્યાપ્તાવસ્થામાં અયુવતિર્યંચને ૩૦ના ઉદયના ૧૧પર ભાંગા, ૩૧ના ઉદયના ૧૧પર ભાંગા, વૈવતિયચના કુલ ....પ૬ ભાંગા, તિર્યંચના કુલ – ૨૪૦૮ ભાંગા થાય છે. સાવતિર્યંચના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં યુવતિર્યંચના પર્યાપ્તાવસ્થાના ૩૦/૩૧ના ઉદયના ૧૬ ભાંગા આવી જવાથી જુદા ગણ્યા નથી. ૩૪૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ સાતમનુષ્યના ૨૬૦૦ (અપર્યાપ્તાના-૨ વિના) વૈજમના . .............. ૩૫ ભાંગા, .૭ ભાંગા, મનુષ્યના કુલ ૨૬૪૨ ભાંગા થાય છે. આમના .... ક્ષસ૦માર્ગણામાં તિર્યંચના કુલ....૨૪૦૮ ભાંગા, મનુષ્યના કુલ ... ૨૬૪૨ ભાંગા, ૬૪ ભાંગા, દેવના કુલ નારકના કુલ ......... ૫ ભાંગા, ............ કુલ ૫૧૧૯ ઉદયભાંગા થાય છે. મિથ્યાત્વગુણઠાણાની જેમ મિથ્યાત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. સાસ્વાદન ગુણઠાણાની જેમસાસ્વાદનમાર્ગણામાંઉસ્થાન-ઉભાંગાસમજવા. મિશ્રગુણઠાણાની જેમ મિશ્રસમ્યક્ત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ સંશીમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. જો કેવલીભગવંતને સંશી ન માનવામાં આવે, તો ૭૬૮૩માંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૬૭૫ ઉદયભાંગા સંજ્ઞીમાર્ગણામાં ઘટે છે. અસંશીમાર્ગણાઃ સિદ્ધાંતના મતે અસંજ્ઞીને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય હોય છે. એટલે સિદ્ધાંતના મતે... અસંશીમાર્ગણામાં.. એકેના ૪૨ ભાંગા, ૬૬ ભાંગા, વિકલેના બેઈન્દ્રિયની જેમ તિપંચેતના..... ૨૨ ભાંગા, લબ્ધિ-અપર્યામનુના ૨ ભાંગા કુલ ૧૩૨ ભાંગા ઘટે છે. કેટલાક આચાર્યભગવંતો લબ્ધિપર્યાપ્ત અસંશીને ૬ સંઘયણ, ૬ સંસ્થાન, શુભ-અશુભ વિહારુ, સુભગ-દુર્ભગ, સુસ્વર-દુઃસ્વર, આદેય ૩૪૬ Page #63 -------------------------------------------------------------------------- ________________ અનાદેયનો ઉદય માને છે. એ મતાનુસારે.... અસંશીમાર્ગણામાં... એકે૦ના.... .......૪૨ ભાંગા, વિકલ૦ના . .............૬૬ ભાંગા, તિ૦પંચ૦ના ....૪૯૦૬ ભાંગા, લબ્ધિ-અપર્યાડમનુ0ના.............. ૨ ભાંગા કુલ - ૨૦૧૬ ભાંગા ઘટે છે. આહારીમાર્ગણા - વિગ્રહગતિમાં જીવ અણાહારી હોય છે. કેવલીભગવંત કેવલી સમુદઘાતમાં ૩/૪/૫ સમયે અણાહારી હોય છે અને અયોગીકેવલી ભગવંતો અણાહારી હોય છે. એટલે આહારીમાર્ગણામાં ૨૧ના ઉદયના એકે૦ના-૫, વિકલેન્ડના-૯, સારુતિપંચ૦ના-૯, સાઇમનુ0ના-૯, દેવના૮ અને નારકનો-૧, સાવકેવલીને ૨૦ના ઉદયનો-૧, તીર્થકરકેવલીને ૨૧ના ઉદયનો-૧, અયોગીકેવલીના-૨ ભાંગા (કુલ-૪૫) ભાંગા ઘટતા નથી. એટલે કુલ-૭૭૯૧ ભાંગામાંથી ૪૫ ભાંગા બાદ કરવાથી ૭૭૪૬ ભાંગા આહારીમાર્ગણામાં ઘટે છે. : આહારીમાર્ગણામાં ઉચ્ચસ્થાન-ઉoભાંગા : ઉસ્થાન એ બે-તે ચ૦ સાતિo વૈ૦ સામ0 વૈ૦ આo| કેદેવના તિo |મ0 મ0 મo. ૨૪૦ ૨૫ ] ૨૬ ] ૧ ૧૩ ૩ ૩ ૩ ૨૮૯| | ૨૮૯ • ૬OOી ૨૭ ૧ ૧T ૩૩ 1 1 1 1 1 1 1 | ૨૮૨ ૨] ૫૭૬] ૧૬] ૫૭૬| | ૨ | |૧૬ | ૧| ૧૨૦૨ ૨૯ ૪| ૪ ૪|૧૧૫ર ૧૬ ૫૭૬ ૯) ૧૧૬ ૧ ૧૭૮૫ ૩૦૦ ૬૬૧૭૨૮| ૮|૧૧૫ર | | ૧ ૮ ૨૯૧૭ ૩૧ - ૪ ૪ [૧૧૫૨ ૧૧૬૫ કુલ- ૩૭૧૯૧૯ ૧૯૪૮૯૭ ૫૬ ૨૫૯૩ ૩૫ ૭, ૪૫૬ ૪ ૭૭૪૬ ળ | ૩૪૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ અણાહારીમાર્ગણા:અણાહારીમાર્ગણામાં ૨૧ના ઉદયના એકે૦ના - ૫ વિકલેવના - ૯ સાતિપંચના - ૯ સામનુ૦ના - ૯ દેવના - ૮ નારકનો - ૧ સાવકેવલીને ૨૦ના ઉદયનો - ૧ તકેવલીને ૨૧ના ઉદયનો - ૧ સાઅયોગીકેવલીને ૮ના ઉદયનો - ૧ તીર્થકરઅયોગીવલીને ૯ના ઉદયનો - ૧ કુલ - ૪૫ ભાંગા ઘટે છે. નામકર્મના સત્તાસ્થાનોतिदुनउई गुणनउई, अडशी छलसी असीइ गुणसीइ । अट्ठ य छप्पन्नत्तरि, नव अट्ठ य नामसंताणि ॥ ३१ ॥ ગાથાર્થ - ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૮, ૭૬, ૭૫, ૯ અને ૮ (કુલ-૧૨) નામકર્મના સત્તાસ્થાનો છે. વિવેચન - (૧) જે જીવે જિનનામકર્મ અને આહારકદ્ધિક બાંધેલુ હોય, તેને સત્તામાં ૯૩ પ્રકૃતિ હોય છે. (૨) જે જીવે જિનનામ બાંધેલુ ન હોય, પણ આહારદ્ધિક બાંધેલુ હોય, તેને જિનનામ વિના ૯૨ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૩) જે જીવે જિનનામ બાંધેલુ હોય, પણ આહારદ્ધિક બાંધેલુ ન હોય, તેને આહારકચતુષ્ક વિના ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. (૪) જે જીવે જિનનામ બાંધેલુ ન હોય અને આહારકદ્ધિક પણ બાંધેલું ન હોય, તેને જિનનામ અને આહારકચતુષ્ક વિના ૮૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ ૯૩/૯૨/૮૯૮૮ સત્તાસ્થાનને પ્રથમસત્તાચતુષ્ક કહે છે. ૩૪૮ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૮૮ની સત્તાવાળો જીવ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં જાય છે ત્યારે વૈક્રિયાષ્ટકની ઉદ્ગલના શરૂ કરે છે. તેમાંથી દેવદ્ધિક અથવા ૪નરકદ્ધિકની સંપૂર્ણ ઉદ્ગલના (સત્તામાંથી નાશ) થાય છે ત્યારે તેને સત્તામાં ૮૬ પ્રકૃતિ રહે છે. નામકર્મની-૮૬ પ્રકૃતિની સત્તાવાળા પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો દેવદ્વિક અથવા નરકદ્ધિકની સાથે વૈક્રિયચતુષ્કની સંપૂર્ણ ઉદ્ગલના કરે છે ત્યારે તેને ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે. સપ્તતિકાભાષ્યાદિમાં કહ્યું છે કે, ૮૮ની સત્તાવાળો જીવ પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં જાય છે ત્યારે વૈક્રિયાષ્ટકની ઉદ્દલના શરૂ કરે છે. તેમાંથી સૌથી પ્રથમ દેવદ્વિકની સંપૂર્ણ ઉદ્ભલના કરે છે ત્યારે ૮૬ની સત્તાવાળો થાય છે અને ૮૬ની સત્તાવાળો જીવ નરકદ્વિકની સાથે વૈક્રિયચતુષ્પની સંપૂર્ણ ઉદ્ભલના કરે છે ત્યારે ૮૦ની સત્તાવાળો થાય છે. ૮૦ની સત્તાવાળો પૃથ્વી-અપ્-વનસ્પતિકાય તેઉ–વાઉમાં જાય છે ત્યારે મનુષ્યદ્ધિકને સંપૂર્ણ ઉવેલીને ૭૮ની સત્તાવાળો થાય છે અથવા ૮૮ની સત્તાવાળો જીવ તેઉ-વાઉમાં જાય છે ત્યારે વૈક્રિયાષ્ટકને સંપૂર્ણ ઉવેલીને ૮૦ની સત્તાવાળો થયા પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે મનુષ્યદ્વિકની સંપૂર્ણ ઉદ્ગલના કરીને ૭૮ની સત્તાવાળો થાય છે. એ ૮૬/૮૦/૭૮ સત્તાસ્થાનને અધ્રુવસત્તાત્રિક કહે છે. ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે ૯૩ની સત્તાવાળા જીવને સ્થાવરાદિ૧૩નો ક્ષય થવાથી ૮૦ પ્રકૃતિ સત્તામાં રહે છે. ૯૨ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩નો ક્ષય થવાથી ૭૯ પ્રકૃતિ સત્તામાં રહે છે. ૮૯ પ્રકૃતિની સત્તાવાળા જીવને સ્થાવરાદિ-૧૩ પ્રકૃતિનો ક્ષય થવાથી ૭૬ પ્રકૃતિ સત્તામાં રહે છે અને ૮૮ પ્રકૃતિની સત્તાવાળાને સ્થાવરાદિ-૧૩ (७४) ततो नरकगतिनरकानुपूव्यरथवा देवगतिदेवानुपूर्व्योरुद्वलितयोः षडशीति: (૬ઠ્ઠા કર્મગ્રંથની પૂ. મલયગિરિસૂરિમહારાજાકૃતટીકા) (૭૫) છાસીફ ઞસર્ફ સુવુત્તિ નોવિયછો ગીફ્ । (સપ્તતિકાભાષ્ય ગાથા નં. ૧૫૩) તો તેવાફ-રેવાપાડાળુપુથ્વી કન્વતિપ્ છાતી મવદ્ (સિત્તરિચૂર્ણિ) ૩૪૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્થાન પ્રકૃતિનો ક્ષય થવાથી ૭૫ પ્રકૃતિ સત્તામાં રહે છે. એ ૮૦/૭૯૭૬/ ૭પ સત્તાસ્થાનને દ્વિતીયસત્તાચતુષ્ક કહે છે. ૮૦ની સત્તાવાળા તીર્થંકરકેવલીભગવંતને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમયે અનુદયવર્તી ૭૧ પ્રકૃતિની સત્તાનો નાશ થવાથી ૧૪મા ગુણઠાણાના ચરમસમયે ૯ પ્રકૃતિ સત્તામાં હોય છે અને ૭૯ની સત્તાવાળા સામાન્ય કેવલીભગવંતને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમયે અનુદયવર્તી ૭૧ પ્રકૃતિની સત્તાનો નાશ થવાથી ૧૪મા ગુણઠાણાના ચરમસમયે ૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. એ રીતે, નામકર્મના ૯૩/૯૨/૯૮૮/૮૬/૮૦૬/૭૯૭૮/૭૬/ ૭૫/૯/૮ (કુલ-૧૨) સત્તાસ્થાન હોય છે. ક્યુ સત્તાસ્થાન કયા ગુણઠાણે હોય ? પ્રકૃતિ ગુણઠાણે હોય? સર્વે ઉપશમકને ૪ થી ૧૧ ક્ષપકને ૪ થી ૯ માનો ૧લો ભાગ જિનનામ વિના સર્વે ૧ થી ૧૧ આહા૦ ૪ વિના સર્વે ૧લે ૪ થી ૧૧ જિન, આહા૦૪ વિના સર્વે ૧ થી ૧૧ | જિન + આહા૦૪+ દેવદ્ધિક કે નરકદ્ધિક વિના ૧લે | જિન + આહાઇ ૪+ વૈક્રિયાષ્ટક = ૧૩ વિના - સ્થાવરાદિ-૧૩ વિના થી ૧૪માના દ્વિચરમસમય ૭૯ | ૯૩માંથી જિન + સ્થાવરાદિ-૧૩ = ૧૪ વિના જિનઆ૦ ૪વૈ૦ ૮+મનુદ્ધિક=૧૫ વિના ૯૩માંથી આહા૦૪સ્થાવરાદિ-૧૩=૧૭ વિના ભાગથી ૧૪માના દ્વિચરમસમય ૭૫ જિન+આ૦૪+સ્થાવરાદિ-૧૩=૧૮ વિના ૮ | મનુષ્યગતિ, પંચે), ત્રસત્રિક, સુo, આદેહિક ૧૪માના ચરમસમયે ૮ + જિનનામ = ૯ (૭૬) નામકર્મમાં ૮૦નું સત્તાસ્થાન-૨ પ્રકારે છે પણ સંખ્યાની દૃષ્ટિએ તે બન્ને સમાન હોવાથી એક જ ગણાય છે. ૯૨ ૮૯ ૮૮ ૮૦. ૧લે ૮૦ le ७८ Page #67 -------------------------------------------------------------------------- ________________ જીવભેદમાં નામકર્મના સત્તાસ્થાનઃ * અપર્યાપ્ત સૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૧૩ જીવભેદમાં ૯૨૨૮૮/૮૬/ ૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન ઘટે છે. બાકીના ૯૩/૮૯/૮૦/૭૯/૦૬/ ૭૫/૮/૯ સત્તાસ્થાન ઘટતા નથી. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચમાં કે લબ્ધિ-અપર્યાપ્તામાં જતો નથી. તેથી ૧૩ જીવભેદમાં ૯૩/૮૯ નું સત્તાસ્થાન ઘટતું નથી અને તે જીવો ક્ષપકશ્રેણી માંડી શકતા ન હોવાથી ૮૦/૭૯/૦૬/૭૫ અને અયોગીકેવલીના-૮/૯ સત્તાસ્થાન ઘટતા નથી. * સંશીપર્યાપ્તાને ૯૩૯૨૨૮૯|૮૮/૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન ઘટે છે. ૮/૯ (કુલ-૨) સત્તાસ્થાન ઘટતા નથી. કારણ કે કેવલીભગવંત નો સંજ્ઞી-નો અસંશી કહેવાય છે. તેથી પર્યાપ્ત સંજ્ઞી જીવભેદમાં કેવલીનો સમાવેશ કર્યો નથી. એટલે પર્યાપ્તસંજ્ઞીમાં ૮/૯નું સત્તાસ્થાન કહ્યું નથી. ૭૮૧૪ ગુણઠાણામાં સત્તાસ્થાનઃ * મિથ્યાત્વગુણઠાણે-૯૨/૮૯|૮૮૦૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન ઘટે છે. બાકીના ૯૩/૭૯/૦૬/૦૫/૮/૯ (કુલ-૬) સત્તાસ્થાન ઘટતા નથી. કારણ કે કોઈપણ જીવ જિનનામ અને આહારકચતુષ્કની સત્તા લઈને મિથ્યાત્વે જતો નથી. તેથી મિથ્યાત્વગુણઠાણે એક જીવને એકીસાથે ૯૩ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. જે જીવે પહેલા નરકાયુષ્ય બાંધેલું હોય, પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને, વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે, તે જીવને મનુષ્યભવનું છેલ્લુ એક અંતર્મુહૂર્ત જેટલુ આયુષ્ય બાકી રહે, ત્યારે મિથ્યાત્વગુણઠાણુ આવી જાય છે. પછી તે જીવ નરકમાં ઉત્પન્ન થઈને (૭૭) સપ્તતિકા ગાથા નં. ૪૧/૪૨. (૭૮) સપ્તતિકા ગાથા નં. ૫૮/૫૯ (૭૯) નોમયસંતે મિો (શતકકર્મગ્રંથ ગાથા નં. ૧૨) ૩૫૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ સર્વ પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારપછી સમ્યકત્વગુણઠાણ આવી જાય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે મનુષ્યને મનુષ્યભવના છેલ્લા અંતર્મુહૂર્તમાં અને નારકને નારકભવના પહેલા અંતર્મુહૂર્તમાં ૮૯ પ્રકૃતિ સત્તામાં હોય છે. ૮૦/૭૯/૭૬/૭પનું દ્વિતીયસત્તાચતુષ્ક ક્ષપકશ્રેણીમાં મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૪મા ગુણઠાણાના ઢિચરમસમય સુધી જ હોય છે અને ૮૯ નું સત્તાસ્થાન ૧૪મા ગુણઠાણાના ચરમસમયે જ હોય છે તેથી મિથ્યાત્વે ન હોય.. * સાસ્વાદન અને મિશ્ન ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન જ હોય છે બાકીના ન હોય. કારણ કે, કોઈપણ જીવ જિનનામની સત્તા લઈને, તથાસ્વભાવે જ બીજા-ત્રીજા ગુણઠાણે જતો નથી. એટલે ૯૩/૮૯ની સત્તા ન હોય અને કોઈપણ જીવ ઉપશમસમ્યકત્વથી પડીને સાસ્વાદને આવતો હોવાથી, તેને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી સાસ્વાદનાદિ ગુણઠાણે ૮૬/૮૦/૭૮નું અધુવસત્તાત્રિક હોતું નથી અને ક્ષપકશ્રેણીના૮૦/૭૯/૭૬/૭૫ અને અયોગીના-૮/૯ (કુલ-૬) સત્તાસ્થાન હોતા નથી. * ૪ થી ૮ ગુણઠાણા સુધી ૯૩/૯૨/૮૯/૮૮નું પ્રથમ સત્તાચતુષ્ક હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય. કારણ કે ૮૬/૮૦/ ૭૮નું અધ્રુવસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને ૮૦/૭૯૭૬/ ૭૫.. દ્વિતીયસત્તાચતુષ્ક ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણાના બીજા ભાગથી જ હોય છે. ૯૮નું સત્તાસ્થાન અયોગીને ચરમસમયે જ હોય છે તેથી ૪ થી ૮ ગુણઠાણે ૮ સત્તાસ્થાન ન હોય. * ૯ થી ૧૧ ગુણઠાણા સુધી ઉપશમશ્રેણીમાં ૯૩/૯૨/૮૯) ૮૮ નું પ્રથમ સત્તાચતુષ્ક હોય છે તથા ૯મા ગુણઠાણાના ૧લા ભાગ સુધી ક્ષપકશ્રેણીમાં ૯૩/૯૨/૮૯/૮૮ નું પ્રથમસત્તાચતુષ્ક હોય છે અને ૯મા ગુણઠાણાના બીજા ભાગથી ૧૪મા ગુણઠાણાના વિચરમસમય સુધી ૮૦/૭૯૭૬/૭પનું દ્વિતીયસત્તાચતુષ્ક હોય છે. + ૧૪મા ગુણઠાણાના છેલ્લાસમયે ૮૯નું સત્તાસ્થાન હોય છે. ૩૫૨ Page #69 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્થાન ૯૨૮૮ ક .૧૦માં ગુણ૦. ૮/૯ : ગુણઠાણામાં સત્તાસ્થાન : ગુણસ્થાનક મિથ્યાત્વગુણઠાણે ૯૨/૮૯૮૮૮૦૮૬/૭૮ સાસ્વાદનગુણઠાણે ૯૨.૮૮ મિશ્રગુણઠાણે ૪ થી ૮ ગુણઠાણે ૯૩/૯૨/૮૯/૮૮ ઉપશમ શ્રેણીમાં ૯૩/૯૨/૮૯૮૮ ૯ થી ૧૧ ગુણઠાણે મા ગુણ૦ ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૭૬/૭૫ ૮ ૮૦/૦૯/૭૬/૭૫ શ્રેણી ૧૨મા ગુણo ૮૦/૦૯/૭૬/૭૫ સિયોગી ગુણઠાણે ૮૦/૭૯/૭૬/૭૫ ૧૪મે દ્વિચરમસમય સુધી ૮૦/૭૯૭૬/૭૫ (૧૪માના ચરમસમયે | ૬ર માર્ગણામાં સત્તાસ્થાનઃનરકગતિમાર્ગણામાં સત્તાસ્થાન નરકગતિમાર્ગણામાં ૯૨/૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના-૯ સત્તાસ્થાન હોતા નથી. કારણ કે કોઈપણ મનુષ્ય જિનનામ અને આહા૦૪ની સત્તા લઈને નરકમાં જતો નથી. તેથી એક નારકને એકીસાથે ૯૩ પ્રકૃતિ સત્તામાં હોતી નથી. જે તિર્યંચ-મનુષ્યો નરકમાં ઉત્પન્ન થાય છે તેને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી નારકને ૭૮/૮૦/૮૬નું અધુવસત્તાત્રિક હોતું નથી અને નારકો ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. તેથી ક્ષપકશ્રેણીના૮૦/૦૯/૭૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૯) સત્તાસ્થાન હોતા નથી. તિર્યંચગતિમાર્ગણામાં સત્તાસ્થાનઃતિર્યંચગતિમાર્ગણામાં ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન ૩૫૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ હોય છે. બાકીના ન હોય કારણ કે કોઈપણ જીવ જિનનામની સત્તા લઈને તિર્યંચમાં જતો નથી. તેથી તિર્યંચગતિમાં ૯૩/૮૯નું સત્તાસ્થાન હોતું નથી અને તિર્યંચો ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. તેથી ક્ષપકશ્રેણીના૮૦/૭૯૭૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૮) સત્તાસ્થાન હોતા નથી. તિર્યંચગતિની જેમ... એકેન્દ્રિયમાર્ગણા, બેઈન્દ્રિયમાર્ગણા, તેઈન્દ્રિયમાર્ગણા, ચઉરિન્દ્રિયમાર્ગણા, પૃથ્વીકાયમાર્ગણા, અકાયમાર્ગણા, તેઉકાયમાર્ગણા, વાઉકાયમાર્ગણા, વનસ્પતિકાયમાર્ગણા અને અસંજ્ઞીમાર્ગણામાં ૯૨/ ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. દેવગતિમાર્ગણામાં સત્તાસ્થાનઃ દેવગતિમાર્ગણામાં ૯૩/૯૨/૮૯૮૮. પ્રથમ સત્તાચતુષ્ક હોય છે. બાકીના-૮ સત્તાસ્થાન ન હોય. કારણ કે દેવને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૭૮/૮૦/૮૬.... અધુવસત્તાત્રિક હોતું નથી અને દેવો ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. તેથી ક્ષપકશ્રેણીના-૮૦૦૯/૦૬/૭૫ અને અયોગીકેવલીના ૮૯ (કુલ-૮) સત્તાસ્થાન હોતા નથી. દેવગતિમાર્ગણાની જેમ.... પરિહારવિશુદ્ધિચારિત્રમાર્ગણા, દેશવિરતિમાર્ગણા, ઉપશમસમ્યકત્વમાર્ગણા અને ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં ૯૩/૯૨/ ૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. મનુષ્યગતિમાર્ગણામાં સત્તાસ્થાન મનુષ્યગતિમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૦૬/૮૦/૭૯/૭૬/૦૫/ ૮૯ (કુલ-૧૧) સત્તાસ્થાન હોય છે. મનુષ્યોને મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોય છે તેથી ૭૮નું સત્તાસ્થાન ન હોય. પંચેન્દ્રિયમાર્ગણા, ત્રસકાયમાર્ગણા, ભવ્યમાર્ગણા, સંજ્ઞીમાર્ગણા ૩૫૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ અને અણાહારીમાર્ગણામાં-૧૨ સત્તાસ્થાન હોય છે. કાયયોગમાર્ગણામાં સત્તાસ્થાન કાયયોગમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૯૭૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. અયોગીકેવલીભગવંતને કાયયોગ હોતો નથી. તેથી કાયયોગમાર્ગણામાં અયોગીકેવલીના-૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. કાયયોગમાર્ગણાની જેમ... પુત્રવેદમાર્ગણા, સ્ત્રીવેદમાર્ગણા, ક્રોધમાર્ગણા, માનમાર્ગણા, માયામાર્ગણા, લોભમાર્ગણા, અચક્ષુદર્શનમાર્ગણા અને આહારીમાર્ગણામાં૧૦ સત્તાસ્થાન હોય છે. નપુંસકવેદમાર્ગણામાં ૭૬/૮૯ વિના ૯ સત્તાસ્થાન હોય છે. મનોયોગમાર્ગણામાં સત્તાસ્થાન મનોયોગમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૦૯/૭૫/૭૬ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. બાકીના-૩ સત્તાસ્થાન ન હોય. કારણ કે સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં જ મનોયોગ હોય છે અને મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના કરેલો જીવ તેઉવાઉમાંથી નીકળીને સંજ્ઞીતિર્યંચમાં ઉત્પન્ન થયા પછી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી જ ૭૮ની સત્તા હોય છે. એટલે સંજ્ઞીતિર્યંચને ૭૮ની સત્તા હોય છે ત્યારે મનોયોગ હોતો નથી. તેથી મનોયોગમાર્ગણામાં ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. મનોયોગ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી જ હોય છે. અયોગીકેવલીને મનોયોગ હોતો નથી તેથી મનોયોગમાર્ગણામાં અયોગીના-૮૯ (કુલ૨) સત્તાસ્થાન ઘટતા નથી. મનોયોગમાર્ગણાની જેમ.... વચનયોગમાર્ગણામાં, ચક્ષુદર્શનમાર્ગણામાં અને શુભેશ્યા માર્ગણામાં ૭૮/૮૯ (કુલ-૩) વિના-૯ સત્તાસ્થાન હોય છે. ૩૫૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્થાન મતિજ્ઞાનમાર્ગણામાં-૯૩/૯૨/૮૯૮૮/૮૦/૭૯૭૬/૭૫ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે. ૭૮/૮૬/૮૯ સત્તાસ્થાનો હોતા નથી. કારણ કે અધૂ વસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને મતિજ્ઞાન ૪ થી ૧૨ ગુણઠાણે હોય છે. એટલે મતિજ્ઞાનમાર્ગણામાં ૭૮/૮૦૮૬ સત્તાસ્થાનો હોતા નથી. અને મતિજ્ઞાન અયોગગુણઠાણે હોતું નથી. તેથી ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. મતિજ્ઞાનમાર્ગણાની જેમ. શ્રુતજ્ઞાનમાર્ગણા, અવધિજ્ઞાનમાર્ગણા, મન:પર્યવજ્ઞાનમાર્ગણા, સામાયિકચારિત્રમાર્ગણા, છેદોપસ્થાપનીયમાર્ગણા, સૂમસંપરાયમાર્ગણા અને અવધિદર્શનમાર્ગણામાં-૮ સત્તાસ્થાન હોય છે. કેવળજ્ઞાનમાર્ગણામાં સત્તાસ્થાન કેવળજ્ઞાનમાર્ગણામાં ૮૦/૭૯/૭૬/૭૫/૮૯ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય કારણ કે ૭૮૮૦ ૮૬..અધુવસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને ૯૩/૯૨/૮૯) ૮૮... પ્રથમસત્તાચતુષ્ક ઉપશમકની અપેક્ષાએ ૧૧મા ગુણઠાણા સુધી અને ક્ષપકની અપેક્ષાએ ૯ભાના ૧લા ભાગ સુધી જ હોય છે. એટલે કેવળજ્ઞાનમાર્ગણામાં ૯૩/૯૨/૮૯૮૮૮૬/૮૦/૭૮ સત્તાસ્થાન ન હોય. કેવળજ્ઞાનમાર્ગણાની જેમ કેવળદર્શનમાર્ગણામાં ૬ સત્તાસ્થાન હોય છે. યથાખ્યાતમાર્ગણામાં સત્તાસ્થાન યથાખ્યાનમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૭૬/૭૫/૮/૯ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે ૭૮/૮૦/૮૬...અધુવસત્તાત્રિક ૧લા ગુણઠાણે જ હોય છે અને યથાખ્યાત ૧૧ થી ૧૪ ગુણઠાણે હોય છે. એટલે યથાખ્યાત માર્ગણામાં ૭૮/૮૦૮૬..અધુવસત્તાત્રિક ન હોય... ૩પ૬ Page #73 -------------------------------------------------------------------------- ________________ યથાખ્યાનમાર્ગણાની જેમ ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૧૦ સત્તાસ્થાન હોય છે. ૭૮/૮૦/૮૬.. અધુવસત્તાત્રિક ન હોય.... અવિરતિમાર્ગણામાં સત્તાસ્થાનઃ અવિરતિમાર્ગણામાં ૯૩/૯૨/૮૯/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય કારણ કે અવિરતિમાર્ગણા ૧ થી ૪ ગુણઠાણા સુધી જ હોય છે તેથી તેમાં ક્ષપકશ્રેણીના-૮૦/૭૯ ૭૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૬) સત્તાસ્થાન ન હોય. અવિરતિમાર્ગણાની જેમ કૃષ્ણાદિ-૩ લશ્યામાર્ગણામાં ૭ સત્તાસ્થાન હોય છે. તેજો-પઘલેશ્યામાર્ગણામાં ૯૩૨૮૯૮૮/૦૬/૮૦ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. અભવ્યમાર્ગણામાં સત્તાસ્થાન અભવ્યમાર્ગણામાં ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. અભવ્યને ૧લુ જ ગુણઠાણું હોય છે તેથી જિનનામ અને આહારકદ્ધિકનો બંધ કરી શકતો નથી. એટલે ૯૩/૯૨/૮૯નું સત્તાસ્થાન હોતું નથી. અને ક્ષપકશ્રેણીના-૮૦/૭૯/૭૬/૭૫ અને અયોગીના ૮૯ (કુલ-૯) સત્તાસ્થાન હોતા નથી. મિથ્યાત્વગુણઠાણાની જેમ.... મતિ-અજ્ઞાનમાર્ગણા, શ્રુત-અજ્ઞાનમાર્ગણા અને મિથ્યાત્વમાર્ગણામાં ૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૯૨/૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. સાસ્વાદનગુણઠાણાની જેમ.. સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મિશ્રગુણઠાણાની જેમ.. મિશ્રણમ્યત્વમાર્ગણામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. ૩પ૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો બંધ-ઉદયનો સંવેધઃ૨૩ના બંધ ઉદયસ્થાન-ઉદયભાંગાઃ મિથ્યાર્દષ્ટિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સાતિ પંચે, વૈતિપંચે, સાતમનુષ્ય અને વૈમનુષ્યો અપર્યાપ્તએકે પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિને બાંધે છે. એટલે અપર્યાપ્તએકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૩ના બંધક... એકેને-૨૧/૨૪/૨૫/૨૬/૨૭ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વિકલેને-૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. સાતિપંચે૦ને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. વૈતિ૦૫૦ને-૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. સામનુષ્યને-૨૧/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈમનુષ્યને-૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૪) ઉસ્થાન હોય છે. એટલે ૨૩ના બંધ ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. : ૨૩ના બંધ ઉદયસ્થાન-ઉ૦ભાંગા ઃ ઉસ્થાન એ૦ | બે૦ | તે૦ |ચઉ૦ સાતિ૦ વૈ૦ | સામ૦| વૈ૦ મ ૨૧+ ૫ ૩ ૩ ૩ ૨૪+ ૧૧ ૨૫ ૭ ૨૬ ૧૩ ૨૭ ૨૮ ૨૯ 30-> ૩૧ કુલ→ જી| ૩ ო ર ૨ ૪ ૪ ξ ૪ ૪ | | ૬ ૯ ૩ ૨૮૯ ૩૫૮ ? તિજ ८ ૧ ૯ ૨૮૯ ८ . ८ ८ કુલ ૨ ૫૭૬ ૧૬ ૫૭૬ ૪ ૧૧૫૨ ૧૬ ૫૭૬ Ε ૧૭૨૮ ८ ૧૧૫૨ ૪ ૧૧૫૨ ૪૩ ૧૨૨ +૨૨ ૧૨૨ +૪૯૦૬ ૫૬ +૨૬૦૨| +૩૨=૭૭૦૪ || ? ૩૨ ૬૦૦ ૨૨ ૧૧૮૨ ૧૭૬૪ ૨૯૦૬ ૧૧૬૪ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૩ના બંધે કુલ-૭૭૦૪ ઉદયભાંગા ઘટે છે બાકીના-૮૭ ભાંગા ઘટતા નથી. કારણ કે દેવ-નારકો અપ0એકે પ્રા૦-૨૩નો બંધ કરતા નથી. એટલે દેવના-૬૪ અને નારકના-૫ ઉદયભાંગ ઘટતા નથી. તથા આહારકશરીરી અને વૈશરીર સંયમીમનુષ્ય દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. એકેન્દ્રિયપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી આહા૦ના-૭ અને વૈ૦શરીરીસંયમીના ઉદ્યોતવાળા-૩ ઉદયભાંગા ઘટતા નથી. તથા કેવલીભગવંતને નામકર્મનો બંધ ન હોવાથી કેવલીના-૮ ભાંગા ન ઘટે. એટલે ૨૩ના બંધ કુલ ૬૪ + ૫ + ૭ + ૩ + ૮ = ૮૭. ઉદયભાંગા ઘટતા નથી. એકે પ્રાયોગ્ય-૨૫ના બંધ ઉઠસ્થાન-ઉoભાંગ મિશ્રાદષ્ટિ એકે૦, વિકલેવ, સાતિપંચ૦, વૈવેતિપંચે, સાઇમનુષ્ય, વૈ૦મનુષ્ય અને ભવનપતિથી ઈશાન સુધીના દેવો એકે૦ પ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે એટલે એકે પ્રાયોગ્ય ૨૫ના બંધક... એકેને-૨૧/ર૪/૨૫/૦૬/૨૭ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વિકલ૦-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. સાવતિ૦પંચે)ને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય છે. વૈતિપંચને-૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. સાઇમનુષ્યને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈમનુને-૨૫/૦૭/૨૮/૨૯ (કુલ-૪) ઉસ્થાન હોય છે. દેવને-૨૧/૦૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. એટલે ૨૫ના બંધ ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (૮૦) સપ્તતિકાભાષ્યમાં કહ્યું છે કે, વૈતિo૫૦ અને વૈમનુષ્ય દેવતુલ્ય હોવાથી અ૫૦એકે પ્રા૨૩નો બંધ કરતાં નથી. તેથી ૨૩ના બંધે વૈતિના-પ૬ અને વૈ૦મ0ના-૩૨ ભાંગા (કુલ પ૬ + ૩૨ = ૮૮) ઘટતા નથી. એટલે ૨૩ના બંધના-૭૭૦૪માંથી ૮૮ ભાંગા બાદ કરવાથી ૭૬૧૬ ઉદયભાંગા ૨૩ના બંધે ઘટે છે. (સપ્તતિકાભાષ્ય ગાથા નં. ૧૭૯) ૩૫૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના- ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. : એકેoખાયોગ્ય-૨૫ના બંધે ઉચ્ચસ્થાન-ઉoભાંગા: ઉસ્થાન એ| બેo | તેo ચઉo સાવતિ વૈ૦ સામ0 વૈ૦ | દેવ કુલ તિo | મ0 ર જ ૨૪ ] ૧૧ ૭ ૩૧ ૨૫૨૬ ). ૧૩ ૨૭|. FOO $IK TA To In | ૫૭૬) ૧૬ ૫૭૬ M TO ૩૦ ૩૧ ૪] ૪] ૧૧૬૪ ૩ ૩ ૩ ૨૮૯ | ૨૮૯ ૮ ૮ ૩૦] ૮૫ ૧૬ ૧૧૯૮ ૧૧૫૨ ૧૬] ૫૭૬ ૧૬] ૧૭૮૦ ૬ ૬ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૮ | ૨૦૧૪ ૪| ૧૧૫૨ | કુલ- ૪૨+૨૨+૨૨+૨૨ +૪૯૦૬+૫+૨૬૦૨ +૩૨+૬૪=૭૭૬૮ ૨૬ના બંધે ઉસ્થાન-ઉoભાંગાઃએકે પ્રા૦૨૫ના બંધની જેમ ૨૬ના બંધે ઉ0સ્થાન-ઉભાંગા થાય છે. અપ ત્રસપ્રાયોગ્ય-૨૫ના બંધે ઉસ્થાન-ઉoભાંગાઃ મિથ્યાદૃષ્ટિ એકે૦, વિકલેવ, સાવતિ૦પંચ૦, વૈ૦તિ૦પંચે, સાઇમનુષ્ય અને વૈ૦મનુ અપર્યાપ્તત્રસપ્રાયોગ્ય-૨૫ પ્રકૃતિને બાંધે છે. એટલે અ૫૦એકે પ્રા૦૨૩ના બંધની જેમ અ૫૦વિકલ0પ્રાયોગ્ય-૨પના બંધે ૯ ઉદયસ્થાનના ૭૭૦૪ ઉદયભાંગા થાય છે અને અ૫તિપ્રા) ૨૫ના બંધ પણ ૯ ઉદયસ્થાનના ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. અ૫૦મનુષ્યપ્રાયોગ્ય-૨૫ના બંધે વૈવાઉ0ના-૩ ભાંગા ઘટતા નથી. કારણ કે તેઉવાઉ ભવસ્વભાવે જ મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી અ૫૦મનું પ્રા૦૨૫ના બંધે વૈ0વાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે ૭૭૦૪ ભાંગામાંથી વૈ૦વાઉના-૩ ભાંગા બાદ કરવાથી ૭૭૦૧ ઉદયભાંગા અ૫૦મનુપ્રા૦ ૨પના બંધ હોય છે. ૩૬૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ : અ૫૦મનુ પ્રા૦૨૫ના બંધે ઉચ્ચસ્થાન-ઉoભાંગા ? ઉસ્થાન એ બેo | તેo ચઉo સાવતિ વૈ સામી | | | | | | | તિo] | મ0 | હિo ૨૧ ૨૪ ૨૫ ] ૨ ૨ ૨૬ ૧ર/ ૩| ૨૮૯ ૨૮૯ ૫૯૯ سایه ای ૨૨ ૨૮ ૨ ૨ પ૭૬ ૧૬ ૫૭૬ ૧૧૮૨ ૨૯ ૪] ૪] ૧૧૫૨ ૧૬] ૫૭૬ ૮) ૧૭૬૪ | ૬ ૬ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૨૯૦૬ ૩૧ | | ૪ ૪ ૪ ૧૧૫ર ૧૧૬૪ કુલ- ૩૯+૨૨+૨+૨૨ +૪૯૦૬૫૬ +૨૬૦૨ +૩૨૭૭૦૧ n ] અપમનુ0પ્રાયોગ્ય-૨૫ના બંધે વૈવાઉના-૩, આહા૦ના-૭, વૈમનુ૦ના ઉદ્યોતવાળા-૩, કેવલીના-૮, દેવના-૬૪ અને નારકના-૫ કુલ-૯૦ ભાંગા ઘટતા નથી. વિકલે પ્રાયોગ્ય ર૯ના બંધે ઉસ્થાન-ઉભાંગા એકે), વિકલેછે, સાવતિ)પંચે, વૈ0તિ, સાઇમનુષ્ય અને વૈ૦મનુષ્યો વિકલ૦પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે અપ૦એકે)પ્રાયોગ્ય ૨૩ના બંધની જેમ વિકલે પ્રાયોગ્ય ર૯ના બંધે ૯ ઉદયસ્થાનના ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. વિકલે પ્રાયોગ્ય-૩૦ના બંધે ઉચ્ચસ્થાન-ઉભાંગા એકે૦, વિકલ૦, સાવતિ૦૫૦, વૈવતિ, સા૦મ૦ અને વૈ૦મનુષ્યો વિકલ૦ પ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિને બાંધે છે એટલે અપર્યાપ્તએકે પ્રાયોગ્ય-૨૩ના બંધની જેમ વિકલે પ્રાયોગ્ય-૩૦ના બંધ ૯ ઉદયસ્થાનના-૭૭૦૪ ઉદયભાંગા થાય છે. ૩૬૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ તિપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધે ઉસ્થાનઉoભાંગા એકેડ, વિલે), સાતિપંચ૦, વૈવતિ), સામનુષ્ય, વૈમનુષ્ય, દેવ અને નારકો પર્યાપ્તતિપંચે પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯ના બંધક એકે૦ને-૨૧/૦૪/૨૫/૦૬/૨૭ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વિકલ૦ને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય સાવતિને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાન હોય વૈવેતિપંચે)ને-૨પ/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય સાઇમનુષ્યને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય વૈમનુને-૨૫/૦૭/૨૮/૨૯ (કુલ-૪) ઉસ્થાન હોય છે. દેવને-૨૧/૦૫/૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. નારકને-૨૧/૦૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉસ્થાન હોય છે. એટલે તિ૦પંચે પ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૧/૦૪/૨૫/૦૬/૨ ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉચ્ચસ્થાન હોય છે. તિપંચે પ્રા) ૨૯ના બંધે ઉરુસ્થાન-ઉoભાંગા ? ઉ0ાન એ બેતે ચઉ૦ સાવતિ વૈ૦ સાતમ | દેવીના કુલ ය ය ය ය ය ය તિo ૨૪ ૨૫-| ૨ ૨૬-| P\ ૨૮૯ ૨૮૯ ૬OO ૨૭ ૩૧ \"| ૨૮૦ | ૨ ૫૭૬ ૧૬ ૫૭૬ ૮ ૧૬] ૧T ૧૧૯ ૨૯૪ ૪ ૪ ૧૧૫ર ૧૬ ૫૭૬ ૧૭૮૧ ૩૦ન ૬) ૬ ૬ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૨૯૧૪ ૩૧ ૪] ૪ ૪] ૧૧૫૨ ૧૧૬૪ | કુલ- ૪૨+૨૨+૨+૨૨ +૪૯૦૬૫૬ +૨૬૦૨+૩+૪+૫ =૭૭૭૩ ૩૬૨ Page #79 -------------------------------------------------------------------------- ________________ તિ૦પંચપ્રાયોગ્ય-૨૯ના બંધ આહાના-૭, વૈમનુષ્યના ઉદ્યોતવાળા-૩ અને કેવલીના-૮ (કુલ-૧૮) ભાંગા ઘટતા નથી. તિપંચે)પ્રાયોગ્ય ૩૦ના બંધે ઉસ્થાન-ઉoભાંગાઃ પર્યાપ્તતિ૦પંચે પ્રાયોગ્ય-૨૯ના બંધની જેમ તિ૦પંચે પ્રા) ૩૦ના બંધના-૯ ઉદયસ્થાનના ૭૭૭૩ ઉદયભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બધે ઉસ્થાન-ઉoભાંગા તિપંચેપ્રાયોગ્ય-૨૯ના બંધની જેમ મનુષ્ય પ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે અને તેઉવા મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી તેથી મનુષ્યપ્રાયોગ્ય૨૯ના બંધે વૈ૦વાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે ૭૭૭૩ ઉદયભાંગામાંથી વૈવવાઉના-૩ ભાંગા બાદ કરવાથી ૭૭૭૦ ઉદયભાંગા મનુ પ્રાઇ-૨૯ના બંધ હોય છે. : મનુ પ્રા૦ ૨૯ના બંધે ઉસ્થાન-ઉoભાંગા : ઉ૦સ્થાન એ, બેટ તેo ચઉ૦ સાવતિo| વૈ૦ | સામ | વૈ૦ | દેવ ના કુલ તિo અO ૪૧ ૨૪ ] ૧૦ ૨૫ ] ૩૧ ૨૬| ૨૮૯ ૨૮૯ ૫૯૯ ૨૭ ૩૧ ૨૮ ૧૬ ૧ ૧૧૯૯ ૫૭૬ ૧૬|. ૫૭૬ ૪] ૧૧૫૨] ૧૬ ૫૭૬ ૨૯ ૧૭૮૧ ૩૦ ૨૯૧૪ ૧૧૬૪ ૬[ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૩૧ ૪ ૪ ૧૧૫ર કુલ- ૩૯+૨૨+૨૨+૨૨ +૪૯૦૬ ૫૬ +૨૬૦૨+૩૨+૬૪+૫ =૭૭૭૦| મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે ઉસ્થાન-ઉoભાંગાસમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ મનુષ્યપ્રાયોગ્ય-૩૦ પ્રકૃતિને બાંધે છે. ૩૬૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ એટલે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધક... દેવને-૨૧/૦૫/૨૨૮/૨૯/૩૦ના ઉદયના- ૬૪ ભાંગા થાય છે. નારકને-૨૧/૦૫/૨૭/૨૮/૨૯ના ઉદયના - ૫ ભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે કુલ - ૬૯ ઉદયભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ઉચ્ચસ્થાન-ઉoભાંગાઃ સમ્યગ્દષ્ટિ સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. મિથ્યાદૃષ્ટિ તિર્યચપંચે૦ અને મનુષ્ય પર્યાપ્તાવસ્થામાં જ દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ કરી શકે છે. તથા વૈવતિ), વૈમનુષ્યો અને આહારકશરીરીસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સાવતિર્યંચને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાનો હોય છે. વૈવતિને-૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાનો હોય છે. સા)મનુષ્યને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાનો હોય છે. વૈ૦૦-આ૦૦ને-રપ/૨૭/૨૮/ર૯/૩૦ (કુલ-૫) ઉસ્થાનો હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધ ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. ઃ દેવપ્રા ૨૮ના બંધે ઉસ્થાન-ઉoભાંગા: ઉઠસ્થાન સાવતિ | સાવ | વૈo | આo તિo | મનુષ્ય | મ0 | મ0 ૨૧ – પ૭૬) ૧૭ ૨૫૨૬ ૨૮૮ ૨૮૮ ૨૭ ૮ પ૭૬ ૧૬. ૫૭૬ ૨૯ ] ૧૧૫૨ ૧૬] ૫૭૬ ૩૦ ૧૭૨૮ ૮] ૧૧૫૨ ૯ી ૨ | ૧૧૭૯ ૧૭૫૫ ૨૮૯ol ૩૧ ૧૧૫૨ કુલ ૪૯૦૪ ૫૬+૨૬૦૦+૩૫ ૧૧૫ર +૭)=૭૬૦૨ ૩૬૪ Page #81 -------------------------------------------------------------------------- ________________ એકે૦, વિકલે, લબ્ધિ-અપતિ)-મનુષ્ય, દેવ અને નારકો દેવપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી દેવપ્રાયોગ્ય-૨૮ના બંધ એકેડના૪૨, વિકલેવના-૬૬, લબ્ધિઅપતિ-મનુ0ના-૪, દેવના-૬૪, નારકનાપ અને કેવલીના-૮ (કુલ-૧૮૯) ઉદયભાંગા ઘટતા નથી. દેવપ્રાયોગ્ય-૨૯ના બંધે ઉસ્થાન-ઉ૦માંગા સમ્યગ્દષ્ટિ મનુષ્યો અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. તથા વૈમનુષ્ય અને આહાઇમનુ0 દેવપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધક સાઇમનુને- ૨૧/ર૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈ૦મ અને આહામને- ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૭) ઉસ્થાન હોય છે. અપર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ને બાંધનારા ચરમભવી તીર્થંકર જ હોય છે. એમને સંઘયણાદિ સર્વે શુભ જ હોય છે. એટલે દેવપ્રાયોગ્ય૨૯ને બાંધનારા ચરમભવીતીર્થકરને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૬/૨૮/ ૨૯ ના ઉદયનો એક-એક ભાંગી જ થાય છે અને આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે, જિનનામને બાંધનારા પ્રથમ સંઘયણવાળા હોય છે એટલે પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૯ને બાંધનારા મનુષ્યને ત્રિચરમભવમાં ૩૦ના ઉદયના ૧લું સંઘયણ૮૬ સંસ્થાનર વિહાયોગતિ૮૨ સુભગ-દુર્ભગx૨ સુસ્વર-દુઃસ્વરx૨ આદેય-અનારેય ૨ યશ-અયશ=૧૯૨ ઉદયભાંગા થાય છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધે સા૦મ૦ના ૨ ૧/૨ ૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧+ ૧૯૨=૧૯૬૧ ઉદયભાંગા થાય છે. (૮૧) મહેસાણાવાળા છઠ્ઠા કર્મગ્રંથનાં વિવેચનમાં પેજન) ૩૨૫ અને અમૃતલાલ પરસોત્તમદાસના વિવેચનવાળા છઠ્ઠા કર્મગ્રંથમાં પેજનં પપમાં દેવપ્રાયોગ્ય૨૯ના બંધે સા૦મ૦ના ૨૧/૦૬/૨૮/૨૯૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૨૮૮પ૭૬૫૭૬+ ૧૧૫૨=૨૬૦૦ ભાંગા કહ્યાં છે. ૩૬૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ અહીં ૩૦ના ઉદયના ૧૯૨ ભાંગામાં ચરમભવી તીર્થકરના ૩૦ના ઉદયના ૧ ભાંગાનો સમાવેશ થઈ જાય છે. તેથી તેને જુદો કહ્યો નથી. જિનનામને બાંધનારા મનુષ્યો ત્રિચરમભવમાં વૈક્રિયલબ્ધિ અને આહારકલબ્ધિને પણ ફોરવી શકે છે. તેથી દેવપ્રાયોગ્ય-૨૯ના બંધ વૈ૦મ0ના-૩૫ અને આ૦મ0ના- ૭ ઉદયભાંગા ઘટે છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધે કુલ-સા૦મ ના -૧૯૬વૈ૦મ ના૩૫+આમ ના -૭=૨૩૮ ઉદયભાંગા ઘટે છે. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે ઉસ્થાન-ઉoભાંગા અપ્રમત્ત સંયમી જ દેવપ્રાયોગ્ય-૩૦નો બંધ કરે છે. એટલે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે અપ્રમત્તસંયમીને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે ૩૦ના ઉદયના ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ – ૨ સ્વર = ૧૪૪ ઉદયભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યમાં કહ્યું છે કે, પ્રમત્તસંયમી આહારકશરીર કે ઉત્તરક્રિયશરીર બનાવીને અપ્રમત્તે આવી શકે છે. તેથી દેવપ્રાયોગ્ય૩૦ના બંધ આહારકશરીરી અપ્રમત્તમુનિને ઉદ્યોત વિના ૨૯નો ઉદય અને ઉદ્યોત સહિત ૩૦નો ઉદય હોય છે. એ જ રીતે, વૈક્રિયશરીરી અપ્રમત્ત મુનિને પણ ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધક. અપ્રમત્તસંયમીને ૩૦નું ઉચ્ચસ્થાન હોય છે. વૈ૦શરીરી અપ્રમત્તમુનિને ૨૯/૩૦નું ઉદયસ્થાન હોય છે. આહારકશરીરી અપ્રમત્તમુનિને ૨૯૩૦નું ઉદયસ્થાન હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે. ૨૯૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય (૮૨) અપ્રમત્તાવિંસત્યાવીના વારિ વન્યસ્થાનાનિ, રૂદ્રયસ્થાને નત્રિશસ્વિંશના तत्र चर्तुष्वपि बन्धस्थानेषु प्रत्येकं द्वावप्युदयौ वाच्यौ । | (સપ્તતિકાભાષ્ય ગાથા-૧૪૮ની ટીકા) ૩૬૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ દેવ પ્રા) ૩૦ના બંધે.......... અપ્રમત્તમુનિને ૩૦ના ઉદયના............૧૪૪ ભાંગા, વૈશરીરી અપ્રમત્તમુનિને ૨૯૩૦ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા, આહાઅશરીરી અપ્રમત્તમુનિને ૨૯/૩૦ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા, કુલ – ૧૪૮ ભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૩૧ના બંધે ઉરુસ્થાન-ઉભાંગા જિનનામને બાંધનારા મનુષ્યો પ્રથમસંઘયણવાળા હોય છે એ મતાનુસારે ૩૧ના બંધે ૧લું સંઘયણx૬ સંસ્થાન*૨ વિહાયોગતિ*૨ સ્વર = ૨૪ *ઉદયભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે દેવપ્રા૦૩૧ના બંધે સા૦મ૦ના૨૪+વૈ૦મ0ના-૨+આ૦૦ના-૨=૨૮ ઉદયભાંગા થાય છે. અપ્રાયોગ્ય-૧ના બંધે ઉસ્થાન-ઉoભાંગા શ્રેણીમાં ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦મા ગુણઠાણા સુધી ૧નો બંધ હોય છે. ૧ના બંધે ૩૦નો ઉદય હોય છે. ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયના ૩ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહા૦ x ૨ સ્વર = ૭૨ ઉદયભાંગા થાય છે. અને ક્ષપકશ્રેણીમાં ૧લુ સંઘયણ – ૬ સંસ્થાન x ૨ વિહા૦ x ૨ સ્વર = ૨૪ ઉદયભાંગા થાય છે. નરકમાયોગ્ય-૨૮ના બંધે ઉસ્થાન-ઉoભાંગા તિર્યચપંચે) અને મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે નરકપ્રાયોગ્ય-૨૮ના બંધક સાતિપંચેસ્ટને ૩૦/૩૧ (કુલ-૨) ઉસ્થાન હોય છે. સા મનુષ્યને ૩૦નું એક જ ઉસ્થાન હોય છે. એટલે નરકમાયોગ્ય-૨૮ના બંધ ૩૦/૩૧ (કુલ-૨) ઉસ્થાન હોય છે. (A) મહેસાણાવાળા છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં (પેજ નં૦૨૬૨માં) અને અમૃતલાલ પરસોત્તમદાસના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં (પેજ નં૦૫૭માં) દેવપ્રા૦ ૩૧ના બંધે સામ0ના-૧૪૪ ઉદયભાંગા કહ્યાં છે. ૩૬૭ Page #84 -------------------------------------------------------------------------- ________________ નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે... સાતિપંચે૦ને ૩૦ના ઉદયના ૩૧ના ઉદયના સાતમનુષ્યને ૩૦ના ઉદયના કુલ નામકર્મનો બંધ-સત્તાનો સંવેધઃ૨૩ના બંધે સત્તાસ્થાનઃ - ૨૫ના બંધે સત્તાસ્થાનઃ ૨૩ના બંધની જેમ... - ૧૧૫૨ ભાંગા ૧૧૫૨ ભાંગા ૧૧૫૨ ભાંગા ૩૪૫૬ ભાંગા થાય છે. -૨૩ના બંધે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતો નથી. તેથી ૨૩ના બંધકને ૯૩/૮૯ નું સત્તાસ્થાન હોતું નથી અને શ્રેણીગત મનુષ્યો કોઈપણ ગતિપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી ૨૩ના બંધકને ક્ષપકશ્રેણીના-૮૦/૦૯/૭૬/૭૫ સત્તાસ્થાન અને અયોગીના-૮/૯ સત્તાસ્થાન હોતા નથી. પર્યાપ્તએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. અપ વિકલે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. અપરુતિ પંચે પ્રાયોગ્ય-૨૫ના બંધે-૫ સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૫ના બંધકને મનુષ્યદ્વિકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. એટલે અપમનુષ્યપ્રાયોગ્ય૨૫ના બંધે ૭૮ વિના ૪ (૯૨૨૮૮|૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. ૨૬ના બંધે સત્તાસ્થાનઃ- ૨૩ના બંધની જેમ... ૨૬ના બંધ ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે સત્તાસ્થાનઃ નરકપ્રાયોગ્ય-૨૮ના બંધે-૯૨/૮૯/૮૮/૮૬ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે નરકપ્રાયોગ્ય-૨૮નો બંધ મિથ્યાત્વે ૩૬૮ Page #85 -------------------------------------------------------------------------- ________________ જ થાય છે અને ૯૩ની સત્તાવાળો મનુષ્ય મિથ્યાત્વગુણઠાણે આવતો નથી. તેથી નરકપ્રાયોગ્ય-૨૮ના બંધક મનુષ્યને ૯૩નું સત્તાસ્થાન હોતું નથી. ક્ષપકશ્રેણીમાં નરકપ્રાયોગ્ય-૨૮નો બંધ હોતો નથી. તેથી ક્ષપકશ્રેણીના-૮૦/૦૯/૭૬/૭૫ અને અયોગીકેવલીના-૮/૯ સત્તાસ્થાન હોતા નથી. નકપ્રાયોગ્ય-૨૮ના બંધકને નકદ્ધિક અને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય હોય છે. તેથી ૮૦/૭૮નું સત્તાસ્થાન હોતું નથી. વિકલેપ્રાયોગ્ય ૨૯/૩૦ના બંધે સત્તાસ્થાનઃ ૨૩ના બંધની જેમ... વિકલેપ્રા૦ ૨૯ના બંધે૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. વિકલેપ્રા૦ ૩૦ના બંધે૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. તિપંચે૦પ્રાયોગ્ય ૨૯/૩૦ના બંધે સત્તાસ્થાનઃ ૨૩ના બંધની જેમ... તિ૦૫૦પ્રા૦ ૨૯ના બંધે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. તિરુપંપ્રા૦ ૩૦ના બંધે ૯૨૨૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે સત્તાસ્થાનઃ મનુપ્રા ૨૯ના બંધે ૯૨૨૮૯|૮૮/૮૬/૮૦ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. જે મનુષ્ય પૂર્વે નરકાયુ બાંધેલુ હોય, પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પામીને વિશુદ્ધિના વશથી જિનનામને નિકાચિત કરે, તે મનુષ્ય પોતાના ચાલુ ભવનું છેલ્લુ એક અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે તે મિથ્યાત્વગુણઠાણે આવીને નરકમાં જાય છે. ત્યાં સર્વપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી મિથ્યાત્વગુણઠાણુ હોવાથી જિનનામની સત્તાવાળા નારકને જિનનામનો બંધ હોતો નથી. એટલે જિનનામની સત્તાવાળા નાકને અપર્યાપ્તાવસ્થામાં મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૮૯ની સત્તા હોય છે. સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી તે સમ્યક્ત્વ આવી જાય છે ત્યારે જિનનામનો બંધ ચાલુ થઈ જવાથી તેને મનુષ્યપ્રા૦-૩૦ના બંધે ૮૯ની સત્તા હોય છે. જિનનામની સત્તાવાળાને મનુષ્યપ્રાયોગ્ય-૨૯નો બંધ મિથ્યાત્વે ૩૬૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે અને ૯૩ની સત્તાવાળો જીવ મિથ્યાત્વે આવતો નથી. એટલે મનુપ્રા૦-૨૯ના બંધ ૯૩ની સત્તા હોતી નથી. મનુષ્યપ્રાયોગ્ય-ર૯ના બંધકને મનુષ્યદ્ધિકની સત્તા હોવાથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. ક્ષપકશ્રેણીમાં મનુષ્ય પ્રાયોગ્ય ૨૯નો બંધ હોતો નથી. તેથી મનુ પ્રાયોગ્યર૯ના બંધે ક્ષપકશ્રેણીના-૮૦/૭૯૭૬/૭૫ અને અયોગીકેવલીના- ૮૯ સત્તાસ્થાનો હોતા નથી. મનુષ્યપ્રાયોગ્ય ૩૦ના બંધે સત્તાસ્થાન મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે જિનનામનો બંધ હોવાથી જિનનામની સત્તા અવશ્ય હોય છે. તેથી મનુ પ્રાયોગ્ય-૩૦ના બંધે જિનનામની સત્તા વિનાના ૯૨/૮૮ સત્તાસ્થાન ન હોય. ૮૬/૮૦/૭૮.. અધુવસત્તાત્રિક મિથ્યાત્વે જ હોય છે. સમ્યકત્વે ન હોય અને ક્ષપકશ્રેણીમાં મનુષ્યપ્રાયોગ્ય-૩૦નો બંધ હોતો નથી. તેથી ક્ષપકશ્રેણીના-૮૦/૭૯ ૭૬/૭૫ અને અયોગીકેવલીના- ૮/૯ સત્તાસ્થાનો હોતા નથી. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે સત્તાસ્થાનઃ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે જિનનામની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ ચાલુ જ હોય છે. તેથી ૯૩/૮૯ સત્તાવાળા મનુષ્યને દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ = ૨૯નો બંધ હોય છે. અથવા દેવપ્રાયોગ્ય-૨૮ + જિનનામ + આહારકદ્ધિક = ૩૧નો બંધ હોય છે. પણ દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ હોતો નથી. તેથી દેવપ્રાયોગ્ય-૨૮ના બંધકને ૮૯૯૩ ની સત્તા હોતી નથી. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધકને દેવદ્ધિક અને વૈક્રિયચતુષ્કની સત્તા અવશ્ય હોય છે. તેથી ૮૦/૭૮નું સત્તાસ્થાન ન હોય. ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે દેવપ્રાયોગ્યબંધ હોતો નથી. તેથી દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૮૦/૭૯//૭૫/૮/૯ સત્તાસ્થાન હોતા નથી. (૮૩) નમસંતે મિછો, (શતક.. ગાથા નં. ૧૨) ૩૭૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ દેવપ્રાયોગ્ય-ર૯ના બંધે સત્તાસ્થાન દેવપ્રાયોગ્ય-૨૯ના બંધક મનુષ્યને જિનનામનો બંધ હોવાથી જિનનામની સત્તાવાળા ૮૯૯૩ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. બાકીના ન હોય. કારણ કે જિનનામનો બંધ હોવાથી જિનનામની સત્તા અવશ્ય હોય છે. તેથી જિનનામની સત્તા વિનાના ૯૨/૮૮ નું સત્તાસ્થાન ન હોય. ૮૬/ ૮૦/૭૮...અધુવસત્તાત્રિક મિથ્યાદષ્ટિને જ હોય છે. સમ્યગ્દષ્ટિને ન હોય. ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે દેવપ્રાયોગ્યબંધ ન હોવાથી દેવપ્રાયોગ્ય-૨૯ના બંધક મનુષ્યને ક્ષપકશ્રેણીના ૮૦/૭૯૭૬/૭૫/૮/ ૯ સત્તાસ્થાનો હોતા નથી. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે સત્તાસ્થાન - દેવપ્રાયોગ્ય-૩૦ના બંધક અપ્રમત્ત સંયમીને આહારકદ્વિકનો બંધ હોવાથી આહારકચતુષ્કની સત્તાવાળું ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે. જિનનામની સત્તાવાળા સમ્યગ્દષ્ટિને જિનનામનો બંધ ચાલુ જ હોય છે એ નિયમાનુસારે ૯૩ની સત્તાવાળાને દેવપ્રા૦૨૯ કે દેવપ્રા) ૩૧નો બંધ હોય પણ દેવપ્રાયોગ્ય૩૦નો બંધ હોતો નથી. એટલે દેવપ્રા૦૩૦ના બંધ ૯૩નું સત્તાસ્થાન ન હોય. દેવપ્રા૦૩૦ના બંધે આહારકચતુષ્કની સત્તા અવશ્ય હોવાથી આહારકચતુષ્કની સત્તા વિનાના ૮૯/૮૮નું સત્તાસ્થાન ન હોય. અને ક્ષપકશ્રેણીમાં ૯મા ગુણઠાણે દેવપ્રાયોગ્ય-૩૦નો બંધ ન હોવાથી ક્ષપકશ્રેણીના ૮૦/૭૯૭૬/૭૫/૮/૯ સત્તાસ્થાન ન હોય. ૮૬/૮૦ ૭૮. અધુવસત્તાત્રિક મિથ્યાદષ્ટિને જ હોય છે. અપ્રમત્ત સંયમીને ન હોય. દેવપ્રાયોગ્ય-૩૧ના બંધ સત્તાસ્થાનદેવપ્રાયોગ્ય-૩૧ના બંધ ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૩૧નો બંધક અપ્રમત્તસંયમી જિનનામ અને આહારદ્ધિકને બાંધતો હોવાથી જિનનામ અને આહારકચતુષ્કની સત્તા ૩૭૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ અવશ્ય હોય છે. તેથી દેવપ્રાયોગ્ય-૩૧ના બંધે જિનનામ + આહા) ૪ની સત્તા વિનાના ૯૨૮૯/૮૮ વગેરે સત્તાસ્થાનો હોતા નથી. અપ્રાયોગ્ય-૧ના બંધે સત્તાસ્થાન અપ્રાયોગ્ય-૧ના બંધે ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૦૬/૭૫ (કુલ૮) સત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણીમાં ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦ ગુણઠાણા સુધી અપ્રાયોગ્ય-૧ના બંધ ૯૩/૯૨/૮૯૮૮. પ્રથમસત્તાચતુષ્ક હોય છે. ક્ષપકશ્રેણીમાં ૮માં ગુણઠાણાના ૭મા ભાગથી ભા ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૯૩/૯૨/૮૯૮૮. પ્રથમ સત્તાચતુષ્ક હોય છે. અને ભા ગુણઠાણાના બીજા ભાગથી ૧૦માં ગુણઠાણા સુધી ૮૦/૭૯/૭૬/૭પ.. દ્વિતીયસત્તાચતુષ્ક હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય.. કારણ કે ૮૬/૮૦/૭૮.. અધુવસત્તાત્રિક મિથ્યાત્વે જ હોય છે તે વખતે ૧નો બંધ હોતો નથી. અને ૮૯નું સત્તાસ્થાન અયોગીકેવલીને જ હોય છે. તે વખતે નામકર્મનો બંધ જ નથી હોતો. એટલે ૧નો બંધ-૭૮/૮૦૮૬/૮૯ સત્તાસ્થાન ન હોય. નામકર્મનો સંવેધ ૨ પ્રકારેअट्ठ य बारस बारस, बंधोदयसंतपयडिठाणाणि । ओहेणाएसेण य, जत्थ जहासंभवं विभजे ॥३२॥ ગાથાર્થ:- નામકર્મના-૮ બંધસ્થાન, ૧૨ ઉદયસ્થાન અને ૧૨ સત્તાસ્થાન છે તે ઓઘથી = સામાન્યથી અને આદેશથી = વિશેષથી જ્યાં જેટલા સંભવે ત્યાં તેટલા કહેવા વિવેચન - ગ્રંથકાર ભગવંતે નામકર્મના-૮ બંધસ્થાન, ૧૨ ઉદયસ્થાન અને ૧૨ સત્તાસ્થાન કહ્યાં. હવે નામકર્મનો સંવેધ કહે છે. નામકર્મનો સંવેધ-ર પ્રકારે છે. (૧) ઓઘથી = સામાન્યથી નામકર્મનો સંવેધ. (૨) આદેશથી = વિશેષથી નામકર્મનો સંવેધ. ૩૭૨ Page #89 -------------------------------------------------------------------------- ________________ (૧) કયા બંધસ્થાને કેટલા ઉદયસ્થાન હોય ? કેટલા ઉદયભાંગા થાય? અને કેટલા સત્તાસ્થાન હોય? એ વિચારણાને સામાન્યથી નામકર્મનો સંવેધ કહે છે. | (૨) જીવભેદમાં અથવા ગુણઠાણામાં અથવા માર્ગણામાં ક્યા બંધસ્થાને કેટલા ઉદયસ્થાન હોય ? કેટલા ઉદયભાંગા થાય ? કેટલા સત્તાસ્થાન હોય ? એ વિચારણાને વિશેષથી નામકર્મનો સંવેધ કહે છે. ગ્રંથકાર ભગવંત સૌ પ્રથમ સામાન્યથી નામકર્મનો સંવેધ કહે છે. ત્યારબાદ વિશેષથી નામકર્મનો સંવેધ કહેશે. નામકર્મનો બંધ-ઉદય-સત્તાનો સંવેધઃ સામાન્યથી નામકર્મનો સંવેધनव पणगोदय संता, तेवीसे पण्णवीस छव्वीसे । अट्ठ चउरट्ठवीसे, नव सगिगुणतीसतीसम्मि ॥३॥ एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतम्मि । उवरयबंधे दस दस, वेअगसंतम्मि ठाणाणि ॥३४॥ ગાથાર્થ - ૨૩/૦૫/ર૬ના બંધ ૯ ઉદયસ્થાન અને પ સત્તાસ્થાન હોય છે. ૨૮ના બંધે ૮ ઉદયસ્થાન અને ૪ સત્તાસ્થાન હોય છે. ર૯) ૩૦ના બંધે ૯ ઉદયસ્થાન અને ૭ સત્તાસ્થાન હોય છે. ૩૧ના બંધે ૧ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય છે. ૧ના બંધે ૧ ઉદયસ્થાન અને ૮ સત્તાસ્થાન હોય છે. અબંધે ૧૦ ઉદયસ્થાન અને ૧૦ સત્તાસ્થાન હોય છે. વિવેચન - એકે૦, વિકલે, સાતિપંચ૦, વૈવતિ પંચે), સાડમનુષ્ય અને વૈમનુષ્યો અ૫૦એકે)પ્રાયોગ્ય-૨૩ પ્રકૃતિને બાંધે છે. એટલે અ૫૦એકે પ્રાયોગ્ય-૨૩ને બાંધનારા એકેન્દ્રિયાદિને ૨૧/૨૪/ ૨૫/૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાને થઈને ૭૭૦૪ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૩૫૮) અને ૨૩ના બંધ ૯૨/ ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. બંધભાંગા-૪ થાય છે. 393 Page #90 -------------------------------------------------------------------------- ________________ ર૩ના બંધે ઉદયસ્થાનમાં સત્તાસ્થાન જે તેઉ-વાઉકાયે મનુષ્યદ્ધિકની સંપૂર્ણ ઉદ્ધલના કરી હોય, તેને ૭૮નું સત્તાસ્થાન હોય છે. ૭૮ની સત્તાવાળો જીવ તેલ-વાઉમાંથી નીકળીને પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, વિકસેન્દ્રિય અને તિર્યચપંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો ત્યાં શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ૭૮ની સત્તા હોય છે. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી અવશ્ય મનુષ્યદ્ધિકને બાંધીને ૮૦ની સત્તાવાળો થાય છે. એટલે પૃથ્વીકાયાદિને પોત-પોતાના પહેલા બે ઉદયસ્થાન સુધી જ ૭૮ની સત્તા હોય છે. તેલ-વાઉને ૨૧/ર૪/રપ/ર૬ના ઉદયે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. તેઉવા વિનાના એકેન્દ્રિયને ૨૧/ર૪ના ઉદયે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે અને ૨૫/ ૨૬/૧૭ના ઉદયે ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. વિકલેન્દ્રિય અને સાવતિ૦પંચે)ને ૨૧/ર૬ના ઉદયે ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે અને ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયે ૭૮ વિના-૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્યને-૨૧/ર૬/૨૮/૨૯/૩૦ના ઉદયે ૯૨/૮૮) ૮૬/૮૦ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. મનુષ્યને મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોવાથી ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. વૈક્રિયવાઉને ર૪/રપ/ર૬ના ઉદયે ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. કારણ કે વૈ૦શરીરી વાઉકાયને વૈક્રિયષકની સત્તા અવશ્ય હોય છે. એટલે વૈવાલને ૮૦/૭૮નું સત્તાસ્થાન હોતું નથી. વૈવતિ પંચે)ને ૨પ/ર૭૨૮/ર૯/૩૦ના ઉદયે ૯૨/૮૮ (કુલ૨) સત્તાસ્થાન હોય છે. અને વૈમનુષ્યને ૨૫/ર૭૨૮/૨૯ના ઉદયે ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. કારણ કે વૈ૦શરીરી તિર્યંચમનુષ્યને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી તેને ૮૬/૮૦/૭૮ (કુલ-૩) સત્તાસ્થાન હોતા નથી. ૨૩ના બંધે ઉદયભાંગામાં સત્તાસ્થાન * એકેન્દ્રિયને-૨૧ના ઉદયના ૫ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. 3७४ Page #91 -------------------------------------------------------------------------- ________________ * ૨૪ના ઉદયના-૧૧ ભાંગામાંથી વૈવવાઉના-૧ ભાંગામાં ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના-૧૦ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. * એકેને ૨૫ના ઉદયના-૭ ભાંગામાંથી વૈવાઉના-૧ ભાંગામાં ૩ સત્તાસ્થાન હોય છે. ૧ થી ૬ ભાંગામાંથી રજો/પમો ભાંગો તેલવાઉને પણ હોય છે. તેથી તે બે ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. બાકીના-૪ ભાંગા તેલ-વાહને ઘટતા નથી. તેથી ૪ ભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. * એકેને ૨૬ના ઉદયના-૧૩ ભાંગામાંથી વૈ૦વાઉના-૧ ભાંગામાં ૩ સત્તાસ્થાન હોય છે. ૧ થી ૧૨ ભાંગામાંથી ૨જો/પમો ભાંગો તેલ-વાહને પણ હોય છે. તેથી તે બે ભાગમાં ૫ સત્તાસ્થાન હોય છે. બાકીના-૧૦ ભાંગા તેલ-વાહને ઘટતા નથી. તેથી ૧૦ ભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. * એકેને ૨૭ના ઉદયના-૬ ભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. તેઉવાઉને ૨૭નું ઉદયસ્થાન હોતું નથી. તેથી ૨૭ના ઉદયે ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. * વિકલેન્દ્રિયને ૨૧/૨૬ના ઉદયના ૯ + ૬ = ૧૮ ભાંગામાં પ સત્તાસ્થાન હોય છે. ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ૬ + ૧૨ + ૧૮+૧૨ = ૪૮ ઉદયભાંગામાં ૭૮ વિનાના ૪ સત્તાસ્થાન હોય છે. * સાવતિ૦પંચ૦ને ૨૧/ર૬ના ઉદયના ૯ + ૨૮૯ = ૨૯૮ ઉદયભાંગામાં-૫ સત્તાસ્થાન હોય છે. ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૫૭૬ + ૧૧૫૨ + ૧૭૨૮ + ૧૧૫ર = ૪૬૦૮ ભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. * સાઇમનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૯ + ૨૮૯ + ૫૭૬ + ૫૭૬ + ૧૧૫ર = ૨૬૦૨ ઉદયભાંગામાં ૭૮ વિનાના-૪ સત્તાસ્થાન હોય છે. ૩૭૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ બંધ બ ] ભાંગા $ - 0 ૧૪ = ૪૪ ૪૪ * વૈતિપંચ૦ના પ૬ ઉદયભાંગામાં અને વૈ૦મ0ના ૩૨ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. : સામાન્યથી ૨૩ના બંધનો સંવેધ : ઉદય I બંધ | સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ૨૧ના ઉદયના ૫૪ ૫(૯૨.૮૮૮૬/૮૦/૭૮) [૪૪ =૧ool ૨૪ના ઉદયના ૧૦× પ(૯૨૮૮૮૬/૮૦/૭૮) |×૪ =200 વૈ૦વાળનો ૧૪ ૩(૯૨/૮૮/૮૬) x૪ =૧૨ ૨૫ના ઉદયના ૪૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) | =૯૪ તેહ-વાહને ઘટતા ૨૪ પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮). =૪૦ વૈ૦વાળનો ૩(૯૨૮૮૮૬). ૪ =૧૨ ૨૬ના ઉદયના - ૧૦૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪ =૧૬૦ તેલ-વાહને ઘટતા ૨૪ પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) =7o વૈ૦વાળનો ૩(૯૨/૮૮/૮૬) =૧૨ ૨૭ના ઉદયના Sx1 ૪(૯૨/૮૮/૮૬/૮૦) =૯૬ ૪૨ ૭૩૬ ૨૧ના ઉદયના ૯૪પ(૯૨/૮૮/૦૬/૮૦/૭૮) [ ૮૪ | =૧૮) ૨૬ના ઉદયના પ(૯૨.૮૮/૮૬/૮૦/૭૮) | ૪૪ | =૧૮ ૨૮ના ઉદયના ૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૪ =૯૬ ૨૯ના ઉદયના ૪(૯૨૮૮/૮૬/૮૦) | ૪૪ =૧૯૨ ૩૦ના ઉદયના | ૧૮૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) | | =૨૮૮ ૩૧ના ઉદયના ૧૨૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) | ૮૪ =૧૯૨ ૧૧૨૮ ૨૧ના ઉદયના | (૯૨/૮૮/૮૬/૮૦ =૧૮૦ ૨૬ના ઉદયના ૨૮૯૪ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) | ૮૪] =૫૭૮૦ ૨૮ના ઉદયના | પ૭૬૪ ૪૯૨/૮૮/૦૬/૮૦) | ૪૪ [. =૯૨૧૬ ૨ના ઉદયના | ૧૧૫૨૪) ૪(૯૨/૮૮૮૬/૮૦) | ૮૪ | =૧૮૪૩૨) ૩૦ના ઉદયના | ૧૭૨૮૪ | ૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૪ =૨૭૬૪૮ ૩૧ના ઉદયના | ૧૧૫રx ૪(૨/૮૮/૦૬/૮૦) | ૮૪ =૧૮૪૩૨ | કુિલ- છે | ૪૯૦૬ ] ) Tછે. ૭૯૬૮૮) (જ) Ex %) + = 0 e - cx જો ) $ $# $ ૩૭૬ Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી બંધ ૪૪ દ ૮ ૪ ૪૪ ૪૪ ૪૪ =૬૪ એ જ છે ક છે દ = =૬૪ જ 8. & Xજ ઉદય સંવેધ ઉયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા ૨૫ના ઉદયના ૮૪ ૨(૦૨/૮૮) =૬૪ ૨૭ના ઉદયના ૮૪ ૨(૯૨/૮૮). ૪૪ =૬૪ ૨૮ના ઉદયના ૧૬ ૨(૯૨.૮૮) =૧૨૮ ૨૯ના ઉદયના ૧૬૪ ૨(૯૨/૮૮). =૧૨૮ ૩૦ના ઉદયના ૮૪ ર(૯૨૮૮) ૫૬ ૪૪૮ ૨૧ના ઉદયના ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪ ૨૬ના ઉદયના | ૨૮૯x. ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪ | =૪૬૨૪ો ૨૮ના ઉદયના - ૫૭૬૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) |x૪ =૯૨૧૬ ૨૯ના ઉદયના ૪(૯૨.૮૮૮૬/૮૦) |x૪ | =૯૨૧૬ ૩૦ના ઉદયના | ૧૧૫રx ૪(૯૨/૮૮૮૬/૮૦). ૪ =૧૮૪૩૨) ) | ૨૬૦૨ ૪૧૬૩૨ ૨૫ના ઉદયના ર(૯૨/૮૮) ૨૭ના ઉદયના ૮૪ ૨(૯૨/૮૮). ૨૮ના ઉદયના ૨(૯૨/૮૮). ૨૯ના ઉદયના ૮૪ ૨(૯૨૮૮) ૩ર ૨૫૬ ૨૩ના બંધે.. એકે)ના.........૭૩૬ સંવેધભાંગા, વિકલેવના.... ૧૧૨૮ સંવેધભાંગા, સાવતિ૦પંચ૦ના.....૭૯૬૮૮ સંવેધભાંગા, વૈવેતિપંચના ....૪૪૮ સંવેધભાંગા, સાઇમનુષ્યના ૪૧૬૩૨ સંવેધભાંગા, વૈ૦૦ના ................. ૨૫૬ સંવેધભાંગા, કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે. (A) તો રેવફ-હેવારૂપાળુપુત્રી ૩વ્યનિ છાણી મવડું (સિત્તરિચૂર્ણિ)... આ મતાનુસાર નામકર્મના સંવેધમાં ૮૬નું સત્તાસ્થાન લીધું છે. ૩૭૭ =૬૪ ૪૪ =૬૪ ૪૪ =૬૪ Page #94 -------------------------------------------------------------------------- ________________ એકેપ્રાયોગ્ય-૨૫ના બંધનો સંવેધઃ એકેન્દ્રિય ↑ સૂક્ષ્મ બાદર સાધારણ પ્રત્યેક સાધારણ પ્રત્યેક (૧) સૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૨) સૂક્ષ્મપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૩) બાદરસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૪ ભાંગા થાય છે. (૪) બાદરપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધના-૮ ભાંગા થાય છે. (૧) ૨૩ના બંધની જેમ જ પર્યાપ્તસૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય૨૫ના બંધક એકે૦, વિકલે, સાતિપંચે૦, વૈતિપંચે, સામનુષ્ય અને વૈમનુષ્યો છે. તેના ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાને થઈને ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. ૭૭૦૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન ૨૩ના બંધના સંવેધની જેમ જ હોય છે અને ૪ બંધભાંગા થાય છે. એટલે ૨૩ના બંધના સંવેધની જેમ જ પર્યાપ્તસૂક્ષ્મસાધારણએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, (૨) પર્યાપ્તસૂક્ષ્મપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે અને (૩) પર્યાપ્તબાદરસાધારણ એકેપ્રાયોગ્ય-૨૫ના બંધે કુલ-૧,૨૩,૮૮૮ સંવેધભાંગા થાય છે. (૪) પર્યાપ્તબાદરપ્રત્યેકએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે ૮ બંધભાંગા થાય છે. અને ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૬૦) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. ३७८ Page #95 -------------------------------------------------------------------------- ________________ : બાદરપ્રત્યેકએકે પ્રા૦૨૫ના બંધનો સંવેધ : બંધો ઉદયસ્થાન સંવેધ ભાંગા 1 ૨૧ના ઉદયના =OOL =૪ool X =૨૪ xc =૧૨૮ ઉદય સત્તાસ્થાન ભાંગા ભાંગા) પ૪ પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૮ ૧૦×| પ(૯૨.૮૮૮૬/૮૦/૭૮) ૪૮ ૧૪ ૩(૯૨/૮૮૮૬) ૪૪ ૪(૯૨/૮૮/૦૬/૮૦) ૨૪ પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮) ૪૮ ૩(૨/૮૮૮૬). ૪૮ ૧૦૪ ૪(૯૨૮૮૮૬/૮૦) xC ૨૪ ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮). ૧૪ ૩(૨૮૮૮૬) |xc ૬૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦). xC ૨૪ના ઉદયના વૈવવાહનો ૨૫ના ઉદયના તેઉવાહને ઘટતા વૈવવાનો ૨૬ના ઉદયના તેઉવાહને ઘટતા વૈવવાનો ૨૭ના ઉદયના =૮૦ ૧૪ = ૨૪ =૩૨૦ =૮ =૨૪ =૧૯૨ કે ફિલt ૧૪૭૨ છે ! . સી =૩૬૦) =૩૬ દુx] ૪૮ =૧૯૨ ૨૧ના ઉદયના ૨૬ના ઉદયના ૨૮ના ઉદયના ૨૯ના ઉદયના ૩૦ના ઉદયના ૩૧ના ઉદયના પ(૯૨૮૮૮૬/૮૦/૭૮) [ ૮૮ પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) | ૪૮ ૪(૨/૮૮૮૬/૮૦) ૪(૯૨૮૮૮૬/૮૦) ૪૮ | ૪(૯૨૮૮૦૬/૮૦) ૪૮ ૪(૯૨૮૮૮૬/૮૦). 2 ૧૨૪ =૩૮૪ ૧૮x =૫૭૬ મ = ૧૨૪) x =૩૮૪ ૨૨૫૬ .સી છે 4) $ $ $ $ ોિ ૨૧ના ઉદયના ૯ ૨૬ના ઉદયના ૨૮૯૪ ૨૮ના ઉદયના ૨૯ના ઉદયના ૧૧૫૨૪ ૩૦ના ઉદયના | ૧૭૨૮૪| ૩૧ના ઉદયના ૧૧૫૨૪| (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૮ | =૩૬૦ (૯૨/૮૮૦૬/૮૦/૭૮) | ૪૮ =૧૧૫૬૦ ૪(૯૨૮૮૮૬/૮૦). ૪૮ =૧૮૪૩૨ ૪(૨૨/૮૮૮૬/૮૦) ૪૮ ]=૩૬૮૬૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) x૮ ]=૫૫૨૯૬ ૪(૨૮૮૦૬/૮૦) ૪૮ |=૩૬૮૬૪ 0 ૧૫૯૩૭૬) ભો ૪૯૦૬ ની ૩૭૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ બંધ બં સ્થાનો ક ૫ ર્યા |પંચે ન્દ્રિ 4 બા દુઃ ૨ × ૨ ન્દ્રિ 3 [9 @ # $ એ (કુલTM કે |વૈ ૨૫ કુલ+ ના »ä # # # # 'J સા ય પ્રા | કુલ→ મનુ જ્ય ગ્ય | દે AL ૭ ૪ ૧ વ ધે કુલ ઉદયસ્થાન ૨૫ના ઉદયના ૨૭ના ઉદયના ૨૮ના ઉદયના ૨૯ના ઉદયના ૩૦ના ઉદયના ૨૧ના ઉદયના ૨૬ના ઉદયના ૨૮ના ઉદયના ૨૯ના ઉદયના ૩૦ના ઉદયના ૫ ૨૫ના ઉદયના ૨૭ના ઉદયના ૨૮ના ઉદયના ૨૯ના ઉદયના ४) ૨૧ના ઉદયના ૨૫ના ઉદયના ૨૭ના ઉદયના ૨૮ના ઉદયના ૨૯ના ઉદયના ૩૦ના ઉદયના ૬ ઉદય ભાંગા ex ex ૧૬૪ ૧૬૪ ex ૫૬ ex ૨૮૯૪ ૫૭૬૪ ૫૭૬૪ ૧૧૫૨૪ ૨૬૦૨ ex ex ex ex ૩૨ ex ex ex ૧૬૪ ૧૬૪ ex ૬૪ ३८० બંધ ભાંગા × =૧૨૮ xe =૧૨૮ ×૮ =૨૫૬ ×૮ =૨૫૬ xe =૧૨૮ © ૮૯૬ ૪(૯૨/૮૮/૮૬/૮૦) xe =૨૮૮ ૪(૯૨/૮૮/૮૬/૮૦) xe =૯૨૪૮ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૮ |=૧૮૪૩૨ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૮ ]=૧૮૪૩૨ ૪(૯૨૨૮૮/૮૬/૮૦) x૮ ]=૩૬૮૬૪ O ૮૩૨૬૪ xe xe xe xe સત્તાસ્થાન ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨ O xe સંવેધ ભાંગા xe ×૮ xe ×૮ =૧૨૮ =૧૨૮ =૧૨૮ =૧૨૮ ૫૧૨ =૧૨૮ =૧૨૮ =૧૨૮ =રપ૬ =૨૫૬ xe =૧૨૮ ▸ ૧૦૨૪ બાદરપર્યાપ્તએકે પ્રાયોગ્ય-૨૫ના બંધે ૧૪૭૨ + ૨૨૫૬ + ૧૫૯૩૭૬ + ૮૯૬ + ૮૩૨૬૪ + ૫૧૨ + ૧૦૨૪ = ૨,૪૮,૮૦૦ સંવેધભાંગા થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ સંવેધ ભાંગા =૫o ૧૪ =૧૬ ૪૧. એકે પ્રાયોગ્ય-૨૫ ના બંધ... (૧) સૂ)પ્રત્યેકએન્ડપ્રા૦૨૫ના બંધના...૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૨) સૂસાધારણએWપ્રા૦૨૫ના બંધના... ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૩) બાદરસાધારણએWપ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૪) બાદરપ્રત્યેકએક0પ્રા૦૨૫ના બંધના ર૪૮૮૦૦ સંવેધભાંગા, કુલ - ૬૨૦૪૬૪ સંવેધભાંગા થાય છે. : અ૫૦બેઈoપ્રાયોગ્ય-૨૫ના બંધનો સંવેધ : ઉદય ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગ ભાંગા ૨૧ના ઉદયના પ»[ (૯૨/૮૮૮૬/૮૦/૭૮) ૪૧ =૨૫ ૨૪ના ઉદયના ૧૦× ૫(૯૨/૮૮/૮૬૮૦/૭૮) |×૧ વૈવાહનો (૯૨/૮૮૮૬). =૩ ૨૫ના ઉદયના ૪૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) | ૪૧ તેઉવાહને ઘટતા ૨૪ પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮) | ૪૧ =૧૦ વૈવાળનો ૧૪ | ૩(૯૨/૮૮/૮૬) =૩ ૨૬ના ઉદયના ૧૦૪ ૪(૯૨૮૮/૮૬/૮૦). =૪ol તેઉવાહને ઘટતા ૨૪ ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) | x૧ =૧0 વૈવવાનો ૧૪ ૩(૯૨/૮૮૮૬) ૪૧ ૨૭ના ઉદયના ૪(૯૨.૮૮૮૬/૮૦) ૪૧. =૨૪ ૪૨ ૧૮૪ ૨૧/૨૬ના ૧૮૪ પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) | ૪૧ =૯૦ ૨૮૨૯/૩૦/૩૧ના ૪૮ ૪(૯૨૮૮૮૬/૮૦) ૪૧ =૧૯૨ ૬૬ | ૫) [૧] ૨૮ર ૨૧/ર૬ના | ૨૯૮૪ (૯૨૮૮૮૬/૮૦/૭૮) | ૪૧ x૧ | =૧૪૯૦ ૫ ૨૮/ર૯/૩૦૩૧ના ૪૬૦૮૪ ૪(૯૨/૮૮/૦૬/૮૦) | ૧ | =૧૮૪૩૨ ૪૯૦૬] ૫) [ ] ૧૯૯૨ વતિ.રપ/ર૭૨૮ર૯/૩૦ પ૬૪ ૨ (૯૨.૮૮) =૧૧૨ સમ, ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨૪ ૪ (૯૨/૮૮/૮૬/૮૦) | ૪૧ | =૧૦૪૦૮ વિ.મ. ૨૫/૨૭/૨૮/૨૯ ] | ૩૨૪ ૨ (૯૨/૮૮) ૪૧ =૬૪ (૩૮૧ ( 3) ૪૧ Page #98 -------------------------------------------------------------------------- ________________ અ૫૦બેઈપ્રાયોગ્ય-૨૫ના બંધે... કુલ-૧૮૪ + ૨૮૨ + ૧૯૯૨૨ + ૧૧૨ + ૧૦૪૦૮ + ૬૪ = ૩૦૯૭૨ સંવેધભાંગા થાય છે. અપ૦બેઈપ્રાયોગ્ય-૨૫ના બંધના સંવેધની જેમ... અપ તેઈપ્રાયોગ્ય-૨૫ના બંધ-૩૦૯૭૨ સંવેધભાંગા થાય છે. અપ૦ચઉ૦પ્રાયોગ્ય-૨૫ના બંધે-૩૦૯૭૨ સંવેધભાંગા થાય છે. અપ૰તિપંચેપ્રાયોગ્ય-૨૫ના બંધે-૩૦૯૭૨ સંવેધભાંગા થાય છે. : અપમનુપ્રાયોગ્ય-૨૫ના બંધનો સંવેધ : બંધ બં સ્થાના પક ઉદયસ્થાન (અપ એ૦ ૨૧/૨૪/૨૫/૨૬/૨૭ ર્યાપ્ત વૈમ ૨૫/૨૭/૨૮/૨૯ સંવેધ બંધ ભાંગા ભાંગા ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) ×૧ =૧૫૬ ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) ૪૧ =૨૬૪ ૪ (૯૨/૮૮/૮૬/૮૦) ×૧|=૧૯૬૨૪ ૪ (૯૨/૮૮/૮૬/૮૦) ×૧ |=૧૦૪૦૮ ૫૬૪ ×૧ =૧૧૨ ૨ (૯૨/૮૮) ૩૨૪ ૨ (૯૨/૮૮) ૪૧ જી =૬૪ ૭૭૦૧ ૩૦૬૨૮ ૩૯૪ વિ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ ૬૬× મનુ ષ્ય સાતિ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧| ૪૯૦૬×| ૨૬૦૨૪ પ્રાયો સામ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ગ્ય વૈતિ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૨૫ ના બંધે કુલ→ ઉદય ભાંગા સત્તાસ્થાન એકેપ્રા૦૨૫ના બંધના-૬૨૦૪૬૪ સંવેધભાંગા, અપબેપ્રા૦૨૫ના બંધના-૩૦૯૭૨ સંવેધભાંગા, અપàપ્રા૦૨૫ના બંધના-૩૦૯૭૨ સંવેધભાંગા, અપચઉ૦પ્રા૦૨૫ના બંધના-૩૦૯૭૨ સંવેધભાંગા, અ૫તિપંચે૦પ્રા૦૨૫ના બંધના-૩૦૯૭૨ સંવેધભાંગા, અ૫૦મનુપ્રા૦૨૫ના બંધના-૩૦૬૨૮ સંવેધભાંગા, ૨૫ના બંધે કુલ-૭,૭૪,૯૮૦ સંવેધભાંગા થાય છે. ૨૬ના બંધનો સંવેધઃ પર્યાપ્તબાદપ્રત્યેકએકેપ્રાયોગ્ય-૨૫ના બંધના સંવેધની જેમ જ ૨૬ના બંધનો સંવેધ થાય છે. પરંતુ પર્યાપ્તબાદપ્રત્યેકએકેપ્રાયોગ્ય ૩૮૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૫ના બંધના-૮ બંધભાંગાને સ્થાને ૧૬ બંધભાંગા મૂકીને ર૬ના બંધનો સંવેધ કરવાથી ર૬ના બંધે કુલ-૪૯૭૬૦૦ સંવેધભાંગા થાય છે. નરકમાયોગ્ય-૨૮ના બંધનો સંવેધમિથ્યાષ્ટિ અતિર્યચપંચે) અને મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ નરકપ્રાયોગ્ય૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યંચને ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગા, મનુષ્યને ૩૦ના ઉદયના ૧૧૫ર ભાંગા, કુલ-૩૪૫૬ ભાંગા થાય છે અને ૯૨/૮૯/૮૮/૮૬ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. તિર્યંચને જિનનામની સત્તા ન હોવાથી નરકપ્રાયોગ્ય-૨૮ ના બંધક તિર્યંચપંચેવને ૮૯નું સત્તાસ્થાન હોતું નથી. એટલે નરકમા) ૨૮ના બંધક તિર્યચપંચે)ને સાવતિ૮ના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં ૯૨૮૮૮૬ (કુલ-૩) જ સત્તાસ્થાન હોય છે અને નરકમા૦૨૮ના બંધક મનુષ્યને ૯૨/૮૯/૮૮/૮૬ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. : નરકમાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ : સંવેધ ભાંગા ભાંગા ૩૦ના ઉદયના [ ૧૧૫રx ૩ (૯૨/૮૮/૮૬) ૩૧ના ઉદયના | ૧૧૫૨૪) ૩(૯૨/૮૮/૮૬) ૩૦ના ઉદયના | ૧૧૫૨૪ | ૩(૯૨/૮૮/૮૬) | ૪૧ ૧ (૮૯) | ૪૧ (કુલ- ૨) (૮૪) તીરે તીરોયા તો નિરયારૂપી વંધમાળમ્સ, (ચૂર્ણિ) નરવ તિપ્રાયોથાસ્તુ વન્થ તથા-ત્રિશત્રિશત્ (સપ્તતિકાવૃત્તિ) આ પાઠના આધારે નરકગ્રા ૨૮નો બંધ વૈવતિ) અને વૈમનુષ્યો કરતા નથી એવો નિર્ણય થાય છે. (A) ત્રિચરમભવમાં જિનનામના બંધક પ્રથમ સંઘયણી હોય છે. તેથી નરકપ્રાયોગ્ય ૨૮ના બંધે ૮૯ની સત્તાવાળા સા૦મ0ને ૩૦ના ઉદયના ૧૯૨ ઉદયભાંગા ઘટે છે. ૩૮૩ બંધ | ઉદય ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા =૩૪૫૬ ૪૧ | =૩૪૫૬ ૪૧ | =૩૪૫૬ =૧૯૨ ૩૦ના ઉદયના | ^૧૯૨૪ ઉ૪૫૬) ૧૦૫૬૦ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ ૪૪ ૪૨૪ =૩૮૪ =૨૪૦ નરકપ્રાયોગ્ય-૨૮ના બંધ-૧૦૫૬૦ સંવેધભાંગા થાય છે. વિકસેન્દ્રિયપ્રાયોગ્ય-ર૯ના બંધનો સંવેધ - વિકલે પ્રાયોગ્ય-૨૯ના બંધે (૮ + ૮ + ૮ =) ૨૪ બંધભાંગા થાય છે. અપ0એકે પ્રા૦૨૩ના બંધની જેમ વિપ્રા૦ ૨૯ના બંધ એકેન્દ્રિયાદિના-૯ ઉદયસ્થાને થઈને ૭૭૦૪ ઉદયભાંગા થાય છે. તે દરેક ઉદયભાંગામાં સત્તાસ્થાન ૨૩ના બંધના સંવેધની જેમ જ હોય છે. : વિકલે પ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : ઉદય સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ૨૧ના ઉદયના | પx| પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૨૪| =૬૦૦ ૨૪ના ઉદયના ૧૦×| પ(૯૨/૮૮/૮૬/૮૦૭૮) ૨૪ વૈ૦વાળનો ૧૪ ૩(૯૨/૮૮/૮૬) =૭૨ ૨૫ના ઉદાયના ૪(૯૨/૮૮/૮૬/૮૦). તેઉવાહને ઘટતા ૨૪ પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૨ વૈવવા૦નો ૩૯૨/૮૮૮૬) ૪૨૪ ૨૬ના ઉદયના ૧૦૪, ૪(૯૨૮૮/૮૬/૮૦) ૪૨૪ | =૯૬૦ તેઉવાહને ઘટતા ૨૪ | પ(૯૨૮૮૮૬/૮૦/૭૮) | =૨૪૦ વૈવવાનો ૩૦૯૨/૮૮/૮૬) - ૨૭ના ઉદયના ૬૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦). ૪૨૪ ૪ર | 6 ૪૪૧૬ ૨૧/૨૬ના ૧૮૪ પ૯િ૨૮૮૮૬/૮૦/૭૮) ૨૪ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮૪ (૯૨/૮૮૮૬/૮૦) ૨૪] =૩૬૦૮ ૨), ૬૭૬૮) ૨૧/ર૬ના [ ૨૯૮૪ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૨૪=૩૫૭૬૦ પs ૨૮/૨૯/૩૦/૩૧ના | ૪૬૦૮૪] ૪(૯૨/૮૮૮૬/૮૦) ૨૪=૪૪૨૩૬૮ કુલ ) T૪૯૦૬ ર૪િ૭૮૧૨૮) વતિ. ૨૫/૨/૨૮/૨૯/૩ળું પ૬૪ ૨ (૯૨૮૮) ૨૪ =૨૬૮૮ સામ ૨૧/૨૬/૨૮/૨૯૩નું ર૬૦૨૪ ૪ (૯૨.૮૮૮૬/૮૦) ર૪-૨૪૯૭૯૨ વિ.મ. ૨૫/૦૭/૨૮/૨૯ | ૩ર ૨ (૨૮૮) ર૪ =૧૫૩૬ ૧૪ =૭૨ ૧૪ ૪૨૪ =૭૨ =૫૭૬ ( ) : =૨૧૬૦ T ૩૮૪ Page #101 -------------------------------------------------------------------------- ________________ વિકલેવપ્રાયોગ્ય-૨૯ના બંધ એકે૦ના................૪૪૧૬ સંવેધભાંગા, વિકલેન્ડના ૬૭૬૮ સંવેધભાંગા, સાવતિ)પંચે૦ના...૪૭૮૧૨૮ સંવેધભાંગા, વૈ૦તિ૮ના.............. ૨૬૮૮ સંવેધભાંગા, સાઇમનુષ્યના ૨૪૯૭૯૨ સંવેધભાંગા, વૈ૦મનુષ્યના .... ૧૫૭૬ સંવેધભાંગા, કુલ-૭,૪૩,૩૨૮ સંવેધભાંગા થાય છે. વિકલેજિયપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ - વિકસેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯ના બંધના સંવેધની જેમ જ વિકલે પ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે વિકલ0પ્રાયોગ્ય૩૦ના બંધના-૭,૪૩,૩૨૮ સંવેધભાંગા થાય છે. વિકલે પ્રા૦૨૫ના બંધ ...૯૨૯૧૬ સંવેધભાંગા, વિકલે પ્રા૦૨૯ના બંધે ૭૪૩૩૨૮ સંવેધભાંગા, વિકલે)પ્રા૦૩૦ના બંધ....૭૪૩૩૨૮ સંવે ભાંગા, વિકીપ્રાયોગ્ય બંધ-૧૫૭૯૫૭૨ સંવેધભાંગા થાય છે. તિપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધઃ તિપંચે પ્રાયોગ્ય-ર૯ના બંધ-૪૬૦૮ બંધભાંગા થાય છે. એકે), વિકલેટ, સાવતિ પંચ૦, વૈવેતિ), સામy૦, વૈમનુ), દેવ અને નારકો તિ૦પંચે પ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે તિપંચે પ્રા૦૨૯ને બાંધનારા એકેન્દ્રિયાદિના-૨૧/ર૪/રપ/ર૬/૨૭/૨૮/ ૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાને થઈને ૭૭૭૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૬૨) અને ૯૨/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. ૩૮૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉદય : ૧૪] ૧૪ કે તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : બંધ સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા ૨૧ના ઉદયના પ૪પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮)[૪૬૦૮=૧૧૫૨૦૦ ૨૪ના ઉદયના | ૧૦૪૫(૯૨/૮૮/૦૬/૮૦/૭૮)/૪૪૬૦૮=૧૩૦૪૦ | વૈવવાનો ૧૪ ૩(૯૨/૮૮/૮૬) ૮૪૬૦૮ =૧૩૮૨૪ ૨૫ના ઉદયના | - ૪૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪૬૦૮ =૭૩૭૨૮ તેઉવાહને ઘટતા ૨૪૫(૯૨/૮૮/૮૬/૮/૭૮)x૪૬૦૮ =૪૬૦૮૦ વૈ૦વાળનો | ૩(૯૨.૮૮૮૬) ૮૪૬૦૮ =૧૩૮૨૪ ૨૬ના ઉદયના ૧૦૪ ૪(૯૨૮૮૮૬/૮૦) ૪૬૦૮=૧૮૪૩૨૦ તેલ-વાહને ઘટતા | ૨૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૮૪૬૦૮ =૪૬૦૮૦| વૈવવાનો ૩(૯૨/૮૮૮૬) ૪૪૬૦૮ =૧૩૮૨૪ ૨૭ના ઉદયના | ૬૪ ૪(૨/૮૮૦૬/૮૦) ૪૪૬૦૮=૧૧૦૫૯૨ ૪૨ || ૪૬૦ ૮૪૭૮૭ર ૨૧/૨૬ના [ ૧૮૪૫(૯૨/૮૮૮૬/૮૦/૭૮)[૪૬૦૮=૪૧૪૭૨૦) ૨૮/ર૯/૩૦/૩૧ના ૪૮ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૬૦૮૦૮૮૪૭૩૬ ફ૬૦૧૨૯૯૪૫૬ ૨૧/૨૬ના | ૨૯૮૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૮૪૬૦૮ =૬૮૬૫૯૨૦ પા ૨૮/૨૯૩૦/૩૧ના ૪૬૦૮૪ ૪(૯૨.૮૮૮૬/૮૦) ૪૪૬૦૮ =૮૪૯૪૬૫૬ (કુલ: ) ૪િ૯૦૬] [૯૬૦-૧૮૦૦૫૭૬] ૨૫/૨૭૨૮૨૯/૩૦ પ૬૪ ૨ (૯૨/૮૮) ૪૪૬૦૮૧=૫૧૬૦૯૬ સમીર૧/ર૬/૨૮/૨૯/૩૦/૨૬૦૨૪ ૪ (૯૨.૮૮/૦૬/૮૦) ૪૪૬૦૮ =૪૭૯૬૦૦૬૪ વિ.મ.૨૫/૨૭૨૮/૨૯ - ૩૨૪ ૨ (૨૮૮) ૪૪૬૦૮૧=૨૯૪૯૧૨ દેવ ૨૧/૦૫/૨૭/૨૮/ર૯૩૦ ૬૪૪ ૨ (૯૨/૮૮) ૮૪૬૦૮૫=૫૮૯૮૨૪| નારકીર ૧/૨પ૨૭/૨૮/૨૯ પઝ ૨ (૯૨/૮૮) =૪૬૦૮ =૪૬૦૮૦) તિર્યચપંચે પ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ - તિર્યંચપંચે પ્રાયોગ્ય-ર૯ના બંધના સંવેધની જેમ જ તિર્યચપંચે૦ પ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે તિર્યંચપચે પ્રાયોગ્ય૩૦ના બંધના સંવેધભાંગા ૧૪,૩૩,૫૪,૮૮૦ થાય છે. ૩૮૬ 6 = = - R & #૨૭Jફીચી Page #103 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચપંચે માત્ર ૨૯ના બંધ... એકે૦ના ...૮૪૭૮૭૨ સંવેધભાંગા, | વિકલેવના ..... ૧૨૯૯૪પ૬ સંવેધભાંગા, સાતિપંચ૦ના ...૯૧૮૦૦પ૭૬ સંવેધભાંગા, વૈવતિના ...........૧૬૦૯૬ સંવેધભાંગા, સા મનુષ્યના ૪૭૯૬૦૦૬૪ સંવેધભાંગા, વૈ૦મનુષ્યના .... ૨૯૪૯૧૨ સંવેધભાંગા, દેવના .....૫૮૯૮૨૪ સંવેધભાંગા, નારકના ............૪૬૦૮૦ સંવેધભાંગા, કુલ-૧૪,૩૩,૫૪,૮૮૦ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રા૦૨૯ના બંધનો સંવેધઃ મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ૪૬૦૮ બંધભાંગા થાય છે. મનુપ્રા૦૨૯ના બંધ ૨૧/૨૪/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાનના-૭૭૭૦ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૩૬૩) અને ૯૨/૮૯/૮૮/૮૬/૮૦ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે જિનનામની સત્તાવાળા નારકને ૮૯નું સત્તાસ્થાન હોય છે. એટલે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ને બાંધનારા નારકને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ના ઉદયે ૯૨,૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે જિનનામની સત્તાવાળા નારકને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ બંધમાંગા-૮ જ થાય છે. કારણ કે જે મનુષ્ય પૂર્વે નરકા, બાંધેલુ હોય, પછી ક્ષયોપશમસમ્યકત્વ પામીને વિશુદ્ધિના વલથી જિનનામને નિકાચિત કરે છે તે મનુષ્યને પોતાના ચાલુ ભવનું છેલ્લું એક અંતર્મુહૂર્ત બાકી રહે છે, ત્યારે તે જીવ સમ્યકત્વેથી પડીને મિથ્યાત્વે આવ્યા પછી નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને બાંધે છે. ૩૮૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ તે વખતે ૧૩ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભવિહાળ, સુભગ, સુસ્વર અને આદેય બંધાય છે. ફક્ત સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશઅયશ જ વિકલ્પે બંધાય છે. એટલે ૮૯ની સત્તાવાળા નારકને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૨(સ્થિર-અસ્થિર) × ૨(શુભ-અશુભ) × ૨(યશ-અયશ) બંધભાંગા જ થાય છે. : મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : = બંધ બં સંવેધ સ્થા ઉદયસ્થાન બંધ ભાંગા ભાંગા ન ક ૩૯× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૭૧૮૮૪૮ ૬૬×|૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૧૨૧૬૫૧૨ મ| એકે૦ |૨૧/૨૪/૨૫/૨૬/૨૭| નુ |વિકલે૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ષ્ય સાતિ૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ૪૯૦૬×|૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૯૦૪૨૭૩૯૨| |પ્રા વૈ૦તિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨/૮૮) |×૪૬૦૮] =૫૧૬૦૯૬ |યો સામ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×|૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૪૬૦૮ =૪૭૯૬૦૦૬૪ |×૪૬૦૮| =૨૯૪૯૧૨ |ગ્ય વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૨૯ દેવ |૨૧/૨૫/૨૭/૨૮થી૩૦ |×૪૬૦૮] =૫૮૯૮૨૪ ના |×૪૬૦૮ =૪૬૦૮૦ બં xe =૪૦ ઉદય ભાંગા સત્તાસ્થાન ૩૨૪ ૨(૯૨/૮૮) ૬૪× ૨(૯૨૮૮) ૨(૯૨/૮૮) ૧(૮૯) ૫) ના ૨૧/૨૫/૨૭/૨૮/૨૯| ЧХ રક ૨૧/૨૫/૨૭/૨૮/૨૯| ૫૪ કુલ ૭૭૭૦) ૪૬૦૮૧૪,૧૭,૬૯,૭૯૮ મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૧૪,૧૭,૬૯,૭૬૮ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધઃ મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે-૮ બંધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય૩૦ના બંધક દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાનના ૬૪ ઉદયભાંગા થાય છે અને નારકને -૨૧/૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયના- ૫ ઉદયભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે દેવના-૬૪ ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મનુષ્યભવમાં આહારકદ્ધિકને બાંધીને આવેલા દેવને-૯૩ની સત્તા હોય છે અને આહારકદ્ધિકને બાંધ્યા વિના ३८८ Page #105 -------------------------------------------------------------------------- ________________ બંધ ઉદયસ્થાન સત્તાસ્થાન સંવેધ ભાંગા ભાંગા ૧(૮૯) =7o દેવમાં આવેલાને ૮૯ની સત્તા હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધક નારકને ૮૯ની સત્તા હોય છે. ૯૩ની સત્તા ન હોય. કારણ કે જેમ ૯૩ની સત્તાવાળો જીવ મિથ્યાત્વે જતો નથી. તેમ ૯૩ની સત્તાવાળો મનુષ્ય નરકમાં જતો નથી. : મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ : ાિ ઉદયસ્થાન ઉદાસત્તાસ્થાન ઉદય બંક સંક ભાંગા દિવ૨૧/૨પર૭ર૮ર૦ ૬૪ (૯૭૮૯) [ ૮૮ =૧૦૨૪ ૨૧/૨પ/૨૭/૨૮/૨૯ પ. બધી કુલ- છે ૬૯ 1 ૧૦૬૪ મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે ૧૦૬૪ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ - દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના બંધભાંગા-૮ થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સમ્યગ્દષ્ટિતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૨૮૮૫૭૬+૧૧૫ર+ પ૭૬ (ઉદ્યોતવાળા) = ૨૬૦૦ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ સમ્યગ્દષ્ટિતિર્યંચને ૩૦/ ૩૧ના ઉદયના ૧૧૫ર (સ્વરવાળા) + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. પરંતુ દેવપ્રા૦૨૮ના બંધક મિથ્યાષ્ટિતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર+૧૧૫ર =૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. એ જ રીતે, દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સમ્યગ્દષ્ટિમનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/ર૬/૨૮/૨૯ના ઉદયના ક્રમશઃ ૮ + ૨૮૮ + પ૭૬ + ૫૭૬ = ૧૪૪૮ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ ૩૦ના ઉદયના-૧૧૫ર ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. પરંતુ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક ૩૮૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ બંધ | સત્તાસ્થાન અપ ૪૮ ર્યાપ્ત મિથ્યાદષ્ટિ મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં ૩૦ના ઉદયના ૧૧૫૨ ઉદયભાંગામાં ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક મિથ્યાદષ્ટિતિર્યંચ-મનુષ્યને ૮૬નું સત્તાસ્થાન હોય છે. સમ્યગ્દષ્ટિને ૮૬નું સત્તાસ્થાન ન હોય. કારણ કે એકેન્દ્રિયના ભવમાં વૈક્રિયાષ્ટકની ઉદ્ધલના કરીને ૮૦ની સત્તાવાળો જીવ તિર્યંચપચ૦ કે મનુષ્યમાં ઉત્પન્ન થયા પછી પર્યાપ્તાવસ્થામાં ૩૦ ૩૧ના ઉદયે દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ કરે ત્યારે દેવદ્રિક અને વૈક્રિયચતુષ્કની સત્તા પ્રાપ્ત થવાથી ૮૬નું સત્તાસ્થાન હોય છે. સમ્યગ્દષ્ટિને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૮૬નું સત્તાસ્થાન ન હોય. : દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ : ઉદય સંવેધ બંધક ઉદયસ્થાન ભાંગા ભાંગા ભાંગા ૨૧ના ઉદયના ૨(૯૨/૮૮). =૧૨૮ ૨૬ના ઉદયના | ૨૮૮૪) ર(૯૨/૮૮). ૪૮ =૪૬૦૮ ૨૮ના ઉદયના | ૫૭૬૪ ૨(૯૨/૮૮) =૯૨૧૬ સ્થામાં તિર્ય ૨૯ના ઉદયના ૧૧૫૨૪| ૨(૯૨.૮૮) =૧૮૪૩૨) ચને ૩૦ના ઉદયના | પ૭૬૪) ૨(૯૨,૮૮) | ૪૮] પર્યાપ્તા ૩૦ના ઉદયના ૧૧૫૨૪) ૩(૯૨/૮૮૮૬) | ૪૮ | =૨૭૬૪૮ તિરુને ૩૧ના ઉદયના |૧૧૫૨૪, ૩(૯૨/૮૮/૮૬) | ૪૮ | =૨૭૬૪૮ વૈતિo| ૨૫/૨૭/૨૮/૨૯૩૦ના | પ૬૪ ૨(૯૨/૮૮) | ૪૮ =૮૬ અપ ૨૧ના ઉદયના | ૮૪] ૨(૯૨/૮૮) | ૪૮ ર્યાપ્તા ૨૬ના ઉદયના | ૨૮૮૪ (૯૨/૮૮) | ૪૮ | =૪૬૦૮ ૨૮ના ઉદયના | ૫૭૬૪ ર(૯૨/૮૮) | ૪૮ | =૯૨૧e ૨૯ના ઉદયના | ૫૭૬૪ ૨(૯૨/૮૮) | ૪૮ = ૯૨૧૬ ૫૦મ0 ૩૦ના ઉદયના ૧૧૫૨૪૩૯૨/૮૮/૮૬) | ૪૮ | =૨૭૬૪૮ | વૈ૦મ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ | ૩૫૪ ૨(૯૨/૮૮) | ૪૮ ! =૫૬૦ આ૦મ) રપ/ર૭૨૮/૨૯૩૦ | ૭૪] ૧(૯૨) | ૪૮ [ કુલ-[ 0 ]૭૬૦૨ | D | CT ૧,૪૯,૨૨૪ ૩૯૦ ૪૮ ૪૮. ૯૨૧૬ =૧૨૮ વસ્થામાં મનુષ્યને =૫૬ Page #107 -------------------------------------------------------------------------- ________________ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૧,૪૯,૨૨૪ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-ર૯ના બંધનો સંવેધઃ દેવપ્રાયોગ્ય-૨૯ના બંધના-૮ બંધભાંગા થાય છે. સમ્યગ્દષ્ટિ મનુષ્યો જ પર્યાપ્તાવસ્થામાં કે અપર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-ર૯ પ્રકૃતિને બાંધે છે. એટલે દેવપ્રાયોગ્ય-ર૯ના બંધક સા૦ મનુષ્યને ૨૧/૦૬/૨૮/ ૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧+૧૯૨=૧૯૬ (જુઓ પેજ નં૦૩૬૫) ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. વૈમનુ ના- ૩૫ ઉદયભાંગામાં-૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને આહાડમનુષ્યના-૭ ભાંગામાં ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. : દેવપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : સ્થા બંધક સત્તાસ્થાન ભાંગા ભાંગા દિવ સામ0 ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ [ ૧૯૬૪ ૨(૩/૮૯) [ ૮૮ =૩૧૩ લો વૈ૦૫૦ ૨૫/૨/૨૮/૨૯/૩૦ ] ૩૫૪ ૨(૩૮૯) | ૪૮ =૫૬૦ આ૦મ0|૨૫/૨૭૨૮/૨૯૩૦ ૭x ૧(૯૩) બિધ કુલ– ૭ | ૨૩૮ | | 0 | ૩૭પર દેવપ્રાયોગ્ય-ર૯ના બંધ ૩૭પર સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધઃ દેવપ્રાયોગ્ય-૩૦ના બંધનો-૧ બંધમાંગો થાય છે. દેવપ્રાયોગ્ય૩૦ના બંધક અપ્રમત્તસંયમીને ૩૦ના ઉદયના-૧૪૪ ઉદયભાંગામાં ૯રનું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧૪૪ ઉOભાંગા*૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૪૪ સંવેધભાંગા થાય છે. સંવેધ ઉદયસ્થાન ઉદય ભાંગા ૪૮ =૫૬ (A) મહેસાણાવાળા પુસ્તકના આધારે દેવપ્રા ૨૯ના બંધે સામ0ના ૨૬૦૦ ઉદયભાંગા ૪૨ સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૪૧૬૦૦ સંવેધભાંગા થાય છે. દેવપ્રા) ૨૯ના બંધે કુલ-સા૦મ)ના ૪૧૬૦૦+વૈ૦૦ના-૫૬૦+આ૦મ નાપ૬=૪૨૨૧૬ સંવેધભાંગા થાય છે. ૩૯૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ સપ્તતિકાભાષ્યના મતે દેવપ્રાયોગ્ય-૩૦ના બંધે ૧૪૮ ઉદયભાંગા થાય છે તે દરેક ભાંગામાં ૯રનું જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧૪૮૪૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૪૮ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો સંવેધઃ દેવપ્રાયોગ્ય-૩૧ના બંધનો ૧ બંધભાંગો જ થાય છે. દેવપ્રાયોગ્ય૩૧ના બંધક અપ્રમત્તસંયમીને ૩૦ના ઉદયના-૨૪ ઉદયભાંગામાં ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૨૪ ઉOભાંગા x ૧ સત્તાસ્થાન * ૧ બંધમાંગો = ૨૪ સંવેધભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે દેવપ્રા૦૩૧ ના બંધે સા૦મ૦ના૨૪+વૈ૦૦ના-૨ +આ૦૦ના-૨=૨૮ ઉભાંગા*૧ સત્તાસ્થાન ૪૧બંધમાંગો=૨૮ સંવેધભાંગા થાય છે. અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ - અપ્રાયોગ્ય-૧ના બંધનો ૧ બંધમાંગો થાય છે. અપ્રાયોગ્ય-૧ના બંધકને ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયે ૩ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૭૨ ઉદયભાંગા થાય છે. તેમાંથી બીજા સંઘયણવાળા ૨૪ + ત્રીજા સંઘયણવાળા-૨૪ = ૪૮ ઉદયભાંગામાં ૯૩૯૨૮૯૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. પ્રથમ સંઘયણવાળા ૨૪ ભાંગામાંથી સર્વે શુભ પ્રકૃતિવાળો-૧ ભાંગો છોડીને બાકીના ૨૩ ભાંગામાં કોઈક તો અશુભ પ્રકૃતિ હોય છે. તેથી ૨૩ ભાંગા તીર્થકર થનારાને હોતા નથી. પણ સામાન્ય કેવલી થનારાને હોય છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૧ના બંધક સામાન્યકેવલી થનારાને ૯મા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ૨૩ ઉદયભાંગામાં ૯૨/૮૮ નું સત્તાસ્થાન હોય છે અને ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા પછી ૭૯૭પનું સત્તાસ્થાન હોય છે. (A) મહેસાણાવાળા પુસ્તકના પેજ નં૦ ૨૫૯ના આધારે દેવપ્રા૦૩૧ના બંધ સામ0ના ૧૪૪ ઉદયભાંગા ૪૧ સત્તાસ્થાન*૧ બંધભાંગા=૧૪૪ સંવેધભાંગા થાય છે. ૩૯૨ Page #109 -------------------------------------------------------------------------- ________________ જે આત્મા તીર્થંકર થવાના છે તેને છેલ્લા-૩ ભવમાં નિકાચિત જિનનામની સત્તા હોવાથી ૯૩/૮૯નું સત્તાસ્થાન હોય છે. તેને છેલ્લા ત્રણ ભવમાંથી વચ્ચેનો ભવ દેવ કે નારકીનો હોય છે અને છેલ્લા ભવમાં ક્ષપકશ્રેણી માંડે છે. તેથી છેલ્લા બે ભવમાં ઉપશમશ્રેણી માંડી શકતા નથી પરંતુ ત્રિચરમભવમાં જિનનામની નિકાચના કર્યા પછી ઉપશમશ્રેણી માંડી શકે છે. એટલે ઉપશમશ્રેણીમાં ૧ના બંધક તીર્થંકર થનારને ૨૩ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે પ્રથમ સંઘયણવાળા-૨૩ ભાંગામાં ૯૩/૮૯/૯૨/૮૮/૭૯/૭૫ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. ક્ષપકશ્રેણીમાં ૧ના બંધકને ૩૦ના ઉદયે પ્રથમ સંઘયણવાળા ૨૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સર્વે શુભ પ્રકૃતિના ઉદયવાળા ૧ ભાંગામાં નવમા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી તીર્થંકરને ૯૩/૮૯ની સત્તા હોય છે અને સામાન્યકેવલી થનારાને ૯૨/૮૮ની સત્તા હોય છે. ૯મા ગુણઠાણે ૧૩ પ્રકૃતિનો ક્ષય થયા પછી તીર્થંકરને ૮૦/૭૬ની સત્તા હોય છે અને સામાન્યકેવલી થનારને ૭૯/૭૫ની સત્તા હોય છે. એટલે ક્ષપકશ્રેણીમાં ૧ના બંધકને ૧ ઉદયભાંગામાં ૮ (૯૩/૯૨/૮૯|૨૮/૮૦/૭૯/૭૬/૭૫) સત્તાસ્થાન હોય છે. : અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ : (૩૪ ૪ ૪ ૪ ૬ પ્રા ૧ન ઉદયસ્થાન ઉદય ભાંગા |બંધે કુલ→જી સત્તાસ્થાન ૪ (૯૩/૯૨/૮૯(૮૮) ૬ (૯૩/૯૨/૮૯|૮૮/૭૯/૭૫) ઉપશમશ્રેણીમાં ૩૦ના ૪૮× શ્રેણીમાં ૩૦ના ૨૩૪ ક્ષપકશ્રેણીમાં ૩૦ના ૧૪ ૮ (૯૩/૯૨૨૮૯|૮૮/૮૦/૭૯/૦૬/૭૫)|×૧ ૭૨ અપ્રાયોગ્ય-૧ના બંધે-૩૩૮ સંવેધભાંગા થાય છે. ૩૯૩ |||||© સંવેધ ભાંગા =૧૯૨ =૧૩૮ =2 ૩૩૮ Page #110 -------------------------------------------------------------------------- ________________ અબંધનો સંવેધઃ નામકર્મનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોય છે. ૧૧ થી ૧૪ ગુણઠાણામાં અબંધ હોય છે. * ૧૧મા ગુણઠાણે ઉપશમશ્રેણીમાં અબંધકને ૩૦ના ઉદયે બીજા-ત્રીજા સંઘયણવાળા-૪૮ ઉદયભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ૪) સત્તાસ્થાન હોય છે. ★ ૧૧મા ગુણઠાણે ઉપશમશ્રેણીમાં અબંધકને પ્રથમ સંઘયણવાળા-૨૪ ભાંગામાંથી સર્વે શુભ પ્રકૃતિવાળો ૧ ભાંગો છોડીને બાકીના ૨૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. અને ૧૨મા ગુણઠાણે ક્ષપકશ્રેણીમાં સામાન્યકેવલી થનારને ૩૦ના ઉદયે ૨૩ ભાંગામાં ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે અબંધકને ૩૦ના ઉદયના ૨૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮/૭૯/૭૫ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. * ઉપશમશ્રેણીમાં અબંધકને (૧૧મા ગુણઠાણે) ૩૦ના ઉદયનો સર્વે શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં અબંધકને (૧૨મા ગુણઠાણે) ૩૦ના ઉદયના સર્વે શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગામાં તીર્થંકર થનારને ૮૦/૭૬નું સત્તાસ્થાન હોય છે અને સામાન્યકેવલી થનારને ૭૯/૭૫નું સત્તાસ્થાન હોય છે. એટલે અબંધકને ૩૦ના ઉદયના ૧ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/ ૭૯/૭૬/૭૫ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે. * સામેવલીને ૨૦/૨૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ = ૫૫ ઉદયભાંગામાં ૭૯/૭૫ (કુલ૨) સત્તાસ્થાન હોય છે અને તીર્થંકકેવલીને ૨૧/૨૭/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ ઉદયભાંગામાં ૮૦/ ૭૬ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. * સામાન્યઅયોગીકેવલીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૮ના ઉદયે ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ચરમસમયે ૩૯૪ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮ના ઉદયે ૮નું એક જ સત્તાસ્થાન હોય છે. તીર્થકરાયોગીકેવલીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૯ના ઉદયે ૮૦/૭૬ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ચરમસમયે ૯ના ઉદયે ૯નું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે અયોગીકેવલીને ૮ના ઉદયે ૩ સત્તાસ્થાન હોય છે અને ૯ના ઉદયે ૩ સત્તાસ્થાન હોય છે. : અબંધનો સંવેધ : ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન સંવેધ ભાંગા =૧૯૨ =૧૩૮ ૧૪ કર SX =૧૨ = *૧૪ - ૧૨૪ =૨૪ ૧૪ = (ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયે ૪૮૮ ૪ (૯૩/૯૨/૮૯૮૮). શ્રેણીમાં ૩૦ના ૨૩x. ૬ (૯૩/૯૨/૮૯૮૮૭૯૭૫). ક્ષપકશ્રેણીમાં ૩૦ના | ૧૪|૮ (૯૩/૯૨/૮૯૮૮/૮૦/૭૯૭૬/૭૫) | સાકેતુને ૨૦ના ઉદયે ૨ (૭૯૭૫) તી કેવને ૨૧ના ઉદયે ૨ (૮૦/૭૬) સાકેતુને ર૬ના ઉદયે ૨ (૭૯૭૫) તકેતુને ર૭ના ઉદયે ૧૪ ૨ (૮૦/૭૬) સાકે ને ૨૮ના ઉદયે ૧૨૪ ૨ (૭૯૭૫) =૨૪ તી કેવને ર૯ના ઉદયે | ૨ (૮૦/૭૬) સા કેoને ૨૯ના ઉદયે | ૨ (૭૯૭૫) તીકેટને ૩૦ના ઉદયે ૨ (૮૦/૭૬) તી કેવને ૩૧ના ઉદયે ૨ (૮૦/૭૬) સાઅooને ૮ના ઉદયે ૩ (૭૯૭૫૮) તીત્મકેને ૯ના ઉદયે ૧૪ ૩(૮૦/૭૬૯) કુલ- ૧૦ | ૧૧૦ | - કુલ : ૪૧૬) અબંધ ૪૧૬ સંવેધભાંગા થાય છે. तिविगप्पपगइठाणेहिं जीवगुणसन्निएसु ठाणेसु । भंगा पउंजियव्वा, जत्थ जहासंभवो भवइ ॥ ३५ ॥ (૮૫) ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયના પ્રથમ સંઘયણવાળા-૨૪ ભાંગામાં સાઈકેવલીના ૩૦ના ઉદયના-૨૪ ભાંગા આવી જવાથી જુદા ગણવામાં આવ્યા નથી. ૩૯૫ ૧૪ =૩ Page #112 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થઃ- જીવસ્થાનક અને ગુણસ્થાનકમાં બંધ-ઉદય-સત્તાના જ્યાં જેટલા ભાંગા સંભવે ત્યાં તેટલા ભાંગા કરવા. વિવેચનઃ- ગ્રંથકારભગવંતે ગાથા નં. ૧ થી ૩૪ માં... મૂલકર્મનો સંવેધ અને ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહ્યો હવે જીવસ્થાનકોમાં અને ગુણસ્થાનકોમાં જ્ઞાનાવરણીયાદિ-૮ કર્મોની ઉત્તરપ્રકૃતિનો સંવેધ કહે છે. ૧૪ જીવભેદમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધઃतेरससु जीवसंखेवएसु नाणंतरायतिविगप्पो । इक्कंमि तिदुविगप्पो, करणं पड़ इत्थ अविगप्पो ।। ३६ ।। ગાથાર્થ:- ૧૩ જીવનસ્થાનકમાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો ત્રણ વિકલ્પવાળો (પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તાવાળો) એક ભાંગો હોય છે. એક જીવસ્થાનકમાં (સંજ્ઞીપર્યાપ્તામાં) ત્રણ વિકલ્પવાળો (પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તાવાળો) ભાંગો અને બે વિકલ્પવાળો (અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તાવાળો) ભાંગો હોય છે. અહીં દ્રવ્યમનની અપેક્ષાએ સંશી એવા કૈવલીને વિકલ્પનો અભાવ છે. = વિવેચનઃ- લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયાદિ ૭ + સૂક્ષ્મપર્યાપ્ત ૮ જીવભેદમાં ૧લું એક જ ગુણઠાણુ હોય છે અને પર્યાપ્તબાદર એકેન્દ્રિયાદિ-૫માં ૧લું-૨જુ ગુણઠાણુ હોય છે. તેથી ૧ થી ૧૩ જીવભેદમાં પનો બંધ, પનો ઉદય, પની સત્તાવાળો એક જ ભાંગો હોય છે અને સંશીપર્યાપ્તાને ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે. તેથી (૧) પનો બંધ, પનો ઉદય, પની સત્તા અને (૨) અબંધ, પનો ઉદય, પની સત્તા... એ બે ભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૩૪...) કેવલીભગવંતને ભાવમન હોતું નથી. પરંતુ અનુત્તરવાસી કે ૩૯૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાનીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવા માટે મનોદ્રવ્યને ગ્રહણ કરે છે. તેથી કેવલીભગવંત સંશી કહેવાય છે. અયોગીકેવલીને દ્રવ્યમન હોતું નથી પણ ભૂતકાળમાં દ્રવ્યમનવાળા હતા. તેથી અયોગીકેવલીભગવંત પણ સંશી કહેવાય છે. સંજ્ઞી એવા કેવલીભગવંતને બંધ-ઉદય-સત્તાનો અભાવ હોવાથી એક પણ વિકલ્પ હોતો નથી. ૧૪ જીવભેદમાં દર્શનાવરણીયકર્મનો સંવેધ - तेरे नव चउ पणगं, नव संतगेम्मि भंगमिक्कारा । वेयणीयाउयगोए, विभज मोहं परं वोच्छं ॥ ३७ ॥ ગાથાર્થ - ૧૩ જીવભેદમાં નવનો બંધ, ચાર-પાંચનો ઉદય, નવની સત્તાવાળા બે ભાગ હોય છે. એક જીવસ્થાનકમાં (સંજ્ઞીપર્યાપ્તામાં) ૧૧ ભાંગા હોય છે. વેદનીય-આયુષ્ય અને ગોત્રકર્મને કહીને, પછી મોહનીયકર્મ કહીશું.. વિવેચન- લબ્ધિ-અપ-સૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૭ + સૂવપર્યાપ્તા = ૮ જીવભેદમાં ૧૭ એક જ ગુણઠાણ હોય છે અને પર્યાપ્તબાદર એકેન્દ્રિયાદિ-પ જીવભેદમાં ૧લુ-રજુ બે ગુણઠાણા હોય છે. એટલે ૧૩ જીવભેદમાં (૧) નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા, (૨) ૯નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા, એ બે જ ભાંગા હોય છે. સંજ્ઞીપર્યાપ્તાને ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે એટલે સંજ્ઞીપર્યાપ્ત જીવભેદમાં ૧૧ ભાંગા હોય છે. ગ્રંથકારભગવંત ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માનતા નથી. તેથી સ્વમતે સંજ્ઞીપર્યાપ્તજીવભેદમાં ૧૧ ભાંગા હોય છે અને કર્મસ્તિવકાર ભગવંત ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય માને છે. તેથી પરમતે સંજ્ઞીપર્યાપ્તજીવભેદમાં ૧૩ ભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૪૩...) ૩૯૭ Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવભેદમાં વેદનીય અને ગોત્રનો સંવેધ - पजत्तगसन्नियरे, अट्ठ चउक्कं च वेयणीयभंगा । सत्त य तिगं च गोए, पत्तेअं जीवठाणेसु ॥ ३८ ॥ ગાથાર્થ - પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં વેદનીયકર્મના-૮ ભાંગા હોય છે. બાકીના-૧૩ જીવભેદમાં વેદનીયના-૪ ભાંગા હોય છે અને પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ગોત્રના-૭ ભાંગા હોય છે. બાકીના-૧૩ જીવભેદમાં ગોત્રના-૩ ભાંગા હોય છે. વિવેચનઃ- પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૧ થી ૧૪ ગુણઠાણા હોવાથી વેદનીયના આઠે ભાંગા હોય છે. જો કેવલીભગવંતને સંજ્ઞી માનીએ, તો જ સંજ્ઞીપર્યાપ્તામાં વેદનયના-૮ ભાંગા હોય છે. જો કેવલીભગવંતને સંજ્ઞી ન માનીએ તો પર્યાપ્તસંજ્ઞીમાં વેદનીયના પહેલા-૪ ભાંગા જ હોય છે. અબંધવાળા છેલ્લા-૪ ભાંગા ન ઘટે. બાકીના-૧૩ જીવભેદમાં ૧ થી ૪ ભાંગા જ હોય છે. તે જીવોને અયોગગુણઠાણું ન હોવાથી અબંધવાળા છેલ્લા-૪ ભાંગા ન ઘટે.. (જુઓ પેજ નં. ૪૮૪૯) પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૧ થી ૧૪ ગુણઠાણા હોવાથી ગોત્રકર્મના૭ ભાંગા હોય છે. બાકીના-૧૩ જીવભેદમાં ગોત્રકર્મના ૧લો/રજો/ ૪થો/કુલ-૩ ભાંગા જ હોય છે. કારણ કે અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયાદિ૧૧ પ્રકારના જીવો તિર્યંચો જ હોય છે અને તિર્યંચોને નીચગોત્રનો જ ઉદય હોય છે. તથા અપ૦અસંજ્ઞી અને અપસંજ્ઞી જીવો તિર્યંચો અને મનુષ્યો હોય છે પણ તે મનુષ્યો લબ્ધિ-અપર્યાપ્તા જ હોવાથી, તેને નીચગોત્રનો જ ઉદય હોય છે. એટલે ૧૩ જીવભેદમાં નીચગોત્રના ઉદયવાળા જ ૩ ભાંગા ઘટે છે. (જુઓ પેજ નં. ૮૨...) ૧૪ જીવભેદમાં આયુષ્યકર્મનો સંવેધઃपजत्तापजत्तग, समणे पज्जत्त अमण सेसेसु । अट्ठावीसं दसगं, नवगं पणगं च आउस्स ॥ ३९ ॥ ૩૯૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ - પર્યાપ્તસંજ્ઞીમાં, અપર્યાપ્તસંગીમાં, પર્યાપ્તઅસંશીમાં અને બાકીના-૧૧ જીવભેદમાં આયુષ્યકર્મનાક્રમશઃ ૨૮ - ૧૦ - ૯ - ૫ ભાંગા હોય છે. વિવેચન- જુઓ પેજ નં. ૬૧/૬૪. જીવભેદમાં મોહનીયકર્મનો સંવેધ - अट्ठसु पंचसु एगे, एग दुगं दस य मोह बंधगए । तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतंमि ॥ ४० ॥ ગાથાર્થ - ૮ જીવસ્થાનકમાં, ૫ જીવસ્થાનકમાં અને ૧ જીવસ્થાનકમાં અનુક્રમે મોહનીયના ૧ - ૨ - ૧૦ બંધસ્થાનક, ૩ - ૪ - ૯ ઉદયસ્થાનક અને ૩ - ૩ - ૧૫ સત્તાસ્થાનક હોય છે. વિવેચન- લબ્ધિ-અપર્યાપ્તા સૂક્ષ્મએકેન્દ્રિયાદિ-૭ + સૂક્ષ્મપર્યાપ્તા = ૮ જીવભેદમાં ૧લું એક જ ગુણસ્થાનક હોય છે. તેથી ૮ જીવભેદમાં ૨૨ના બંધે ૮૯/૧૦ નો ઉદય હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/ ૨૭ર૬નું સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તબાદરએકે૦, વિકસેન્દ્રિય અને અસંશીજીવભેદમાં ૧લુંરજુ ગુણસ્થાનક હોય છે. તેથી ૫ જીવભેદમાં ૧લા ગુણઠાણે ૨૨ના બંધે ૮/૧૦નો ઉદય હોય છે. તે દરેક ઉદયસ્થાને ૨૮/ર૦ર૬નું સત્તાસ્થાન હોય છે. અને બીજા ગુણઠાણે ૨૧ના બંધે ૭૮૯નો ઉદય હોય છે તે દરેક ઉદયસ્થાને ૨૮નું એક જ સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૧ થી ૧૪ ગુણઠાણા હોય છે. એટલે સામાન્યથી મોહનીયના સંવેધની જેમ પર્યાપ્તસંજ્ઞીમાં મોહનીયનો સંવેધ થાય છે. (જુઓ પેજ નં. ૧૫૦ થી ૧૫૫....) ૧૪ જીવભેદમાં નામકર્મનો સંવેધ - ૧૪ જીવભેદમાં નામકર્મનો સંવેધઃपण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव । પણ છપ્પાં , છઠ્ઠ, પછiાં ગઠ્ઠ૬ તલાં તિ ૪૨ || ૩૯૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ सत्तेव अपज्जत्ता, सामी सुहुमा बायरा चेव । विगलिंदिआउ तिन्नि उ, तह य असन्नी अ सन्नी अ ।। ४२ ।। ગાથાર્થ:- સાત અપર્યાપ્તાને બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૨, સત્તાસ્થાન-૫ હોય છે. સૂક્ષ્મપર્યાપ્તાને બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૪, સત્તાસ્થાન-પ હોય છે. બાદરપર્યાપ્તાને બંધસ્થાન-પ, ઉદયસ્થાન-૫, સત્તાસ્થાન-પ હોય છે. વિકલેન્દ્રિયને બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૬, સત્તાસ્થાન-પ હોય છે. પર્યાપ્તઅસંશીને બંધસ્થાન-૬, ઉદયસ્થાન-૬, સત્તાસ્થાન-પ હોય છે અને પર્યાપ્તસંશીને બંધસ્થાન-૮, ઉદયસ્થાન૮, સત્તાસ્થાન-૧૦ હોય છે. વિવેચનઃ- લબ્ધિ-અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય તિર્યંચ-મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. દેવ-નારક પ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી તે જીવોને એકેપ્રા૦૨૩/૨૫/૨૬ (કુલ-૩) બંધસ્થાન હોય છે. વિકલેપ્રા૦૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન હોય છે. તિપંચે૦પ્રા૦૨૫/૨૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન હોય છે. મનુપ્રા૦૨૫/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે. એટલે અપસ્ટએકે૦ને-૨૩/૨૫/૨૬/૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૪ + ૨૫ + ૧૬ + ૯૨૪૦ + ૪૬૩૨ = ૧૩૯૧૭ બંધભાંગા થાય છે અને અપæએકેને ૨૧/ ૨૪ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ૨૧/૨૪ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ = ૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૨૯૭) અને ૯૨/૮૮/ ૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. અપસ્એકેને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૨૫/૨૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/૨૪ના ઉદયના ૩ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. અને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૧/૨૪ના ઉદયના ૩ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતી વખતે મનુષ્યદ્ધિકની સત્તા અવશ્ય હોય છે. તેથી ૭૮નું સત્તાસ્થાન ન હોય. ૪૦૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ ભેદ સ્થાન Iભાંગા =eo| =૩૦૦ =SO =૧૨ =૩૬o : અ૫૦સૂએકે૪માં ૨૩/૦૫/૨૬/ર૯/૩૦ના બંધનો સંવેધ : 'જીવ બંધસ્થાન ઉદય ઉદય સત્તાસ્થાન બંધભાંગ સંવેધભાંગા ૨૩ના બંધ ૨૧/૨૪ના ૩૪ ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૪ | એ પ્રા૦ ૨૫૨૧/૨૪ના ૩૪ ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮)| ૪૨૦) | તિoખાઓ ૨૫૨૧/૨૪ના ૩૪ ૫ (૯૨૮૮૮૬/૮૦/૭૮)| ૪૪ | મઝા) ૨૫૨૧/૨૪ના ૩૪, ૪ (૯૨/૮૮/૮૬/૮૦) ૪૧ એ પ્રા૦ ૨૬/૨૧/૨૪ના ૩x |૫ (૯૨.૮૮૮૬/૮૦/૭૮)| ૪૧૬ =૨૪ol વિપ્રા૦ ૨૯|૨૧/ર૪ના ૩૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)| ૪૨૪ વિપ્રા૦ ૩૦ ૨૧/ર૪ના ૩૪ ૫(૯૨૮૮/૦૬/૮૦/૭૮)| ૪૨૪ =૩૬૦) તિપ્રા૦ ૨૯|૨૧/ર૪ના ૩x |૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૪૬૦૮| =૬૯૧૨૦ ય | તિપ્રા૦ ૩૦ ૨૧/૦૪ના ૩૪ ૫(૯૨/૮૮/૦૬/૮૦/૭૮) ૮૪૬૦૮| =૬૯૧૨૦ મપ્રા. ૨૯|૨૧/૨૪ના ૩૪ | ૪ (૯૨/૮૮/૮૬/૮૦) ૪૪૬૦૮| =૫૫૨૯૬ કુલ- 9 1 ) 18 ) ૧૩૯૧૭)=૧૯૪૯૨૮) અ૫ સૂરએકેન્દ્રિયમાં કુલ-૧,૯૪,૯૨૮ સંવેધભાંગા થાય છે. અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિયની જેમ... અ૫૦બાદરએકેન્દ્રિયમાં ૨૩/ ૨૫/૦૬/૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે એટલે અપર્યાપ્ત બાદરએકેન્દ્રિયમાં પણ નામકર્મના ૧,૯૪,૯૨૮ સંવેધભાંગા થાય છે. અપર્યાપ્ત બેઈન્દ્રિય લબ્ધિ-અ૫૦બેઈન્દ્રિયને-૨૩/૦૫/૨૬/૨૯૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૧૭ બંધભાંગા થાય છે. ૨૧/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ૨૧/ર૬ના ઉદયના ક્રમશઃ ૧+૧=૨ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૨૯૮) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. અ૫૦બેઈન્દ્રિયને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/ર૬ના ઉદયના ૨ ઉદયભાંગામાં પ સત્તાસ્થાન હોય છે અને મનુષ્ય પ્રાયોગ્ય-રપ/ર૯નો બંધ કરતી વખતે ૨૧/૨૬ના ઉદયના-૨ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. ૪૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ uc da E é Ene 28 : અપવબેઈન્દ્રિયમાં ૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : બંધસ્થાન 1 ઉદય ઉદય સત્તાસ્થાન બંધભાંગ સંવેધભાંગા સ્થાન ભાંગા એ પ્રા) ૨૩ | ૨૧/૨૬ [ ૨૪ ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૪ =૪૦ એપ્રા) ૨૫ | ૨૧/ર૬ | ૨૪ ૫(૯૨/૮૮/૮૬૮૦/૭૮)| ૪૨૦) =૨ool તિપ્રા) ૨૫ | ૨૧/૨૬ | ૨૪ ૫(૯૨.૮૮૮૬/૮૦/૭૮)| ૮૪ =૪૦ મ-પ્રા૦ ૨૫ | ૨૧/૨૬ | ૨૪ | ૪ (૯૨/૮૮/૮૬/૮૦) | ૪૧ એપ્રા૦ ૨૬ | ૨૧/૨૬ | ૨૪ ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)| ૪૧૬ =૧૬૦ વિપ્રા૦ ૨૯ | ૨૧/ર૬ | ૨૪ ૫(૯૨૮૮/૮૬/૮૦/૭૮)૪૨૪| =૨૪o વિપ્રા૦ ૩૦ | ૨૧/ર૬ | ૨૪ ૫(૯૨/૮૮/૮૬/૮૦૭૮)/ ૪૨૪ =૨૪૦ ' |તિ પ્રા૦ ૨૯ | ૨૧/૨૬ | રઝ ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૮૪૬૦૮| =૪૬૦૮૦ તિ પ્રા૦ ૩૦ | ૨૧/ર૬ | ૨૪ ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૮૪૬૦૮| =૪૬૦૮૦ મ0પ્રા૦ ૨૯ | ૨૧/૨૬ | ૨૪ | ૪ (૯૨.૮૮૮૬/૮૦) ૪૪૬૦૮| =૩૬૮૬૪ ૧૩૯૧૭=૧૨૯૯૫૨ અપ૦બેઈન્દ્રિયમાં કુલ-૧,૨૯,૫ર સંવેધભાંગા થાય છે. એ જ રીતે, અપવતેઈન્દ્રિયમાં કુલ-૧,૨૯,૯૫ર સંવેધભાંગા થાય છે. અ૫૦ચઉરિન્દ્રિયમાં કુલ-૧,૨૯,૫ર સંવેધભાંગા થાય છે. અપવિકલેન્દ્રિયમાં કુલ-૩,૮૯,૮૫૬ સંવેધભાંગા થાય છે. અપર્યાપ્ત અસંક્ષીપંચેન્દ્રિય લબ્ધિ-અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયને ૨૩/૦૫/૨૬/૨૯/૩૦ (કુલ૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૧૭ બંધમાંગા થાય છે. ૨૧/૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ૨૧/૨૬ના ક્રમશઃ ૨ + ૨ = ૪ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૨૯૮) અને ૯૨/૮૮/૮૬/૮૦ ૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. અપ૦અસંજ્ઞીપંચેન્દ્રિયમાં અપ૦અસંજ્ઞીતિર્યંચ અને સંમૂર્છાિમ. મનુષ્યોનો સમાવેશ થાય છે. અપ૦અસંજ્ઞીતિર્યંચને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/ ૨૫/ર૬/ર૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/૨૬ના ઉદયના-૧+૧=૨ ૪૦૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ =૪૦ ઉદયભાંગામાં પ સત્તાસ્થાન હોય છે અને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૧/૨૬ના ઉદયના ૧+૧=૨ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. સંમૂર્છાિમમનુષ્યને ર૩રપ/ર૬/ર૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/ર૬ના ઉદયના-૧+૧=૨ ઉદયભાંગામાં-૪ સત્તાસ્થાન હોય છે. : અ૫૦અસંજ્ઞીપંચે૦માં ૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : જીવોબંધ બંધસ્થાન ઉદય ઉદય સત્તાસ્થાન બિંધભાંગો સંવેધભાંગા સ્થાન ભાંગા) ૨૩ના બંધે [૨૧/૨૬ના ૨૪ ૫ (૯૨/૮૮૮૬/૮૦/૭૮)[ ૪૪ =૪૦ એ પ્રા૦ ૨૫ ૨૧/૨૬ના ૨૪૫(૯૨૮૮/૮૬/૮૦૭૮)| ૪૨૦ તિપ્રા૦ ૨૫૨૧/૨૬ના ૨૪૫(૯૨/૮૮૮૬/૮૦/૭૮)| ૪૪ મ0પ્રા૦ ૨૫૨૧/૨૬ના ૨૪ ૪ (૯૨/૮૮/૮૬/૮૦) | ૪૧ ૨૬ના બંધે [૨૧/૨૬ના ૨૪૫(૯૨.૮૮/૮૨/૮૦/૭૮)| ×૧૬ વિપ્રા૦ ૨૦ ૨૧/૨૬ના ર૪૫(૯૨/૮૮૦૬/૮૦૭૮) ૨૪| =૨૪૦ વિપ્રા૦ ૩૦૨૧/ર૬ના ૨૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|. ૪૨૪ | =૨૪૦ તિપ્રા૦ ૨૮૨૧/૨૬ના ૨૪૫(૯૨.૮૮૮૬/૮૦૭૮) |x૪૬૦૮૫=૪૬૦૮૦ તિપ્રા૦ ૩૦ ૨૧/૨૬ના ૨૪૫(૯૨,૮૮૮૬/૮૦/૭૮) ૮૪૬૦૮૫=૪૬૦૮૦ મ0પ્રા૦ ૨૯|૨૧/ર૬ના ૨૪ ૪ (૯૨/૮૮/૦૬/૮૦) ૪૪૬૦૮=૩૬૮૬૪ |૧૩૯૧૭૧૨૯૫૨ ૨૩ના બંધે [૨૧/ર૬ના ૨૪ ૪ (૯૨/૮૮૦૬/૮૦) ૪૪ એ પ્રા૦ ૨૫ ૨૧/૨૬ના ૨૪ ૪ (૯૨૮૮૮૬/૮૦) ૪૨૦) તિ-પ્રા૦ ૨૫ ૨૧/૨૬ના ૨૪ | ૪ (૯૨/૮૮૮૬/૮૦). ૪૪ મ0પ્રા૦ ૨૫૨૧/૨૬ના ૨૪, ૪ (૯૨/૮૮૮૬/૮૦) ૪૧ ૨૬ના બંધ ૨૧/૨૬ના ૨૪, ૪ (૯૨/૮૮૮૬/૮૦) | ×૧૬| વિપ્રા૦ ૨૯|૨૧/૨૬ના| ૨૪૪ (૦૨૮૮૮૬/૮૦). ૪૨૪| =૧૯૨ વિપ્રા૦ ૩૦ ૨૧/૨૬ના ૨૪૪ (૯૨,૮૮૮૬/૮૦) | ૪૨૪ =૧૯૨ તિપ્રા૦ ૨૯|૨૧/૨ના ૨૪, ૪ (૯૨/૮૮/૦૬/૮૦) ૪૪૬૦૮=૩૬૮૬૪ તિપ્રા૦ ૩૦/૦૧/૨૬ના ૨૪, ૪ (૯૨/૮૮/૦૬/૮૦) ૪૪૬૦૮=૩૬૮૬૪ મ0માત્ર ૨૯|૨૧/ર૬ના ર૪ ૪ (૯૨/૮૮૮૬/૮૦) ૪૪૬૦૮૫=૩૬૮૬૪ કુલ ૫૭ ) [ ૧૩૯૧૭/૧૧૧૩૩૬ [ ક ર = = = ૬ દર R = =૧૬૦ 8 =૩૨ % =૧૬૦ ^ & * * * * * ૪૦૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ અપ૦અસંજ્ઞીતિર્યંચના-૧૨૯૯પર સમુદ્ઘિમમનુષ્યના-૧૧૧૩૩૬ અપર્યાપ્તઅસંજ્ઞીપચ૦માં કુલ-૨૪૧૨૮૮ સંવેધભાંગા થાય છે. અપર્યાપ્તઅસંજ્ઞીપંચે)ની જેમ.... અપર્યાપ્તસંજ્ઞીમાં નામકર્મનો સંવેધ થાય છે. એટલે અપર્યાપ્તસંગીમાં પણ નામકર્મના ૨,૪૧,૨૨૮ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસૂકમએકેન્દ્રિયઃ પર્યાપ્તસૂ૦એકે)ને ૨૩/૦૫/૨૬/૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન છે. તેના બંધભાંગા- ૧૩૯૧૭ થાય છે. ૨૧/ર૪/રપ/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશ: ૧ + ૨ + ૨ + ૨ = ૭ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૨૯૯) અને ૯૨/૮૮/૮૬/૮૦/ ૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તસૂ૦એકે૦ને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/૨૪ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ = ૩ ઉદયભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. ૨૫/૨૬ના ઉદયના પ્રત્યેકવાળા ૧ + ૧ = ૨ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. કારણ કે તે બન્ને ભાંગા તેલવાઉને પણ ઘટે છે. તેથી ૭૮નું સત્તાસ્થાન હોય છે અને ૨૫/૨૯ના ઉદયના સાધારણવાળા ૧ + ૧ = ૨ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. તે ૨ ભાંગા શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય છે અને તેલવાઉને ઘટતા નથી તેથી ૭૮નું સત્તાસ્થાન ન ઘટે. એટલે ૨૧/૦૪/ ૨૫/૨૬ના ઉદયના ક્રમશઃ ૧ + ૨ + ૧ + ૧ = ૫ ભાંગામાં પ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે અને રપ/ર૬ના ઉદયના સાધારણવાળા-૧ + ૧ = ૨ ભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તસૂ૦એકે)ને મનુષ્ય પ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૧/ર૪/રપ/ર૬ના ઉદયના ૧ + ૨ + ૨ + ૨ = ૭ ઉદયભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. ૪૦૪ Page #121 -------------------------------------------------------------------------- ________________ અને ભાંગા | ૪૪ : પર્યાપ્તસૂએકેoમાં ર૩રપ/ર૬/ર૯૩૦ના બંધનો સંવેધ : જીવ બંધ ઉદયસ્થાન ઉદયભાંગા સત્તા બંધ | સંવેધ ભદાં સ્થાન | ભાંગા ૨૩ના | ૨૧/૨૪/૦૫/૨૬ના ૧+૨+૧+૧=૫| ૪૫ ૪૪ =૧૦૦ બંધે ૨પ/ર૬ના ૧+૧=૨૪૪ =૭૨ એકેo |૨૧/૨૪/૦૫/૨૬ના ૧+૨+૧+૧=૫, ૪૫ ૪૨૦ =૫OO | પ્રા૦ ૨૫ - ૨૫૨૬ના ૧+૧=૨ ૪૪ ૪૨૦ =૧૬૦ અતિo |૨૧/૨૪/રપ/ર૬ના ૧+૨+૧+૧=૫ ૪૫ ૪૪ =૧૦૦ પ્રા૦ ૨૫ ૨૫/ર૬ના ૧+૧=૨ ૪૪ ૪૪ =૭૨ મપ્રા૦૨૫ ૨૧/૦૪/૨૫/૨૬ના ૧+૨+૨+૨=૭|૪૪ ૪૧ =૨૮ એOખાતુ | ૨૧/૦૪/૨૫૨૬ના ૧+૨+૧+૧=૫૪૫ ૧૬ =૪૦૦ ૨૬ ૨૫/૨૬ના ૧+૧=૨, ૪૪ ૪૧૬ =૧૨૮ વિપ્રા|૨૧/ર૪/રપ/ર૬ના ૧+૨+૧+૧=૫] ૫ ૪૨૪ =૬૦ ૨૯ ૨૫/૨૬ના ૧+૧=૨/૪૪ ૪૨૪ =૧૯૨ વિશ્રાવ્ય ૨૧/૦૪/૨પ/૨૬ના ૧+૨+૧+૧=૫૪૫ ૪૨૪ =૬૦૦ ૩૦ ૨૫/૧૬ના ૧+૧=૨] ૪૪ ૪૨૪ =૧૯૨ મuo | ૨૧/૨૪/૦૫/૨ના ૧+૨+૧+૧=૫, ૪૫ [૪૪૬૦૮] =૧૧૫૨૦૦ ૨૯ ૨પ/ર૬ના ૧+૧=૨] ૪૪ ૪૪૬૦૮] =૩૬૮૬૪ તિપ્રા૦ |૨૧/૨૪/૦૫/૨૬ના |૧+૨+૧+૧=૫] ૪૫ ]૪૬૦૮ | =૧૧૫૨૦૦ ૩૦. ૨૫/૨૬ના ૧+૧=૨૪૪ [૪૪૬૦૮| =૩૬૮૬૪ મકા૦૨૯૨૧/ર૪રપ/ર૬ના ૧+૨+૨+૨=૭૪૪૪૪૬૦૮ =૧૨૯૦૨૪ [કુલ ) | છ | © [૭ ૧૩૯૧ ૪૩૬૨૧૬ પર્યાપ્તસૂએકે માં નામકર્મના-૪૩૬૨૧૬ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તબાદરએકેન્દ્રિયઃ પર્યાપ્તબાદરએકેન્દ્રિયમાં ૨૩/૦૫/૨૬/૨૯૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા-૧૩૯૧૭ થાય છે. પર્યાપ્તબાદર એકેડનેર૧/ર૪રપ/ર૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. ૨૧/ર૪/૫/૨૬/૧૭ના ઉદયના ક્રમશઃ ૨ + ૫ + + + ૪૦૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧ + ૬ = ૨૯ ઉદયભાંગા થાય છે અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તબાદરએકેતુને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૨પ/ર૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧ના ઉદયના ૧લા-રજા ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. ૨૪ના ઉદયના ૧ થી ૪ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. ૨પના ઉદયના બીજા ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. ૨૫ના ઉદયના ૧લા/જા/૪થા ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. ૨૬ના ઉદયના બીજા ભાગમાં ૫ સત્તાસ્થાન હોય છે. ર૬ના ઉદયના ૧લો/૩ થી ૧૦ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. ૨૭ના ઉદયના ૬ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. ૨૪/૨પ/ર૬ના ઉદયના વૈ૦વાઉના ૩ ભાંગામાં ૩ સત્તાસ્થાન હોય છે. એટલે ૨૧/૨૪/૦૫/૨૬ના ઉદયના ક્રમશઃ ૨ + ૪ + ૧ + ૧ = ૮ ભાંગામાં ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે. ૨પ/ર૬/૧૭ના ઉદયના ક્રમશઃ ૩ + ૯ + ૬ = ૧૮ ભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. ૨૪/૦૫/૨૬ના વૈવવાના ૧ + ૧ + ૧ = ૩ ભાંગામાં ૩ (૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે. ૨૫ના ઉદયનો બીજો ભાંગો અને ૨૬ના ઉદયનો બીજો ભાંગો તેઉવાઉને પણ ઘટે છે. તેથી તે ૨ ભાંગામાં ૭૮નું સત્તાસ્થાન હોય છે અને ૨૫/૬/૧૭ના ઉદયના ૩ + ૯ + ૬ = ૧૮ ભાંગા પૃથ્વી-અપ-વનસ્પતિને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી હોય છે અને તેલવાઉને ઘટતા નથી તેથી ૭૮નું સત્તાસ્થાન ન હોય... પર્યાપ્તબાદરએકે)ને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૧/૦૪/૨પ/ર૬/ર૭ના ક્રમશઃ ૨ + ૪ + ૪ + ૧૦ + ૬ = ૨૬ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. વૈવાના-૩ ભાંગા ન હોય. કારણ કે તેઉવાઉ તથાસ્વભાવે જ મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતો નથી. ૪૦૬ Page #123 -------------------------------------------------------------------------- ________________ x૫ ૪૪ ૪૪ ૪૪ ૪૧ : પર્યાપ્તબાદરએકેoમાં ૨૩/રપ/ર૬/ર૯/૩૦ના બંધનો સંવેધ : જીવ બંધ | સત્તા ઉદયભાંગા બંધ | ઉદયસ્થાન સંવેધ ભેદ| સ્થાન સ્થાન ભાંગા ભાંગ ૨૧/૨૪/૦૫/૨૬ના ૨+૪+૧+૧=૮] =૧૬૦ ૨૩ના બંધે ૨૫/૦૬/૨૭ના ૩+૯+૬=૧૮૧ ૪૪ ૪૪ =૨૮૮ ૨૪/૨પ/ર૬ના વૈવાવના ૧+૧+૧=૩ ૪૩| .x૪ =૩૬ એકેoપ્રા) ૨૧/ર૪/રપ/ર૬ના ૨+૪+૧+૧=૮ ૪૫ ૪૨૦ =૮00 ૨પના ૨૫/૨૬/૨૭ના ૩+૯+૬=૧૮૧ ૪૪| ૪૨૦ =૧૪૪ol બંધ ર૪/રપ/ર૬ના વૈવવાના ૧+૧+૧=૩ ૪૩ x૨૦ =૧૮૦ અતિo ૨૧/૦૪/૨પ/ર૬ના ૨+૪+૧+૧=૮ ૪૫ =૧૬૦ પ્રા૦૨૫ના ૨૫/૦૬/૨૭ના ૩+૯+૬=૧૮ ૪૪) ૪૪ =૨૮૮ બંધે ર૪/૦૫/૨૬ના વૈવાવના ૧+૧+૧=૩| ૪૩ દમ પ્રા૦૨૫ ૨૧/૨૪/૦૫/૨૬/૧૭ના ૨૬] ૪૪ =૧૦૪ એકે પ્રા . ૨૧/૦૪/૨પ/ર૬ના ર+૪+૧+૧=૮ ૪૫ =૬૪ ૨૬ના ૨૫/૨૬/૧૭ના ૩+૯+૬=૧૮૧ ૪૪ ૪૧૬ =૧૧૫ર બંધે ર૪,ર૫/૨૬ના વૈવવાના૧+૧+૧=૩, ૪૩| ૪૧૬ =૧૪૪ વિવેકા) ૨૧/૨૪/૦૫/૨૬ના ૨+૪+૧+૧=૮ ૪૫ ૪૨૪ =૯૬o ૨૯ના ૨૫/૨૬/૨૭ના ૩+૯+૬=૧૮ ૪૪| ૪૨૪ =૧૭૨૮ બંધે ર૪/૦૫/૨૬ના વૈવવાના ૧+૧+૧=૩ ૪૩ x૨૪ =૨૧૬ દ્રિા વિપ્રા૦. ૨૧/૦૪/૨૫/ર૬ના ર+૪+૧+૧=૮ ૪૫ ૪૨૪ =૯૬ ૩૦ના ૨૫/૨૬/૧૭ના ૩+૯+૬=૧૮| x૪ ૪૨૪ =૧૭૨૮) બંધ ર૪૨૫૨૬ના વૈવવાના ૧+૧+૧=૩ ૪૩ ૪૨૪ =૨૧૬ તિપ્રા) ૨૧/૦૪/૨૫/૨૬ના ૨+૪+૧+૧=૮| ૪૫ x૪૬૦૮| =૧૮૪૩૨૦ ૨૯ના ૨૫/૨૬/૧૭ના ૩ ૬=૧૮ ૪૪૪૪૬૦૮] =૩૩૧૭૭૬ બંધ ર૪/૦૫/૨૬ના વૈ૦વાળના ૧+૧+૧=૩ ૪૩/૪૪૬૦૮| =૪૧૪૭૨ તિપ્રા ૨૧/૨૪/૨૫/૨૬ના|૨+૪+૧+૧=૮ ૪૫ ૪૪૬૦૮| =૧૮૪૩૨૦ ૩૦ના ૨૫/૦૬/૨૭ના ૩+૯+૬=૧૮ ૪૪ ૮૪૬૦૮| =૩૩૧૭૭૬ બંધે ર૪/૦૫/૨૬ના વૈ૦વાળના ૧+૧+૧=૩ ૪૩/૪૪૬૦૮ =૪૧૪૭૨ મ.પ્રા૦૨૯ ૨૧/૨૪/૦૫/૨૬/૧૭ના ૨૬ ૪૪ ૮૪૬૦૮ =૪૭૯૨૩૨ DI૧૩૯૧ ૧૬૦૫૬૦૪ પેન ! ! ! !! |vir !* *} ૪૦૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પર્યાપ્તબાદરએકેન્દ્રિયમાં નામકર્મના ૧૬૦૫૬૦૪ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તબેઈન્દ્રિયઃ પર્યાપ્તબેઈન્દ્રિયને-૨૩/૦૫/૨૬/૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા-૧૩૯૧૭ થાય છે. ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/ ૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. ૨૧/ર૬/૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૨ + ૨ + ૨ + ૪ + ૬ + ૪ = ૨૦ ઉદયભાંગા થાય છે અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. : પર્યાપ્તબેઈન્દ્રિયમાં ૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : જીવ બંધ સંવેધ ( સત્તા ઉદયસ્થાન ઉદયભાંગ બંધ છે ભેદ સ્થાન ભાંગા ભાંગા ૨૩ના ૨૧/૨૬ના ૨+૨=૪] ૪૫ =૮૦ બંધે ૨૮/૨૯/૩૦/૩૧ના ૨+૪+૬+૪=૧૬] ૪૪ ૪૪ =૨૫૬ એકેo. ૨૧/૨૬ના ૨+૨=૪] ૪૫ ૪૨૦ =૪ool પ્રા) ૨૫ [૨૮/૨૯/૩૦/૩૧ના ૨+૪+૬+૪=૧૬ | ૮૪ =૧૨૮૦ અતિo | ૨૧/૨૬ના ૨+૨=૪૫ ૪૫ ૪૪ =૮૦ પ્રા) ૨૫ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૨+૪+૬+૪=૧૬] ૪૪ ૪૪ =૨૫૬ બે મ.પ્રા૦૨૫૨૧/૨૬/૨૮થી ૩૧. ૨૦૩ ૪૪ =૮O એ પ્રા) ૨૧/૨૬ના ૨+૨=૪] ૪૫ ૧૬ =૩૨૦ ૨૮/૨૯/૩૦/૩૧ના ૨+૪+૬+૪=૧૬/ ૪૪ _x૧૬ =૧૦૨૪ વિOપ્રા ૨૧/૨૬ના ૨+૨=૪ ૪૫ ૪૨૪ =૪૮O ૨૯ ] ૨૮/૨૯/૩૦/૩૧ના ૨+૪+૬+૪=૧૬] ૪૪ ૪૨૪ =૧૫૩૬ | વિવેકા) ૨૧/ર૬ના ૨+૨=૪] ૪૫ x ૨૪ =૪૮ol ૩૦ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૨+૪+૬+૪=૧૬] ૪૪ ૪૨૪ =૧૫૩૬ તિ પ્રા) ૨૧/૨૬ના ૨+૨=૪ x૫ |x૪૬૦૮] =૯૨૧૬૦ ૨૯ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૨+૪+૬+૪=૧૬ ૪૪ |૪૪૬૦૮ | =૨૯૪૯૧૨ તિ(પ્રાઇ ૨૧/૨૬ના ૨+૨=૪ | ૪૫ ૪૪૬૦૮ =૯૨૧૬o ૩૦ | ૨૮/૨૯/૩૦/૩૧ના | ૨+૪+૬+૪=૧૬ ૪૪ |x૪૬૦૮| =૨૯૪૯૧૨) મ.પ્રા૦૨૯૫૨૧/૨૬/૨૮થી ૩૧ | ૨૦) ૪૪ [૪૪૬૦૮ | =૩૬૮૬૪) (૨) | ૫) ૧૩૯૧છે ૧૧૫૦૫૯૨) ४०८ ૪૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તબેઈન્દ્રિયમાં નામકર્મના-૧૧,૫૦,૫૯૨ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, પર્યાવતેઈવમાં નામકર્મના-૧૧,૫૦,૫૯૨ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તચઉરિન્દ્રિયમાં નામકર્મના-૧૧,૫૦,૫૯૨ સંવેધભાંગા થાય છે. - પર્યાપ્તવિકલેન્દ્રિયમાં કુલ-૩૪,૫૧,૭૭૬ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તઅસશીપંચેન્દ્રિય પર્યાપ્ત અસંજ્ઞી ચારે ગતિમાં જાય છે. તેથી ચારે ગતિ પ્રાયોગ્યબંધ કરે છે. એટલે તેને ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૨૬ બંધભાંગા થાય છે અને અસંજ્ઞીપંચે ને ૨૧/૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૮ + ૨૮૮ + ૫૭૬ + ૧૧૫૨ + ૧૭૨૮ + ૧૧૫ર = ૪૯૦૪ ઉદયભાંગા થાય છે. અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તઅસંજ્ઞીપચેટને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/ર૬/ર૯/૩૦નો બંધ કરતી વખતે ર૧/ર૬ના ઉદયના ૮ + ૨૮૮ = ૨૯૬ ભાંગામાં ૫ (૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે અને ૨૮/ર૯૩૦ ૩૧ના ઉદયના ૫૭૬ + ૧૧પર + ૧૭૨૮ + ૧૧૫ર = ૪૬૦૮ ઉદયભાંગામાં-૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તઅસંજ્ઞીપંચેઇને મનુષ્યપ્રાયોગ્ય-૨૫/૨૯નો બંધ કરતી વખતે ૪૯૦૪ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. પર્યાપ્તઅસંજ્ઞીપંચે) દેવપ્રાયોગ્ય-૨૮ અને નરકપ્રાયોગ્ય-૨૮નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. એટલે અસંજ્ઞીપંચેવને દેવપ્રાયોગ્ય૨૮નો બંધ કરતી વખતે સાવતિ૮ના ૩૦/૩૧ ઉદયના ૧૧પર + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા થાય છે. ૨૩૦૪ ઉદયભાંગામાં ૩(૯૨/ ૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે. એ જ રીતે અસંજ્ઞીપંચે)ને નરકપ્રાયોગ્ય૨૮નો બંધ કરતી વખતે સાવતિ૭ના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં ૩(૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે. ૪૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ : ૫૦અસંજ્ઞીપંચે૦માં ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ના બંધનો સંવેધ : સત્તા બંધ સંવેધ સ્થાન ભાંગા ભાંગા જીવ બંધ ભેદ સ્થાન ૫ ર્યા એકે0 ૨૩ના ૨૧/૨૬ના બંધ ૨૮/૨૯/૩૦/૩૧ના ૨૧/૨૬ના પ્ત અતિo પ્રા૦ ૨૫|૨૮/૨૯/૩૦/૩૧ના ૨૧/૨૬ના પ્રા૦ ૨૫ |૨૮/૨૯/૩૦/૩૧ના અ |મ.પ્રા૦૨૫ ૨૧/૨૬/૨૮થી ૩૧ ૨૧/૨૬ના |૨૮/૨૯/૩૦/૩૧ના ૨૧/૨૬ના ૨૯ ૨૮/૨૯/૩૦/૩૧ના ૨૧/૨૬ના ૩૦ ૨૮/૨૯/૩૦/૩૧ના ૨૧/૨૬ના ส શી| વિપ્રા૦ ય એપ્રા ૨૬ i | વિuo ઉદયસ્થાન તિપ્રા ૨૯ |૨૮/૨૯/૩૦/૩૧ના તિપ્રા ૨૧/૨૬ના ૩૦ |૨૮/૨૯/૩૦/૩૧ના મ.પ્રા૦૨૯|૨૧/૨૬/૨૮થી ૩૧ ૩૦/૩૧ના ૩૦/૩૧ના (૬) ને દે.પ્રા૦૨૮ ના૦૨૮ ઉદયભાંગા ૨૯૬ |×૫ ૪૬૦૮ |×૪ ૨૯૬ | ×૫ ૪૬૦૮ | ×૪ ૨૯૬ ૪૫ ૪૬૦૮ |×૪ ૪૯૦૪ | ×૪ ૨૯૬ |×૫ ૪૬૦૮ |×૪ ૨૯૬|×૫ ૪૬૦૮ ×૪ ૨૯૬ |×૫ ૪૬૦૮|×૪ ૨૯૬|×૫ ×૪ ×૪ ૪૨૦ ૪૨૦ ×૪ ×૪ ×૧ ×૧૬ ×૧૬ ૪૨૪ ×૨૪ ×૨૪ ૪૨૪ ×૪૬૦૮ ૪૬૦૮ |×૪ |×૪૬૦૮ ૨૯૬ |×૫ |×૪૬૦૮ ૪૬૦૮ |×૪ |×૪૬૦૮ ૪૯૦૪ | ×૪ |×૪૬૦૮ ૨૩૦૪|૪૩ ×e ૪૧ ૪૧૦ =૫૯૨૦ =૭૩૭૨૮ =૨૯૬૦૦ =૩૬૮૬૪૦ =૫૯૨૦ =૭૩૭૨૮ =૧૯૬૧૬ =૨૩૬૮૦ =૨૯૪૯૧૨ =૩૫૫૨૦ =૪૪૨૩૬૮ =૩૫૫૨૦ =૪૪૨૩૬૮ =૬૮૧૯૮૪૦ =૮૪૯૩૪૬૫૬ =૬૮૧૯૮૪૦ =૮૪૯૩૪૬૫૬ =૯૦૩૯૦૫૨૮ =૫૫૨૯૬ =૬૯૧૨ ૨૩૦૪ |૪૩ ૪૯૦૪ જી ૧૩૯૨૨૭,૫૮,૧૩,૨૪૮ ફુલ+ પર્યાપ્તઅસંશીમાં નામકર્મના-૨૭,૫૮,૧૩,૨૪૮ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસંજ્ઞીઃ પર્યાપ્તસંશી ચારે ગતિમાં જાય છે. તેથી ચારે ગતિપ્રાયોગ્ય બંધ કરી શકે છે. એટલે ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) Page #127 -------------------------------------------------------------------------- ________________ બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધમાંગા થાય છે અને પર્યાપ્તસંજ્ઞીજીવો સંજ્ઞીતિર્યંચ-મનુષ્ય-દેવ-નારક હોય છે. તેથી પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં સાતિપંચ૦ના-૪૯૦૪, વૈવતિ૦૫૦ના-પ૬, સાઇમનુ0ના ૨૬૦૦, વૈ૦૦ના-૩૫, આહામનુ0ના-૭, દેવના-૬૪ અને નારકના૫ (કુલ-૭૬૭૧) ઉદયભાંગા હોય છે અને પર્યાપ્તસંજ્ઞીને ૯૩/૯૨/ ૮૯/૮૮/૮૬/૮૦/૭૯/૭૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ પર્યાપ્તસંજ્ઞીને તિર્યંચપ્રાયોગ્ય-૨૩૨૫/૨૬ અને વિવેકા) ૨૯ ૩૦નો બંધ કરતી વખતે ૨૧/૨૬ના ઉદયના-સાવતિના-૮ + ૨૮૮ = ૨૯૬ ભાંગામાં ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે અને ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના પ૭૬ + ૧૧૫૨ + ૧૭૨૮ + ૧૧૫ર = ૪૬૦૮ ઉદયભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. સાઇમનુષ્યના-૨૬૦૦ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. વૈવતિના-પ૬ અને વૈમનુ0ના-૩૨ ઉદયભાંગામાં-(૦૨૮૮) સત્તાસ્થાન હોય છે. : પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૨૩ના બંધનો સંવેધ : ઉદય સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા સાવે ૨૧/ર૬ના ર૯૬૪પ(૯૨.૮૮૮૬/૮૦/૭૮)[x૪ =૫૯૨૦ ૨૮૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) *૪=૭૩૭૨૮ :: વૈવેતિપ/૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૯૨૮૮) ૪ સાળમને ૨૧/૨૬/૨૮થી ૩૦૨૬૦૦૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪=૪૧૬૦૦ વૈ૦મ ૨૫/૭/૨૮/૨૯ ૩૨૪ ૨૯૨/૮૮) ૧૮૪ =૨૫૬ [ કુલ છ ૭િ૫૯૨ | Dિ૧૨૧૫) પર્યાપ્તસંજ્ઞીને ૨૩ના બંધે ૧,૨૧,૯૫ર સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસંજ્ઞીમાં એક પ્રાયોગ્ય-૨૫ના બંધનો સંવેધઃપર્યાપ્તસંજ્ઞીમાં ર૩ના બંધના સંવેધની જેમ.. ૪૧૧ જીવબં બંધક તિo | ૨ ૨ ૩ ૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧)સૂક્ષ્મસાધારણએકે પ્રા૦૨૫ના બંધે-૧,૨૧,૯૫૨ સંવેધભાંગા થાય છે. (૨) સૂક્ષ્મપ્રત્યેકએકે પ્રા૦૨૫ના બંધે-૧,૨૧,૯૫૨ સંવેધભાંગા થાય છે. (૩) બાદરસાધારણએકેપ્રા૦૨૫ના બંધે-૧,૨૧,૯૫૨ સંવેધભાંગા થાય છે. (૪) બાદરપ્રત્યેકએકેપ્રા૦૨૫ના બંધે-૮ બંધભાંગા થાય છે. બાળપ્રOએકેપ્રા૦૨૫ના બંધકસંજ્ઞીને સાતિના-૪૯૦૪ + વૈતિના૫૬ + સામના ૨૬૦૦ + વૈમના-૩૨ + દેવના-૬૪ ૭૬૫૬ ઉદયભાંગા થાય છે તેમાંથી દેવના-૬૪ ઉદયભાંગામાં ૨(૯૨/ ૮૮) સત્તાસ્થાન હોય છે. બાકીના ઉદયભાંગામાં ૨૩ના બંધના સંવેધની જેમ સત્તાસ્થાન હોય છે. : પર્યાપ્તસંજ્ઞીમાં બાપ્ર૦એકેપ્રા૦૨૫ના બંધનો સંવેધ : જીવ બંધ સ્થા ભેદ ન બંધક ૫ બા સા દર ઉદયસ્થાન ૐ ૠ, g ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાં ૨૧/૨૬ના ૨૯૬× ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૮=૧૧૮૪૦ તિ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) ક |વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨/૮૮) સા૦મ૦૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૦× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪| ૨(૯૨/૮૮) કેટ પ્રા વૈ૦૫૦ શી ૨૫ ના દેવ ૨૧/૨૫/૨૭થી ૩૦ ૬૪× ૨(૯૨/૮૮) બંધ કુલ © ૭૬૫૬ બાદરપ્રત્યેકએકેપ્રા૦ ૨૫ના બંધે ૨,૪૪,૯૨૮ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસંજ્ઞીમાં એકેન્દ્રિયપ્રાયોગ્ય-૨૫ના બંધે... ૪૧૨ = ૪૮|૧૪૭૪૫૬ × =૮૯૬ ૪૮|=૮૩૨૦૦ × =૫૧૨ × =૧૦૨૪ |૨૪૪૯૨૮ (૧) સૂક્ષ્મસાધારણ એકેપ્રા૦ ૨૫ના બંધના- ૧૨૧૯૫૨ સંવેધભાંગા, (૨) સૂક્ષ્મપ્રત્યેક એકેપ્રા૦ ૨૫ના બંધના...... ૧૨૧૯૫૨ સંવેધભાંગા, (૩) બાદરસાધારણ એકેપ્રા૦ ૨૫ના બંધના-૧૨૧૯૫૨ સંવેધભાંગા, (૪) બાદરપ્રત્યેક એકેપ્રા૦ ૨૫ના બંધના.... ૨૪૪૯૨૮ સંવેધભાંગા, કુલ-૬૧૦૭૮૪ સંવેધભાંગા થાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉદય ભાંગા : પર્યાપ્તસંજ્ઞમાં અપ૦બેઈન્દ્રિયપ્રા૦૨૫ના બંધનો સંવેધ : સંવેધ જ િબંધક ઉદયસ્થાન [ 0 ] સત્તાસ્થાન ભાંગા સા) ૨૧/૨૬ના ર૯૬૪૫(૯૨૮૮૦૬/૮૦/૭૮) ૧ =૧૪૮૦ તિo | ૨૮ ૨૯ ૩૦ ૩૧ના ૪૬૦૮૪ ૪(૯૨૮૮૮૬૮૦) *૧=૧૮૪૩૨ દ્વિતિપ/૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ (૯૨૮૮) ૧ =૧૧૨ સામવેર ૧/૨૬/૨૮/૨૯/૩૦/૨૬૦૦૪ ૪(૯૨,૮૮,૮૬/૮૦) ૪૧=૧૦૪૦૦ | વૈ૦મ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ર૮૯૨૮૮) ૪૧ =૬૪ બંધે કુલ ૭ ૭૫૯૨ છે ) ૩૦૪૮૮) અપOબેઈન્દ્રિયપ્રા૦૨૫ના બંધ-૩૦૪૮૮ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, અપવતેઈoખા ૨૫ના બંધ-૩૦૪૮૮ સંવેધભાંગા થાય છે. અપચઉ પ્રા૦૨૫ના બંધ-૩૦૪૮૮ સંવેધભાંગા થાય છે. અપતિo૫)પ્રા૦૨૫ના બંધ-૩૦૪૮૮ સંવેધભાંગા થાય છે. કુલ-૧,૨૧,૯૫ર સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસંજ્ઞીમાં અપમનુ પ્રાયોગ્ય-૨૫ના બંધનો સંવેધ : જીવ બંધ બંધક ઉદય સંવેધ ઉદયસ્થાન || ભાંગા પએ સાવતિનું ૨૧/૨૬/૨૮થી ૩૧૪૯૦૪ ૪(૯૨૮૮/૦૬/૮૦) ૧=૧૯૬૧૬ ર૫/૨૭/૨૮/૨૯/૩O| ૫૬૪ ૨૯૨/૮૮) પ્રાસામવેર૧/૨૬/૨૮/૨૯/૩૦૨૬૦૦૪ ૪(૯૨,૮૮,૮૬,૮૦) ૪૧=૧૦૪૦૦ વૈિ૦મ) રપ/ર૦ર૮/૨૯ | ૩૨ (૯૨૮૮) ૧ =૬૪ ને બંધ કુલ છ ૭િ૫૯૨ | જી (૧) ૩૦૧૨) અ૫૦મનુપ્રા૦૨૫ના બંધ ૩૦૧૯૨ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધ.... એકે-પ્રા૦૨૫ના બંધના-૬૧૦૭૮૪ સંવેધભાંગા, અપતિ પ્રા૦૨૫ના બંધના-૧૨૧૯૫ર સંવેધભાંગા, અપ૦મ પ્રા૦૨૫ના બંધના-૩૦૧૯૨ સંવેધભાંગા, ૨૫ના બંધ કુલ-૭૬૨૯૨૮ સંવેધભાંગા થાય છે. ૪૧૩ સત્તાસ્થાન ભાંગા x૧| =૧૧૨ Pિ & 8. A Page #130 -------------------------------------------------------------------------- ________________ : પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં ૨૬ના બંધનો સંવેધ : બંધ સંવેધ બંધક ઉદયસ્થાન ભા ગા ભાંગા ૫ એ સા કે ૨૧/૨૬ના ૨૯૬× ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)]×૧૬ =૨૩૬૮૦ તિ૦ |૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૧૬|૨૯૪૯૧૨| વૈતિ૦૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨/૮૮) ન્દ્રિ |×૧૬| =૧૭૯૨ ય પ્રા૦ સા૦૫૦૨૧/૨૬/૨૮/૨૯/૩૦૨૬૦૦× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૧૬ ૧૬૬૪૦૦ |૨૬ વિમ૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) |×૧૬ =૧૦૨૪ શીના દેવ |૨૧/૨૫/૨૭થી ૩૦ ૬૪× ૨(૯૨/૮૮) |×૧૬ =૨૦૪૮ ને | ધે કુલ મ © ૭૬૫૬ u બં (૧૬૭૪૮૯૮૫૬ ૨૬ના બંધ ૪,૮૯,૮૫૬ સંવેધભાંગા થાય છે. નરકપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધઃ જી બંધ સ્થા 1 . 4 == જીવ બંધ સ્થા ભેદ સામાન્યથી નરકપ્રાયોગ્ય-૨૮ના બંધના સંવેધની જેમ પર્યાપ્તસંજ્ઞીમાં નકપ્રાયોગ્ય-૨૮ના બંધે-૧૦૫૬૦ સંવેધભાંગા થાય છે. : પર્યાપ્તસંજ્ઞીમાં વિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : બંધ સંવેધ બંધક ઉદયસ્થાન હ્રદય ભાંગા ભા સા ગા ભાંગા ૨૧/૨૬ના ૨૯૬× ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ×૨૪=૩૫૫૨૦ તિ૦ |૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮× ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૨૪૪૪૨૩૬૮ પ્ત વૈતિ૦૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ય કલે ન્દ્રિ ૫૬× ૨(૯૨/૮૮) |×૨૪| =૨૬૮૮ પ્રાસા૦૫૦૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૦×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૨૪૨૪૯૬૦૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) ૭૫૯૨ ૫ વિ ૨૫ ના ને બંધ કુલ વૈમ૦ ઉદય ભાંગા = સત્તાસ્થાન વિકલેપ્રા૦૩૦ના બંધનો સંવેધઃ સત્તાસ્થાન વિકલેપ્રાયોગ્ય-૨૯ના બંધે ૭૩૧૭૧૨ સંવેધભાંગા થાય છે. ૪૧૪ |×૨૪ =૧૫૩૬ ૨) ૭૩૧૭૧૨ પર્યાપ્તસંશીમાં વિકલેપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ વિકલેપ્રા૦૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે પર્યાપ્તસંશીમાં વિપ્રા૦૩૦ના બંધે ૭,૩૧,૭૧૨ સંવેધભાંગા થાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તસંજ્ઞીમાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધઃ પર્યાપ્તસંજ્ઞીમાં તિર્યંચપ્રાયોગ્ય-૨૯ના બંધે-૪૬૦૮ બંધભાંગા થાય છે. તિપ્રા૦૨૯ના બંધક સંજ્ઞીને સાતિના-૪૯૦૪ + વૈતિના૫૬ + સામના-૨૬૦૦ + વૈ૦૫૦ના-૩૨ + દેવના-૬૪ + નારકના-૫ = ૭૬૬૧ ઉદયભાંગા થાય છે દેવના-૬૪ + નારકના૫ = ૬૯ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. : પર્યાપ્તસંશીમાં તિપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંર્વધ : બંધ ઉદયભાંગાસત્તા સ્થાન ભાંગા સંવેધભાંગા સા ૨૧/૨૬ના ૨૯૬૪ ૫૪|૪૬૦૮ ૨૮/૨૯/૩૦/૩૧ના | ૪૬૦૮× ૪×|૪૬૦૮ * | તિ ચ|વૈ૦તિ૦| ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨૪|૪૬૦૮ સામ૦| ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ | ૨૬૦૦× ૪૪|૪૬૦૮ વૈમ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨૪૨૪૬૦૮ દેવ ૨૧/૨૫/૨૭થી ૩૦ ૬૪× ૨૪૨૪૬૦૮ નારક ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ૫૪ ૨૪|૪૬૦૮ જીવ બંધ બંધક સ્થા ભદા ન પ્રા ગ્ય જ્ઞી ૨૯| ના બંધ કુલ ઉદયસ્થાન ૭૬૬૧ =૬૮૧૯૮૪૦ =૮૪૯૩૪૬૫૬ =૫૧૬૦૯૬ =૪૭૯૨૩૨૦૦ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ =૪૬૦૮૦ ૪૬૦૮ ૧૪,૧૧,૨૪,૬૦૮ તિપ્રા૦૨૯ના બંધે ૧૪,૧૧,૨૪,૬૦૮ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૩૦ના બંધનો સંવેધઃ પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં તિપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ તિપ્રા૦૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે પર્યાપ્તસંજ્ઞીમાં તિપ્રા૦૩૦ના બંધના ૧૪,૧૧,૨૪,૬૦૮ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધઃ ૪૧૫ પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં મનુપ્રા૦ ૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮ થાય છે. મનુપ્રા૦૨૯ના બંધક સંશીને સાતિ૦ના-૪૯૦૪ + વૈતિના-૫૬ + સા૦મ૦ના-૨૬૦૦ + વૈ૦મ૦ના-૩૨ + દેવના Page #132 -------------------------------------------------------------------------- ________________ બંધ = = = = = $ $ $ $) ૫x =૪૦ ૬૪ + નારકના-૫ = ૭૬૬૧ ઉદયભાંગા હોય છે સાવતિ)ના ૪૯૦૪ + સામ0ના-૨૬૦૦ ભાંગામાં ૯૨/૮૮/૮૬/૮૦ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. નારકના-૫ ભાંગામાં ૩(૨૮૯/૮૮) સત્તાસ્થાન હોય છે અને બાકીના ભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. : પર્યાપ્તસંગીમાં મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : જીિ બંધક ઉદયસ્થાન ઉદયભાંગ સજા સંવેધભાંગા 1 સ્થાનભાંગા | સાતિo ૨૧/૧ ૬/૨૮ થી ૩૧ ૪૯૦૪૪ ૪૮૪૬૦૮ =૯૦૩૯૦૫૨૮ વૈવેતિo| રપ/૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ | ૨૪૪૬૦૮| =૫૧૬૦૯૬ સામ | ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૦ ૪૮૪૬૦૮| =૪૭૯૨૩૨૦૦ પ્તિ મા૦િમ0 | ૨૫/ર૭/૨૮/૨૯ ૩૨૪૨૪૪૬૦૮ =૨૯૪૯૧૨ દેવ ર૧/૦૫/૨૭૨૮/૨૯૩૦. ૬૪૪ ૨૪૪૬૦૮ =૫૮૯૮૨૪ ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ ૨૪૪૬૦૮ =૪૬૦૮૦ નારક ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ 4x I(C) XC કુલ છ [ ૭૬૬૧) છે ક૬૦૭૧૩,૯૭,૬૦,૬૮૦) મનુપ્રા૦૨૯ના બંધ-૧૩,૯૭,૬૦,૬૮૦ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રા૦૩૦ના બંધનો સંવેધ - સામાન્યથી મનુષ્યપ્રા૦૩૦ના બંધના સંવેધની જેમ જ પર્યાપ્તસંજ્ઞીને મનુષ્યપ્રા૦૩૦ના બંધે ૧૦૬૪ સંવેધભાંગા થાય છે. દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ - સામાન્યથી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધના સંવેધની જેમ જ પર્યાપ્તસંજ્ઞીમાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ થાય છે. વિપ્રા૦૨૯ના બંધના ........... ૭૩૧૭૧૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ... ૧૪૧૧૨૪૬૦૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ... ૧૩૯૭૬૦૬૮૦ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ..................... ૩૭૫૨ સંવેધભાંગા, ૨૯ના બંધે કુલ- ૨૮,૧૬,૨૦,૭પર સંવેધભાંગા થાય છે. ૪૧૬ Page #133 -------------------------------------------------------------------------- ________________ વિપ્રા૦૩૦ના બંધના ........ ૭૩૧૭૧૨ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના... ૧૪૧૧૨૪૬૦૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના ૧૦૬૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના . ...........૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના-૧૪,૧૮,૫૭,૫૩૨ સંવેધભાંગા થાય છે. પર્યાપ્તસંશમાં-૧ના બંધનો સંવેધઃ સામાન્યથી અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ પર્યાપ્તસંશી જીવભેદમાં ૧ના બંધનો સંવેધ થાય છે. એટલે પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં અપ્રાયોગ્ય-૧ના બંધ ૩૩૮ સંવેધભાંગા થાય છે. અબંધનો સંવેધઃ સામાન્યથી અબંધના સંવેધની જેમ પર્યાપ્તસંજ્ઞીજીવભેદમાં અબંધ ૪૧૬ સંવેધભાંગા થાય છે. - પર્યાપ્તસંજ્ઞી જીવભેદમાં કુલ-૪૨,૫૦,૧૩,૫૮૨ સંવેધભાંગા થાય છે. ગુણઠાણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો સંવેધઃनाणंतरायतिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसु । मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ।। ४३ ।। ગાથાર્થ- દશ ગુણઠાણામાં જ્ઞાનાવરણીય અને અંતરાયનો ત્રણે વિકલ્પવાળો ભાંગો જાણવો. બે ગુણઠાણામાં બે વિકલ્પવાળો ભાંગો જાણવો. બીજા (દર્શનાવરણીય) કર્મમાં મિથ્યાત્વે અને સાસ્વાદને નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે. વિવેચનઃ - ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં પનો બંધ, પનો ઉદય, પની સત્તાવાળો (ત્રણ વિકલ્પવાળો) એક જ ભાંગો હોય છે અને છેલ્લા બે ગુણઠાણામાં અબંધ, પનો ઉદય, પની સત્તા (બે વિકલ્પવાળો) ભાગો હોય છે. ૪૧૭. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧લો/રજા ગુણઠાણે દર્શનાવરણીયકર્મમાં......... (૧) ૯નો બંધ, ૪નો ઉદય, ૯ની સત્તા અને (૨) ૯નો બંધ, પનો ઉદય, ૯ની સત્તા હોય છે. ગુણઠાણામાં દર્શનાવરણીયનો સંવેધઃमिस्साइ नियट्टीओ, छच्चउ पण नव य संतकम्मंसा । चउ बंध तिगे चउ पण, नवंस दुसु जुअल छस्संता ।। ४४ ॥ उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता । वेयणियाउय गोए, विभज मोहं परं वुच्छं ॥ ४५ ॥ ગાથાર્થ મિશ્રથી નિવૃત્તિગુણઠાણા સુધી દુનો બંધ, ૪ અથવા પનો ઉદય, ૯ની સત્તા હોય છે. ૮ થી ૧૦ ગુણઠાણામાં ૪નો બંધ, ૪ અથવા પનો ઉદય, ૯ની સત્તા હોય છે. અને ૯મા/ ૧૦માં ગુણઠાણામાં ૪નો બંધ, ૪નો ઉદય, (૪નું યુગલ) દુની સત્તા હોય છે. ' ઉપશાંતમોહ ગુણઠાણે ૪ અથવા પનો ઉદય, ૯ની સત્તા હોય છે. ક્ષણમોહ ગુણઠાણે ૪નો ઉદય, ૬ અને ૪ની સત્તા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મ કહીને મોહનીયકર્મ કહીશું. વિવેચનઃ- જુઓ પેજ નં. ૪૩. ગુણઠાણામાં વેદનીય અને ગોત્રકર્મનો સંવેધઃचउ छस्सु दुन्नि सत्तसु, एगे चउ गुणिसु वेयणीयभंगा । गोए पण चउ दो तिसु, एगट्ठसु दुन्नि इक्कम्मि ॥ ४६ ॥ ગાથાર્થ- ૧ થી ૬ ગુણઠાણામાં વેદનીયકર્મના ચાર ભાંગા, ૭ થી ૧૩ સુધીના- ૭ ગુણઠાણામાં બે ભાંગા અને છેલ્લા એક ગુણઠાણામાં ચાર ભાંગા હોય છે. ૧લા ગુણઠાણામાં ગોત્રકર્મના પાંચ ભાંગા હોય છે. બીજા ગુણઠાણામાં ચાર ભાંગા હોય છે. ૩ થી ૫ ગુણઠાણામાં બે ભાંગા ૪૧૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ હોય છે. ૬ થી ૧૩ સુધીના-૮ ગુણઠાણામાં એક ભાગો હોય છે અને ૧૪મા ગુણઠાણામાં બે ભાંગા હોય છે. વિવેચન- જુઓ પેજ નં. ૪૮, પેજ નં. ૮૨.... ગુણઠાણામાં આયુષ્યકર્મનો સંવેધ - अट्ठच्छाहिगवीसा सोलस वीसं च बारस छ दोसु । दो चउसु तीसु इक्कं मिच्छाइसु आउए भंगा ।। ४७ ।। ગાથાર્થ - આયુષ્યકર્મના ભાંગા ૧ થી ૭ ગુણઠાણે ક્રમશઃ ૨૮-૨૬-૧૬-૨૦-૧૨-૬-૬ હોય છે. ૮ થી ૧૧ ગુણઠાણે બે ભાંગા હોય છે અને ૧૨ થી ૧૪ ગુણઠાણે-૧ ભાંગો હોય છે. વિવેચન- જુઓ પેજ નં. ૬૨... ગુણઠાણામાં મોહનીયના બંધસ્થાનगुणठाणएसु अट्ठसु, इक्किक्कं मोहबंधठाणं तु । पंच अनियट्ठिठाणे, बन्धोवरमो परं तत्तो ॥ ४८ ॥ ગાથાર્થ- ૧ થી ૮ ગુણઠાણામાં મોહનીયકર્મનું એક-એક બંધસ્થાન હોય છે. અનિવૃત્તિગુણઠાણે મોહનીયના પાંચ બંધસ્થાન હોય છે. ત્યારપછીના ગુણઠાણે બંધ હોતો નથી. વિવેચન - જુઓ પેજ નં. ૯૦. ગુણઠાણામાં મોહનીયના ઉદયસ્થાનઃसत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा । छाई नव उ अविरए, देसे पंचाइ अट्ठेव ।। ४९ ॥ विरए खओवसमिए, चउराई सत्त छच्च पुव्वम्मि । अणिअट्टिबायरे पुण, इक्को व दुवे व उदयंसा ॥ ५० ॥ एगं सुहुमसरागो वेएइ अवेयगा भवे सेसा । भंगाणं च पमाणं, पुव्वुद्दिष्टेण नायव्वं ॥ ५१ ॥ ગાથાર્થ - મિથ્યાત્વે ૭ થી ૧૦ સુધીના-૪, સાસ્વાદન અને ૪૧૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ મિત્રે ૭ થી ૯ સુધીના-૩, અવિરતે ૬ થી ૯ સુધીના-૪, દેશિવરતે ૫ થી ૮ સુધીના-૪, ક્ષાયોપશમિકભાવની વિરતિવાળા (પ્રમત્તઅપ્રમત્ત) ગુણઠાણે ૪ થી ૭ સુધીના-૪, અપૂર્વકરણે ૪ થી ૬ સુધીના-૩ ઉદયસ્થાનો હોય છે. અનિવૃત્તિગુણઠાણે ૧ અથવા ૨નું જ ઉદયસ્થાન હોય છે. સૂક્ષ્મસંપરાયે જીવ એક લોભને જ વેદે છે. બાકીના ૧૧ થી ૧૪ ગુણઠાણે જીવ અવેદક છે. ભાંગાઓનું પ્રમાણ પૂર્વે કહ્યાં મુજબ જાણવું... વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૦૧... ગુણઠાણામાં ચોવીશી-ઉદયભાંગા-પદવૃંદઃइक्क छडिक्कारिक्कारसेव इक्कारसेव नव तिन्नि । एए चउवीसगया, बार दुगे पंच इक्कम्मि ।। ५२ ।। बारस पणसट्ठिसया, उदयविगप्पेहिं मोहिया जीवा । चुलसीइ सत्तुत्तरि पयविंदसएहिं विन्नेया ।। ५३ ।। अट्ठग चउ-चउ चउरट्ठगा य, चउरो य हुंति चउव्वीसा । मिच्छाइ अपुव्वंता, बारस पणगं च अनियट्टि ।। ५४ ।। ગાથાર્થઃ- ૧૦-૯-૮-૭-૬-૫-૪ નાં ઉદયસ્થાનોમાં ક્રમશઃ ૧ ૧૧ ૧૧ ૯ ૩ (કુલ-૫૨) ચોવીશી થાય છે તથા ૨ના ઉદયના ૧૨ અને ૧ના ઉદયના ૫ ઉદયભાંગા થાય છે. ૬ ૧૧ - - કુલ-૧૨૬૫ ઉદયભાંગા વડે અને ૮૪૭૭ પદવૃંદ વડે સંસારી જીવો મુંઝાયેલા જાણવા... ૪ ૪ ८ ૧ થી ૮ ગુણઠાણામાં ક્રમશઃ ૮ ૮ - ૮ - ૪ (કુલ-૫૨) ચોવીશી હોય છે. અનિવૃત્તિગુણઠાણામાં ૨ના ઉદયના-૧૨ ભાંગા અને ૧ના ઉદયના-૫ ભાંગા હોય છે. વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૦૭... ૪૨૦ - - ८ Page #137 -------------------------------------------------------------------------- ________________ યોગાદિની અપેક્ષાએ ગુણઠાણામાં ઉભાંગા-પદભાંગાઃजोगोवओगलेसाइएहिं गुणिया हवंति कायव्वा । जे जत्थ गुणट्ठाणे, हवंति ते तत्थ गुणकारा ।। ५५ ।। ગાથાર્થ:- જે ગુણઠાણામાં જેટલા યોગાદિ હોય, તેટલા યોગાદિની સાથે તે તે ગુણઠાણે થતાં ઉદયભાંગા અને પદભાંગાનો ગુણાકાર કરવાથી તે તે ગુણઠાણે યોગાદિની અપેક્ષાએ ઉદયભાંગા અને પદભાંગા આવે... વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૯૩... ગુણઠાણામાં ઉદયપદઃ अट्ठट्ठी बत्तीसं, बत्तीसं सट्ठीमेव बावन्ना । चोयालं दोसु वीसा वि य, मिच्छमाइसु सामन्नं ।। ५६ ।। ગાથાર્થ:- ૧ થી ૮ ગુણસ્થાનકોમાં ક્રમશઃ સામાન્યથી ૬૮ - ૪૪ - ૨૦ ઉદયપદ હોય છે. ૩૨ ૩૨ ૬૦ પર ૪૪ (ઉદયપદને ૨૪ વડે ગુણવાથી પદ્મવૃંદ આવે.) - - ગુણઠાણામાં મોહનીયના સત્તાસ્થાનઃ तिनेगे एगेगं तिग मीसे पञ्च चउसु तिग पुव्वे । इक्कार बायरम्मि उ, सुहुमे चउ तिन्नि उवसंते ।। ५७ ।। ગાથાર્થ:- પહેલા ગુણઠાણે મોહનીયના ત્રણ, બીજા એક ગુણઠાણે એક, મિત્રે ત્રણ, ૪ થી ૭ સુધીના ૪ ગુણઠાણે પાંચ, અપૂર્વકરણે ત્રણ, બાદરસંપરાયગુણઠાણે-અગીયાર, સૂક્ષ્મસંપરાય ગુણઠાણે-૪ અને ઉપશાંતમોહ ગુણઠાણે-ત્રણ સત્તાસ્થાન હોય છે. વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૧૭... ૧૪ ગુણઠાણામાં નામકર્મનો સંવેધઃ૧૪ ગુણઠાણામાં નામકર્મનો સંવેધઃ छन्नव छक्कं तिग सत्त दुगं, दुग तिग दुगं ति अट्ठ चउ । दुग छच्चउ दुगपण चउ, चउ दुग चउ पणग एग चउ ।। ५८ ।। ૪૨૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ एगेगमट्ठ एगेगमट्ट, छउमत्थकेवलिजिणाणं । एग चउ एग चउ, अट्ठ चउ दुछक्कमुदयंसा ॥ ५९ ॥ ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે બંધસ્થાન-૬, ઉદયસ્થાન-૯, સત્તાસ્થાન-૬ હોય છે. સાસ્વાદનગુણઠાણે બંધસ્થાન-૩, ઉદયસ્થાન૭, સત્તાસ્થાન-ર હોય છે. મિશ્રગુણઠાણે બંધસ્થાન-૨, ઉદયસ્થાન૩, સત્તાસ્થાન-ર હોય છે. સમ્યકત્વગુણઠાણે બંધસ્થાન-૩, ઉદયસ્થાન૮, સત્તાસ્થાન-૪ હોય છે. દેશવિરતિગુણઠાણે બંધસ્થાન-૨, ઉદયસ્થાન૬, સત્તાસ્થાન-૪ હોય છે. પ્રમત્તગુણઠાણે બંધસ્થાન-ર, ઉદયસ્થાન૫, સત્તાસ્થાન-૪ હોય છે. અપ્રમત્તગુણઠાણે બંધસ્થાન-૪, ઉદયસ્થાન૨, સત્તાસ્થાન-૪ હોય છે. અપૂર્વકરણગુણઠાણે બંધસ્થાન-૫, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૪ હોય છે. અનિવૃત્તિગુણઠાણે બંધસ્થાન૧, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૮ હોય છે. સૂમસંપરા ગુણઠાણે બંધસ્થાન-૧, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૮ હોય છે. ઉપશાંતમોહ ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૪ હોય છે. ક્ષણમોહ ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૧, સત્તાસ્થાન-૪ હોય છે. સયોગીકેવલી ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૮, સત્તાસ્થાન-૪ હોય છે અને અયોગીકેવલી ગુણઠાણે અબંધ, ઉદયસ્થાન-૨, સત્તાસ્થાન-૬ હોય છે. વિવેચનઃ- મિથ્યાત્વગુણઠાણે જિનનામ અને આહારકદ્ધિકનો બંધ ન હોવાથી દેવપ્રાયોગ્ય-ર૯/૩૦/૩૧નો બંધ હોતો નથી. સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ મનુષ્ય પ્રાયોગ્ય-૩૦નો બંધ કરે છે. તેથી મનુOપ્રા ૩૦નો બંધ મિથ્યાત્વે ન હોય અને અપ્રાયોગ્ય-૧નો બંધ શ્રેણીમાં જ થાય છે. તેથી મિથ્યાત્વે ન હોય. એટલે મિથ્યાત્વગુણઠાણે.... એક0પ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬ પ્રકૃતિ બંધાય છે. વિકલેન્ડ અને તિ૦પંચે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિ બંધાય છે. મનુષ્યપ્રાયોગ્ય-રપ/૨૯ પ્રકૃતિ બંધાય છે. ૪૨૨ Page #139 -------------------------------------------------------------------------- ________________ દેવપ્રાયોગ્ય-૨૮ અને નરકમા૦૨૮ પ્રકૃતિ બંધાય છે. તેથી મિથ્યાત્વગુણઠાણે ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. | મિથ્યાત્વગુણઠાણ એ કે, વિકલ૦, સાવતિ), વૈવતિ, સામનુષ્ય, વૈમનુષ્ય અને દેવ-નારકને હોય છે. એટલે મિથ્યાત્વગુણઠાણે એકેને ૨૧/ર૪/૨પ/ર૬/૨૭ના ઉદયના-૪૨ ભાંગા, વિકલેટને ૨૧/ ૨૬/૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ૬૬ ભાંગા, સાવતિને ૨૧/૬/ ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ૪૯૦૬ ભાંગા, વૈવેતિ ના-પ૬ ભાંગા, સાઇમનુષ્યના-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના-૨૬૦૨ ભાંગા, વૈમનુ0ના-૩૨ ભાંગા, દેવના-૬૪ ભાંગા અને નારકના-૫ ભાંગા (કુલ-૭૭૭૩) ઉદયભાંગા હોય છે અને ૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. (જુઓ પેજ નં. ૩૫૧) - સામાન્યથી ૨૩/૦૫/ર૬/ર૯/૩૦ અને નરકમા૦૨૮ના બંધના સંવેધની જેમ મિથ્યાત્વગુણઠાણે-૨૩રપ/ર૬/ર૯/૩૦ અને નરકમાન્ડ ૨૮ના બંધનો સંવેધ થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ - | મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધક સાવતિને પર્યાપ્તાવસ્થામાં ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા થાય છે. સામ0ને પર્યાપ્તાવસ્થામાં ૩૦ના ઉદયના-૧૧૫ર ભાંગા થાય છે. સાવતિર્યંચ-મનુષ્યના કુલ-૧૧૫ર + ૧૧૫ર + ૧૧૫ર = ૩૪૫૬ ભાંગામાં ૩(૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે અને વૈતિના-પ૬ - વૈમનુષ્યના-૩૨ = ૮૮ ભાંગામાં ર(૯૨) ૮૮) સત્તાસ્થાન હોય છે. ૪૨૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉદય ૪૮ ૪૮ : મિથ્યાત્વગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ : ગુણ બંધ બંધક [ ઉદયસ્થાન બંધ સંવેધ સત્તાસ્થાન હાણ ન ભાંગા ભાંગા મિ દેવસાવતિને ૩O|૩૧ના ૨૩૦૪૮ ૩(૯૨/૮૮/૮૬) [૪૮ =૫૫૨૯૬ થ્યા પ્રાગટ્યતિo|૨૫/૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૯૨/૮૮) =૮૯૬ – ૨૮E : સા૦મ) ૩૦ના ઉદયના ૧૧૫રx ૩(૯૨/૮૮૮૬) ૪૮ =૨૭૬૪૮ ઠાણે બધે વૈoમ૨૫/૦૭/૨૮ ૨૯ ૩૨ ૨(૯૨/૮૮) =૫૧૨ IT કુલ ૩િ૫૪૪ I) ૮૪૩૫૨) દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ૮૪૩૫ર સંવેધભાંગા થાય છે. મિથ્યાત્વગુણઠાણે.. ૨૩ના બંધ ...૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨પના બંધ. ....... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધ. ........૪૯૭૬૦૦ સંવેધભાંગા, નરકમાયોગ્ય- ૨૮ના બંધ............૧૦૫૬૦ સંવેધભાંગા, દેવપ્રાયોગ્ય- ૨૮ના બંધ. .૮૪૩૫ર સંવેધભાંગા, વિકલે પ્રા૦૨૯ના બંધે. ....૭૪૩૩૨૮ સંવેધભાંગા, વિકલે પ્રા૦૩૦ના બંધે.................. ૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિ૦પંચે પ્રા૦૨૯ના બંધે ૧૪૩૩૫૪૮૮૦ સંવેધભાંગા, તિ૦પંચે પ્રા૦૩૦ના બંધ.૧૪૩૩૫૪૮૮૦ સંવેધભાંગા, મનુષ્યપ્રા૦૨૯ના બંધ... ૧૪૧૭૬૯૭૬૮ સંવેધભાંગા, મિથ્યાત્વગુણઠાણે કુલ-૪૩,૧૪,૫૭,૫૬૪ સંવેધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે નામકર્મનો સંવેધઃ સાસ્વાદનગુણઠાણે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. ચારે ગતિના જીવો સંજ્ઞીતિર્યંચપ્રા૦૨૯/૩૦ અને મનુષ્ય પ્રા) ૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે સાસ્વાદન ગુણઠાણે ૨૮/ર૯/૩૦ (કુલ૩) બંધસ્થાન હોય છે. ૪૨૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ સાસ્વાદનગુણઠાણે... દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના ...૮ ભાંગા, સંજ્ઞીતિપ્રા૦૨૯ના બંધના.... ૩૨૦૦ ભાંગા, સંજ્ઞીતિ પ્રા૦૩૦ના બંધના ૩૨૦૦ ભાંગા, મનુષ્યપ્રા૦૨૯ના બંધના ૩૨૦૦ ભાંગા, કુલ ૯૬૦૮ બંધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે-૨૧/૦૪/૨પ/૨૬/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાનના-૪૯૦૭ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ. ૩૦૨) સત્તાસ્થાન-૯૨૮૮ (કુલ-૨) હોય છે. (જુઓ પેજન. ૩પર) દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધઃ સાસ્વાદનગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધક સંજ્ઞીતિર્યંચને ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪ ઉદયભાંગા થાય છે અને મનુષ્યને ૩૦ના ઉદયના-૧૧પર ઉદયભાંગા થાય છે. છઠ્ઠા કર્મગ્રંથની ટીકામાં કહ્યું છે કે, જે જીવ આહારકચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતાં સાસ્વાદનભાવને પામે છે તેને ૯૨નું સત્તાસ્થાન હોય છે અન્યને નહિ. એટલે જે મનુષ્ય આહારક ચતુષ્કને બાંધીને, ઉપશમશ્રેણીથી પડતાં સાસ્વાદનભાવને પામે છે તેને સાસ્વાદનગુણઠાણે ૯રનું સત્તાસ્થાન હોય છે. બીજા કોઈપણ જીવને સાસ્વાદનગુણઠાણે-૯૨નું સત્તાસ્થાન હોતું નથી. પહેલા-૩ સંઘયણવાળા મનુષ્યો જ ઉપશમશ્રેણી માંડી શકે છે. એટલે આહારકચતુષ્કની સત્તાવાળા મનુષ્યને ઉપશમશ્રેણીમાં ૩(સંઘયણ) (८६) सास्वादनस्य द्वे सत्तास्थाने तद्यथा-द्विनवतिरष्टाशीतिश्च । तत्र द्विनवतिर्य आहारक चतुष्टयं बद्ध्वा उपशमश्रेणीतः प्रतिपतन् सास्वादनभावमुपगच्छति तस्य लभ्यते, ન શેષણ (સપ્તતિકાગ્રંથમાં ગાથા નં. ૪૯ની ટીકા) ૪૨૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ ગણબંધ બંધક બંધો, સંવેધ ૪૬(સં.)૨(વિહા0)૨(સુભગ-દુર્ભાગ)૨(સુસ્વર-દુઃસ્વર)=૨(આદેયઅનાદેય)*૨(યશ-અયશ)=૫૭૬ ઉદયભાંગામાં ૯૨નું સત્તાસ્થાન હોય છે. તે જ મનુષ્ય ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદને આવે છે. ત્યારે તેને ૩૦ના ઉદયના પહેલા-૩ સંઘયણવાળા ૫૭૬ ભાંગામાં ૯૨નું સત્તાસ્થાન હોય છે. બાકીના છેલ્લા-૩ સંઘયણવાળા-પ૭૬ ઉદયભાંગામાં-૯૦નું સત્તાસ્થાન હોતુ નથી અને બીજા કોઈપણ જીવને સાસ્વાદને ૯૨નું સત્તાસ્થાન હોતું નથી. એટલે દેવપ્રા૦૨૮ના બંધક સંજ્ઞીતિર્યંચને ૩૦ ૩૧ના ઉદયના ૨૩૦૪ ઉદયભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે અને મનુષ્યને ૩૦ના ઉદયના ૧૧૫ર ભાંગામાંથી પહેલા-૩ સંઘયણવાળા ૫૭૬ ઉદયભાંગામાં ૯૨/૮૮(કુલ-૨) સત્તાસ્થાન હોય છે. બાકીના ૫૭૬ ભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. : સાસ્વાદનગુણઠાણે દેવપ્રા૦૨૮ના બંધનો સંવેધ : ઉદયસ્થાન ઉદય સત્તાસ્થાન | ભાંગા | સા દિવસાવતિને ૩૦/૩૧ના ૨૩૦૪૪ ૧(૮૮). ૪૮ =૧૮૪૩૨ પહેલા-૩ સંવાળા ૩૦ના | પ૭૬૪ ૨(૯૨/૮૮) દન ૨૮ ઠાણે બંધ કુલ 1 ) તિર્યંચા૦-રત્ના બંધનો સંવેધ - સાસ્વાદનગુણઠાણે તિર્યંચપ્રાયોગ્ય-૨૯ને બાંધનારા... એકેને ૨૧/ર૪ના ઉદયના ૨+૨ = ૪ ભાંગા | વિકલ૦ને ૨૧/ર૬ના ઉદયના ૬+૬ = ૧૨ ભાંગા સાવતિને ૨૧/૨૬/૩૦/૩૧ના ૮+૨૮૮+૧૧૫ર+૧૧૫ર = ૨૬૦૦ ભાંગા સાઇમનુને ૨૧/૦૬/૩૦ના ઉદયના ૮૧૨૮૮૫૭૬ = ૮૭ર ભાંગા દેવને ૨૧/૩૫/૨૯/૩૦ના ઉદયના ૮+૮+૮+૮ = ૩૨ ભાંગા નારકને ૨૯ના ઉદયનો. ૧ ભાંગો કુલ -૩પર૧ ભાંગામાં ઠાણસા ગા ભાંગા સ્વા પ્રા સાવ ૪૮| =૯૨૧૬ ગુણ)ના મનુo ૩૦ના ઉદયના ૧(૮૮) =૪૬૦૮ ૫૭૬૪ ૩૪૫૬ ૩૨ ૨૫૬ II ૪૨૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે અને સામના-૩૦ના ઉદયના પહેલા૩ સંઘયણવાળા-૫૭૬ ઉદયભાંગામાં ૨ (૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. : સાસ્વાદનગુણઠાણે તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદયસ્થાન બંધ સ્થા બંધૂક ગુણ હાણ ન સા 7 ર % # 8 ઉદય ભાંગા તિ એકે૦ * વિકલે ચ સાતિ પ્રાo સા ૨૧/૨૬/૩૦ના ૨૯| ગુ|ના | મનુ ૩૦ના છુ બં દેવ ૨૧/૨૫/૨૯/૩૦ નારક કુલ બંધ ભાંગા ૪૩૨૦૦ =૧૨૮૦૦ ૪૩૨૦૦ =૩૮૪૦૦ x૩૨૦૦] =૮૩૨૦૦૦૦ ૧(૮૮) ૮૭૨× ૧(૮૮) ૫૭૬×|૨(૯૨/૮૮)|×૩૨૦૦| =૩૬૮૬૪૦૦ ૪૩૨૦૦| =૨૭૯૦૪૦૦ ૩૨૪ ૧(૮૮) ૪૩૨૦૦ =૧૦૨૪૦૦ ૨૯નું ૧૪ ૧(૮૮) ૪૩૨૦૦ =૩૨૦૦ ૪૦૯૭ © ૩૨૦૦) ૧૪૯૫૩૬૦૦ સત્તાસ્થાન ૨૧/૨૪ના ૪× ૧(૮૮) ૨૧/૨૬ના ૧૨૪ ૧(૮૮) ૨૧/૨૬/૩૦/૩૧ ૨૬૦૦×| સંવેધ ભાંગા ૭ તિપ્રા૦૨૯ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. અને મનુપ્રા૦ ૨૯ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે... દેવપ્રા૦૨૮ના બંધે. .............૩૨૨૫૬ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધે. ......૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધે. મનુપ્રા૦૨૯ના બંધે. ૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, ૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, કુલ-૪૪૮૯૩૦૫૬ સંવેધભાંગા થાય છે. મિશ્રગુણઠાણે નામકર્મનો સંવેધઃ મિશ્રગુણઠાણુ પર્યાપ્તસંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. મિશ્રગુણઠાણે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને જ બાંધે છે એટલે ૨૮/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે. ૪૨૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના-૮ બંધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના-૮ બંધભાંગા, કુલ-૧૬ બંધભાંગા થાય છે. મિશ્રગુણઠાણે દેવપ્રા૦૨૮ના બંધે તિર્યંચને ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨+૧૧૫૨=૨૩૦૪ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે અને મનુષ્યને ૩૦ના ઉદયના ૧૧૫ર ઉદયભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. કુલ ૧૧પર+૧૫૨+૧ ૧૫=૩૪૫૬ ઉદયભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધે ૩૪૫૬ ઉદયભાંગાર સત્તાસ્થાન૪૮ બંધભાંગા=પપ૨૯૬ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રા૦૨૯ના બંધે દેવને ૨૯ના ઉદયના-૮ ઉદયભાંગા, અને નારકને ૨૯ના ઉદયનો-૧ ઉદયભાંગો, કુલ-૯ ભાંગામાં ર (૯૮) ૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે મનુ0પ્રા૦૨૯ના બંધ ૯ ઉદયભાંગા * ૨ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૧૪૪ સંવેધભાંગા થાય છે. મિશ્રગુણઠાણે... દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના ...પપ૨૯૬ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધના ....૧૪૪ સંવેધભાંગા, કુલ-પપ૪૪૦ સંવેધભાંગા થાય છે. સમ્યકત્વગુણઠાણે નામકર્મનો સંવેધઃ સમ્યકત્વગુણઠાણે તિર્યંચો દેવપ્રા૦૨૮નો બંધ કરે છે. મનુષ્યો દેવપ્રા૦૨૮૨૯નો બંધ કરે છે અને દેવ-નારકો મનુષ્યપ્રા૦૨૯/૩૦નો બંધ કરે છે. એટલે સમ્યકત્વગુણઠાણે ૨૮/ર૯/૩૦ (કુલ-૩) બંધસ્થાન હોય છે. સમ્યકત્વગુણઠાણે. દેવપ્રા૦૨૮ના બંધના-૮ બંધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના-૮ બંધભાંગા, મનુષ્યપ્રા૦૨૯/૩૦ના ૮ + ૮ = ૧૬ બંધભાંગા, કુલ-૩૨ બંધભાંગા થાય છે. ૪૨૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. તેના-૭૬૬૧ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૦૬) અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધનો સંવેધઃ સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૮નો બંધ સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને વૈતિ-વૈમ૦ જ કરે છે એટલે દેવપ્રા૦૨૮ના બંધ સાતિના ૪૯૦૪ + સામનુના-૨૬૦૦ + વૈતિના-૫૬ + વૈમનુના૩૨ = ૭૫૯૨ ઉદયભાંગા થાય છે તે દરેક ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૯નો બંધ સામનુષ્ય અને વૈમનુષ્યો જ કરે છે એટલે દેવપ્રા૦૨૯ના બંધે સાતમનુષ્યના ૧૯૬ + વૈમનુના-૩૨ = ૨૨૮ ઉદયભાંગા થાય છે. તે દરેક ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે : સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ના બંધનો સંવેધ : ગુણ બંધ સ્થા બંધક ઉદય બંધ સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા xe =૭૮૪૬૪ સ દેવ સાતિ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ ૪૯૦૪× ૨(૯૨/૮૮) મ્ય પ્રા વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬× ૨(૯૨/૮૮) xe =૮૯૬ ૨૮ |૨૬૦૦×| ૨(૯૨/૮૮) × =૪૧૬૦૦ =૫૧૨ ૩૨૪ ૨(૯૨/૮૮) ×૮ ૭૫૯૨ ૭ © ૧૨૧૪૭૨ =૩૧૩૬ =૫૧૨ ૩૬૪૮ × ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ સામ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૫/૨૭/૨૮/૨૯ ના ત્વ બંધે વૈમ૦ કુલ | દેવ સામટ |પ્રા ઠા ૨૯ વૈ૦૫૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૧૯૬× ૨(૯૩/૮૯) × ૩૨૪ ૨(૯૩/૮૯) ×e ૨૨૮ ના બંધ કુલ મનુષ્યપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધઃ સમ્યક્ત્વગુણઠાણે મનુષ્યપ્રા૦૨૯નો બંધ દેવ-નારકો જ કરે છે. એટલે મનુપ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ અને નારકના-૫ ઉદયભાંગામાં ૪૨૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાંગા ભાંગા ભાંગા =૧૦૨૪ | નારક |૨૧/૦૫/૨૭/૨૮/૨૯). ૫૪ ૨(૯૨/૮૮). =૮O =૪ ૧૦૬૪) ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રા૦૩૦નો બંધ સમ્યકત્વી દેવ-નારકો જ કરે છે. એટલે મનુ પ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને નારકના-૫ ઉદયભાંગામાં ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. : સમ્યકત્વગુણઠાણે મનુOVા ૨૯/૩૦ના બંધનો સંવેધ : કસિ બંધક ઉદયસ્થાના ઉદય સત્તાસ્થાન બંધ 1 સંવેધ સમ દેવ ૨૧/૦૫/૨૭થી ૩૦ ૬૪[૨(૯૨/૮૮) ૪૮ | xC કિ બધ[ કુલ 1 © | ૬૯ | ૧૧૦૪ ત્વમળ દેવ |૨૧/૦૫/૨૦થી ૩૦ ૬૪ ૨(૩૮૯) | ૪૮ =૧૦૨૪ ગુણ ૩૦ નારક ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ પ ૧(૮૯) | ૪૮ ઠાણુ બધા કુલ - ) | ૬૯ | | 0 | સમ્યકત્વગુણઠાણે... દેવપ્રાયોગ્ય-૨૮ના બંધ...૧૨૧૪૭૨ સંવેધભાંગા, દેવપ્રાયોગ્ય-ર૯ના બંધ ... ૩૬૪૮ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ... ૧૧૦૪ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધ .... ૧૦૬૪ સંવેધભાંગા, કુલ-૧,૨૭,૨૮૮ સંવેધભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે નામકર્મનો સંવેધઃ દેશવિરતિગુણઠાણે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો જ હોય છે અને તેઓ દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. તિર્યંચો દેવપ્રાયોગ્ય-૨૮નો જ બંધ કરે છે અને મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮/૨૯નો બંધ કરે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા ૮ + ૮ = ૧૬ થાય છે. ઉદયસ્થાન-૨૫/૦૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) હોય છે. તેના ઉદયભાંગા-૪૪૩ થાય છે. (જુઓ પેજ નં. ૩૦૭) અને સત્તાસ્થાન ૪૩૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૯૩૯૨/૯૮૮ (કુલ-૪) હોય છે. (જુઓ પેજ નં. ૩૫ર) દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધનો સંવેધઃ દેશવિરતિગુણઠાણે-૨૮ના બંધે સાવતિના ૩૦/૩૧ના ઉદયના ૧૪૪ + ૧૪૪ = ૨૮૮ ઉOભાંગા થાય છે. વૈવતિ૮ના ૨૫/૨૭ી ૨૮/૨૯/૩૦ના ઉદયના ૧ + ૧ + ૨ + ૨ + ૧ = ૭ ઉOભાંગા થાય છે. સામ0ના ૩૦ના ઉદયના ૧૪૪ ઉOભાંગા થાય છે અને વૈ૦૧૦ના રપ/ર૭૨૮/૨૯ ના ઉદયના ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે. કુલ-૨૮૮ + ૭ + ૧૪૪ + ૪ = ૪૪૩ ઉદયભાંગા થાય છે. ૪૪૩ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધ ૪૪૩ ઉદયભાંગા ૪ ૨ સત્તાસ્થાન X ૮ બંધભાંગા = ૭૦૮૮ સંવેધભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે દેવપ્રા૦૨૯ના બંધે સાઇમનુના- ૧લું સંતુ x ૬ સંસ્થાન x ૨ વિહાયોગતિ x ૨ સ્વર = ૨૪ ભાંગા થાય છે અને વૈ૦મનુના ૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયના ૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા થાય છે. કુલ-૨૪ + ૪ = ૨૮ ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે દેવપ્રા૦૨૯ના બંધ ૨૮ ભાંગા * ૨ સત્તાસ્થાન x ૮ બંધમાંગા = ૪૪૮ સંવેધભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે દેવપ્રા ૨૮ના બંધના-૭૦૮૮ સંવેધભાંગા, દેવપ્રા) ૨૯ના બંધના-૪૪૮ સંવેધભાંગા, ૭૫૩૬ સંવેધભાંગા થાય છે. પ્રમત્તગુણઠાણે નામકર્મનો સંવેધ પ્રમત્તગુણઠાણ ૮ વર્ષ થયા પછી મનુષ્યોને જ હોય છે. પ્રમત્ત સંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯નો જ બંધ કરે છે. તેના ૮ + ૮ = ૧૬ બંધમાંગા થાય છે. પ્રમત્તગુણઠાણે ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાનના ૪૩૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ સંવેધ બધક ઉદય ભાંગા સત્તાસ્થાન = ૨૩૦૪ ૧૫૮ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૦૮) અને ૯૩/૯૨/ ૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. પ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે સામ૦ના ૩૦ના ઉદયના ૧૪૪ ભાંગા + વૈમનુ0ના-૭ ભાંગા = ૧૫૧ ભાંગામાં ૯૨.૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને આહામનુ ના-૭ ભાંગામાં ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે. પ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૯ના બંધે સામ0ના-૩૦ના ઉદયના-૨૪ ભાંગા + વૈ૦મનુ0ના-૭ ભાંગા = ૩૧ ભાંગામાં ૯૩/ ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને આહાઇમનુ0ના-૭ ભાંગામાં ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. : પ્રમત્તગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ના બંધનો સંવેધ : ચિત્રા બંધક ઉદયસ્થાન ઉદયસ્થાન ઉદય સત્તાસ્થાન બંધ ભાંગા | ભાંગા પ્રિ દિવસાવમળ ૩૦ના ઉદય ૧૪૪૨(૨૮૮) ૪૮ OLO|૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૭(૯૨,૮૮) બધા આ૦મળ૨૫/ર૭૨૮ર૯/૩૦ ૭૮ ૧(૯૨) કુલ - ૫) દેવ સામો ૩૦ના ઉદયે ર૪× ૨(૯૩/૮૯) xC ઠા માવૈમ |૨૫/૨/૨૮/૨૯/૩૦) ૭૪ ર(૯૩/૮૯) આ૦મ૨૫૨૭ ૨૮ ૨૯ ૩૦ બંધે કુલ - ૫) પ્રમત્તગુણઠાણે... દેવપ્રા૦૨૮ના બંધ-૨૪૭૨ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધ-પપર સંવેધભાંગા, કુલ-૩૦૨૪ સંવેધભાંગા થાય છે. અપ્રમત્તગુણઠાણે નામકર્મનો સંવેધ અપ્રમત્તસંયમી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે અપ્રમત્તગુણઠાણે દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન ૪૩૨ ૪૮ =૧૧૨ ૪૮ =૫૬ ૧૫૮ ૨૪૭૨ =૩૮૪ ૪૮ =૧૧૨ ૪૮ =૫૬ ૫૫૨ Page #149 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને ૬ઠ્ઠા ગુણઠાણાના અંતે અસ્થિર-અશુભ-અયશનો બંધવિચ્છેદ થવાથી ૭મા ગુણઠાણે બધી શુભ જ પ્રકૃતિઓ બંધાય છે. તેથી દરેક બંધસ્થાને એક-એક જ બંધભાંગો થાય છે. અપ્રમત્તગુણઠાણે...સામ૦ને ૩૦ના ઉદયના-૧૪૪ ભાંગા, વૈમને ૨૯ના ઉદયનો...... ૧ ભાંગો, વૈ૦મને ૩૦ના ઉદયનો......૧ ભાંગો, આમને ૨૯ના ઉદયનો......૧ ભાંગો, આમને ૩૦ના ઉદયનો......૧ ભાંગો, કુલ-૧૪૮ ભાંગા થાય છે. અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. જિનનામની સત્તાવાળો જીવ ૪ થી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી જિનનામને અવશ્ય બાંધે છે. આહારકચતુષ્કની સત્તાવાળો જીવ ૭મા થી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી આહારકદ્ધિકને અવશ્ય બાંધે છે અને જિનનામ + આહારક-૪ની સત્તાવાળો જીવ ૭માંથી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી જિનનામ અને આહાદ્ધિકને અવશ્ય બાંધે છે. એટલે ૭મા ગુણઠાણાથી ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી... સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૨૮ના બંધ ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૨૯ના બંધે ૮૯નું એક જ દેવપ્રા૦૩૦ના બંધ ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૩૧ના બંધ ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૨૮નો બંધક પ્રમત્તસંયમી જો આહા૨ક શરીર બનાવીને અપ્રમત્ત ગુણઠાણે આવી જાય, તો ત્યાં આહારકદ્ધિકનો બંધ શરૂ થઈ જવાથી દેવપ્રા૦૩૦ને બાંધવાનું શરૂ કરે છે અને દેવપ્રા૦૨૯નો બંધક પ્રમત્તસંયમી જો આહારકશ૨ી૨ બનાવીને અપ્રમત્ત ગુણઠાણે આવી જાય, તો ત્યાં આહારકદ્ધિકનો બંધ શરૂ થઈ જવાથી દેવપ્રા૦૩૧ને બાંધવાનું ૪૩૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાંગા શરૂ કરે છે. એટલે અપ્રમત્તગુણઠાણે આહારકશરીરી મનુષ્યને દેવપ્રા) ૩૦/૩૧નો જ બંધ હોય છે. દેવપ્રા૦૨૮/૨૯નો બંધ હોતો નથી. એટલે અપ્રમત્તગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ના બંધે આ૦૦ના ૨૯૩૦ના ઉદયના ૧+૧=૨ ભાંગા ઘટતા નથી. એટલે દેવપ્રા૦ ૨૮ના બંધ સામ0ના-૧૪૪+વૈ૦મ0ના-૨=૧૪૬ ઉOભાંગા હોય છે. ૧૪૬ ઉOભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે અને દેવપ્રા૦૨૯ના બંધ સામ0ના ૨૪વૈ0મ0ના-૨ = ૨૬ ઉદયભાંગા થાય છે. ૨૬ ઉભાંગામાં ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૩૦ના બંધે ૧૪૮ ઉદયભાંગામાં ૯૨નું અને દેવપ્રા૦૩૧ના બંધ ૨૮ ઉદયભાંગામાં ૯૩નું જ સત્તાસ્થાન હોય છે. : અપ્રમત્તે દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : શબંધ બંધક હદયસ્થાન ઉદયભાંગ સત્તાસ્થાન બંક સંવેધભાંગા દેવ સાતમો ના ઉદય ૧૪૪૧(૮૮) ૧ ૨૯ના ઉદયે ૧૪] ૧(૮૮) | ૪૧ ૩૦ના ઉદયે, ૧૪] ૧(૮૮) | ૪૧ દેવ સામ[૩૦ના ઉદયે ૨૪x[ ૧(૮૯) | ૪૧ વૈ૦ ૨૯ના ઉદયે ૧૪] ૧(૮૯) ૪૧] મ0 ૩િ૦ના ઉદયે ૧૪] ૧(૮૯) ૪૧ સામ૩િ૦ના ઉદયે ૧૪૪x| ૧(૯૨) | ૪૧ | વૈ૦ ૨૯ના ઉદયે મ0 ૩િ૦ના ઉદયે. ૧૪] ૧(૯૨) | ૪૧ આ૦ |૨૯ના ઉદયે, ૧૪ ૧૮૯૨) ૧] ૩૦ના ઉદયે ૧૪ ૧(૯૨) | ૪૧ સામol૩૦ના ઉદય ૨૪૮ ૧(૯૩)| ૪૧ વૈ૦ ૨૯ના ઉદયે ૧૪] ૧(૩) | ૪૧ ૩૧ મ૦ |૩૦ના ઉદયે ૧૪ ૧(૯૩) | ૪૧ ના | આ૦ |૨૯ના ઉદયે ૧૪ ૧(૯૩) | ૪૧ | મ0 ૩િ૦ના ઉદયે ૧૪] ૧(૯૩) | x૧ [ =૨૪ =૧ =૧૪૪ ફિ | TT TT TT TT TT T Tો | મ0. =1 =૨૪ ૩૪૮ ૪૩૪ Page #151 -------------------------------------------------------------------------- ________________ અપ્રમત્તગુણઠાણે ૩૪૮ સંવેધભાંગા થાય છે. અપૂર્વકરણગુણઠાણે નામકર્મનો સંવેધ - ૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી મનુષ્યો દેવપ્રા૦૨૮/ર૯/ ૩૦/૩૧નો બંધ કરે છે અને ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦માં ગુણઠાણા સુધી એક જ યશકીર્તી બંધાય છે. એટલે ૮મા ગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૫ બંધભાંગા થાય છે. સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે કે, ૮મા ગુણઠાણે ૧લુ સંઘયણ હોય છે. એટલે ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ ગુણઠાણે ૩૦ના ઉદયના ૨૪ ભાંગા થાય છે. ક્ષપકશ્રેણીમાં પણ ૩૦ના ઉદયના-૨૪ ભાંગા જ થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. છઠ્ઠા કર્મગ્રંથના ટબામાં કહ્યું છે કે, ૮ થી ૧૧ ગુણઠાણે ઉપશમશ્રેણીમાં સા૦મ0ને-૩૦ના ઉદયે ૭૨ ભાંગા થાય છે અને ક્ષપકશ્રેણીમાં સામ0ને ૩૦ના ઉદયે ૨૪ ભાંગા થાય છે. : અપૂર્વકરણગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : ગુ બંધસ્થાન | બંધક | ઉદયસ્થાન બંધ સંવેધ ઠાણી અવિપ્રા૨૮ સામo૩૦ના ઉદયે ૨૪૪ દેવપ્રા૦ ૨૯ સાળમo૩૦ના ઉદયે, ૨૪૪ દેવપ્રા૦ ૩૦ સામ930ના ઉદયે ૨૪૪ ૧(૯૨) દેવરાટ ૩૧ સામ૦૩૦ના ઉદયે ૨૪ ૧(૯૩) અપ્રા૦૧ સામ0૩૦ના ઉદયે ૨૪ ૪(૯૩૯૨૮૯૮૮) 101 =૧૯૨) સપ્તતિકાચૂર્ણના મતે અપૂર્વકરણગુણઠાણે ૧૯૨ સંવેધભાંગા થાય છે. સત્તાસ્થાન ભાંગા ૧(૮૮) • X૧] =૨૪ ૧(૮૯) ૪૧ عموم ما به ૪૧. =૨૪ x૧] =૨૪ = ૬ [ ૪૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ છટ્ટાકર્મગ્રંથના ટબાનુસારે અપૂર્વકરણગુણઠાણે. દેવપ્રા૦૨૮ના બંધે ૭ર ઉOભાંગા*૧ સત્તાસ્થાન૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૨૯ના બંધ ૭૨ ઉOભાંગા૪૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૩૦ના બંધ ૭ર ઉOભાંગા=૧ સત્તાસ્થાન–૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૩૧ના બંધ ૭૨ ઉOભાંગા=૧ સત્તાસ્થાન*૧ બંધમાંગો = ૭૨ અપ્રાયોગ્ય- ૧ના બંધ ૭૨ ઉOભાંગા*૪ સત્તાસ્થાન*૧ બંધભાંગો = ૨૮૮ કુલ-૫૭૬ સંવેધભાંગા થાય છે. ( ૮ થી ૧૦ ગુણઠાણે ઉપશમશ્રેણીના-૭૨ ઉભાંગામાં ક્ષપકશ્રેણીના-૨૪ ભાંગાનો સમાવેશ થઈ જતો હોવાથી જુદા કહ્યાં નથી. ૯મા/૧૦માં ગુણઠાણે નામકર્મનો સંવેધ સામાન્યથી અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ મા/૧૦માં ગુણઠાણે અપ્રાયોગ્ય-૧ ના બંધનો સંવેધ થાય છે. એટલે મા ગુણઠાણે નામકર્મના-૩૩૮ સંવેધભાંગા થાય છે. અને ૧૦મા ગુણઠાણે પણ નામકર્મના-૩૩૮ સંવેધભાંગા થાય છે. સ૮ચૂ૦મતે ૧ના બંધ ૨૩ ઉOભાંગા૪૬ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૩૮ ૧ ઉOભાંગા૪૮ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૮ કુલ-૧૪૬ સંવેધભાંગા થાય છે. ઉપશાંતમોગુણઠાણે નામકર્મનો સંવેધઃ ૧૧મા ગુણઠાણે નામકર્મનો બંધ નથી. ઉદયસ્થાન ૩૦નું એક જ હોય છે. ૩૦ના ઉદયના ૭૨ ઉદયભાંગા થાય છે. ૭૨ ઉદયભાંગામાં ૪(૯૩/૯૨/૮૯૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે ૭૨ ઉOભાંગા – ૪ સત્તાસ્થાન = ૨૮૮ સંવેધભાંગા થાય છે. .. . એ ૪૩૬ Page #153 -------------------------------------------------------------------------- ________________ સ૦ચૂમતે-ર૪ ઉદયભાંગા x ૪ સત્તાસ્થાન=૯૬ સંવેધભાંગા થાય છે. ક્ષીણમોહગુણઠાણે નામકર્મનો સંવેધઃ ૧૨મા ગુણઠાણે નામકર્મનો બંધ નથી. ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે. ૩૦ના ઉદયના ૨૪ ભાંગા જ થાય છે. તેમાંથી સર્વે શુભપ્રકૃતિવાળા ૧ ભાંગામાં તીર્થકર થનારને ૮૦/૭૬ સત્તાસ્થાન હોય છે અને સાવકેવલી થનારને ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ૨૩ ભાંગામાં ૭૯૭પ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે ૨૩ ઉOભાંગા ૨ સત્તાસ્થાન = ૪૬ સંવેધભાંગા થાય છે અને ૧ ઉભાંગી x ૪ સત્તાસ્થાન = ૪ સંવેધભાંગા થાય છે. એટલે ક્ષીણમોહ ગુણઠાણે કુલ-૪૬ + ૪ = ૫૦ સંવેધભાંગા થાય છે. સયોગગુણઠાણે નામકર્મનો સંવેધ - સયોગીગુણઠાણે નામકર્મનો બંધ હોતો નથી. ઉદયસ્થાન-૨૦| ૨૧/૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) હોય છે. તેના ભાંગા-૬૦ થાય છે અને ૮૦/૭૯૭૬/૭પ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. સાવકેવલીને ૨૦/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૧ + ૬ + ૧૨ + ૧૨ + ૨૪ = પપ ભાંગા થાય છે. તે દરેક ભાંગામાં ૭૯૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે પપ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન = ૧૧૦ સંવેધભાંગા થાય છે. તીર્થકરકેવલીને ૨૧/૦૭/૨૯/૩૦/૩૧ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = પ ભાંગા થાય છે. તે દરેક ભાંગામાં ૮૦ ૭૬ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે ૫ ઉદયભાંગા × ૨ સત્તાસ્થાન = ૧૦ સંવેધભાંગા થાય છે. સયોગીગુણઠાણે-૧૧૦ + ૧૦ = ૧૨૦ સંવેધભાંગા થાય છે. અયોગી ગુણઠાણે નામકર્મનો સંવેધઃ અયોગગુણઠાણે નામકર્મનો બંધ હોતો નથી. ઉદયસ્થાન-૮૯ ૪૩૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ (કુલ-૨) હોય છે. તેના ભાંગા ૧ + ૧ = ૨ થાય છે અને ૮૦/ ૭૯/૭૬/૭૫/૮૯ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. સાવકેવલીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૮ના ઉદયના ૧ ભાંગામાં ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ચરમસમયે ૮ના ઉદયના-૧ ભાંગામાં ૮નું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧ ઉOભાંગો x ૩(૭૯/૭૫/૮) સત્તાસ્થાન = ૩ સંવેધભાંગા થાય છે. | તીર્થકરકેવલીને ૧૪મા ગુણઠાણાના દ્વિચરમસમય સુધી ૯ના ઉદયના ૧ ભાંગામાં ૮૦/૭૬ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને ચરમસમયે ૯ના ઉદયના-૧ ભાંગામાં ૯નું એક જ સત્તાસ્થાન હોય છે. એટલે ૧ ઉOભાંગોઝ૩૮૦/૭૬/૯) સત્તાસ્થાન=૩ સંવેધભાંગા થાય છે. અયોગગુણઠાણે કુલ-૩ + ૩ = ૬ સંવેધભાંગા થાય છે. ગુણઠાણામાં બંધસ્થાને બંધભાંગાचउ पणवीसा सोलस, नव चत्ताला सया य बाणउई । बत्तीसुत्तर छायाल, सया मिच्छस्स बंधविही ।। ६० ॥ अट्ठ सया चउसट्ठी, बत्तीससयाई सासणे भेआ । अट्ठावीसाईसुं सव्वाणहिग छन्नउइ ।। ६१ ।। ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ના બંધ ક્રમશઃ ૪ - ૨૫ - ૧૬ - ૯ - ૯૨૪૦ - ૪૬૩૨ બંધમાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે-૨૮/૨૯/૩૦ના બંધે ક્રમશઃ ૮ - ૬૪૦૦ - ૩૨૦૦ બંધભાંગા થાય છે. સર્વે મળીને કુલ-૯૯૦૮ બંધભાંગા થાય છે. વિવેચન - મિથ્યાત્વગુણઠાણે ૨૩ના બંધ-૪, ૨૫ના બંધ-૨૫, ૨૮ના બંધ-૯, ૨૯ના બંધ-૯૨૪૦ અને ૩૦ના બંધ-૪૬૩૨ બંધભાંગા થાય છે. કુલ-૧૩૯૨૬ બંધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે દેવપ્રા) ૨૮ના બંધ-૮, ૨૯ના બંધે-૬૪૦૦ અને ૩૦ના બંધે-૩૨૦૦ બંધભાંગા થાય છે. કુલ ૯૬૦૮ બંધભાંગા થાય છે. ૪૩૮ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૨૫ · ગુણસ્થાનકમાં બંધસ્થાને બંધભાંગા : બંધસ્થાન | મિથ્યાત્વ સાસ્વાદનમિશ્ર A. સભ્ય દેશ - અ | અ | આ સૂસ ત્વવિરતિ પ્રમત્ત|પૂર્વગુનિવૃત્તિ પરાય છે. I T TTTT ૨૩ના બંધે ૨૫ના બધે ૨૬ના બધે ૨૮ના બંધ ૨૯ના બંધેT ૯૨૪ ૬૪૦૦ ૩૦ના બધેT ૪૬૩૨ ૩૨00 ૩૧ના બંધે ૧ના બંધે કુલ- ૧૩૯૨૬ ૯૬૦૮ ૧૬ ૩૨ ૧૬ ૧૬ ૮ ૧ ૮ ૧૬ ૧ ગુણઠાણામાં ઉદયસ્થાને ઉદયભાંગાइगचत्तिगार बत्तीस, छसय इगतीसिगार नवनउई । सतरिगसि गुणतीसचउद, इगार चउसट्टि मिच्छुदया ।। ६२ ॥ बत्तीस दुन्नि अट्ठ य, बासीइसया य पंच नव उदया । बारहिआ तेवीसा, बावन्निक्कारस सया य ॥ ६३ ॥ ગાથાર્થ - મિથ્યાત્વગુણઠાણે-ર૧/૨૪/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩O| ૩૧ ઉદયસ્થાનમાં ક્રમશઃ ૪૧ - ૧૧ - ૩૨ - ૬૦૦ - ૩૧ - ૧૧૯૯ - ૧૭૮૧ - ૨૯૧૪ અને ૧૧૬૪ ઉદયભાંગા હોય છે. સાસ્વાદન ગુણઠાણે ૨૧/૦૪/૨૫/૦૬/૨૯/૩૦/૩૧ ઉદયસ્થાનમાં ક્રમશઃ ૩૨ - ૨ - ૮ - ૫૮૨ - ૯ - ૨૩૧૨ - ૧૧૫ર ઉદયભાંગા હોય છે. વિવેચનઃ- મિથ્યાત્વગુણઠાણે-૨૧ના ઉદયે-૪૧, ૨૪ના ઉદયે૧૧, ૨પના ઉદયે-૩૨, ૨૬ના ઉદયે-૬૦૦, ૨૭ના ઉદયે-૩૧, ૨૮ના ઉદયે-૧૧૯૯, ૨૯ના ઉદયે-૧૭૮૧, ૩૦ના ઉદયે-૨૯૧૪ અને ૩૧ના ૪૩૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉદયે-૧૧૬૪ ઉદયભાંગા હોય છે. કુલ-૭૭૭૩ ભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે-૨૧ના ઉદયે-૩૨, ૨૪ના ઉદયે-૨, ૨૫ના ઉદયે-૮, ૨૬ના ઉદયે-૫૮૨, ૨૯ના ઉદયે-૯, ૩૦ના ઉદયે-૨૩૧૨ અને ૩૧ના ઉદયે-૧૧૫ર ઉદયભાંગા હોય છે. કુલ-૪૦૯૭ ભાંગા થાય છે. .: ગુણસ્થાનકમાં ઉદયસ્થાને ઉદયભાંગા : | પ્ર અઅઅનિ સ. ઉપક્ષીણસયો અને ફત્વ વિરતિ મત્ત| મા પૂર્વવૃત્તિ સંપ શાંત|મોહ ગી યોગી મિથ્યા સાવા સ્થાન ૨૦ ર૧ ૪૧ ૨૧ ૨૪ ૨૫ ૪૧ ૧૧ ૩૨ ૩૨ ૨ ૮. ૨૫ ૨૬ | ૬૦ ૫૮૨ ૫૭૬ ૨૫ | ૩૧ ૨૮ |૧૧૯૯ ૧૧૯૩ ૩ ૧૩ ૨૯ [૧૭૮૧ ૯૧૭૬૯ ૩ ૪ ૩૦ ૨૯૧૪૨૩૧૨૨૩૦૪૨૮૯૬૨૮૯ ૧૪૬૧૪૬૭૨૭૨ ૭૨ ૭૨ ૩૧ ૧૧૬૪|૧૧૫૨૧૧૫૨ ૧૧૫૨૧૪૪ ૨૫ કુલ-ર૦૭૭૩૪૦૯૭૩૪૬૫૭૬૬૧૪૪૩૧૫૮૧૪૮૭૨૭૨૭૨૨૨૪૬o/ ગતિ-જાતિમાર્ગણામાં નામકર્મનો સંવેધ - दो छक्कट्ठ चउक्कं, पण नव इक्कार छक्कगं उदया । नेरइयासु सत्ता, ति पंच इक्कारस चउक्वं ।। ६४ ॥ इग विगलिंदिय सगले, पण पंच य अट्ठ बंधठाणाणि । पण छक्किकारुदया, पण पण बारस य संताणि ।। ६५ ॥ ગાથાર્થ - નરકાદિ-૪ ગતિમાં ૨, ૬, ૮, ૪ બંધસ્થાન હોય ૪૪૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ છે. ૫, ૯, ૧૧, ૬ ઉદયસ્થાન હોય છે અને ૩, ૫, ૧૧, ૪ સત્તાસ્થાન હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં ક્રમશઃ ૫, ૫, ૮ બંધસ્થાન હોય છે. ૫, ૬, ૧૧ ઉદયસ્થાન હોય છે અને ૫, ૫, ૧૨ સત્તાસ્થાન હોય છે. વિવેચનઃ- ગ્રંથકારભગવંતે જીવસ્થાનકમાં અને ગુણસ્થાનકમાં નામકર્મનો સંવેધ કહ્યો. હવે ૬૨ માર્ગણામાં નામકર્મનો સંવેધ કહે છે. ૬૨ માર્ગણામાં નામકર્મનો સંવેધઃ નરકગતિમાર્ગણાઃ- નારકો તિર્યંચપંચેન્દ્રિય અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તિર્યંચપંચે પ્રાયોગ્ય-૨૯/૩૦ અને મનુષ્યપ્રાયોગ્ય૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે નરકગતિમાર્ગણામાં ૨૯/૩૦ (કુલ૨) બંધસ્થાન હોય છે. નરકગતિમાર્ગણામાં તિપંચે૦પ્રા૦ ૨૯ના બંધના-૪૬૦૮ ભાંગા, તિપંચેપ્રા૦ ૩૦ના બંધના-૪૬૦૮ ભાંગા, મનુપ્રા૦ ૨૯ના બંધના-૪૬૦૮ ભાંગા, મનુપ્રા૦ ૩૦ના બંધના..........૮ ભાંગા, કુલ-૧૩૮૩૨ ભાંગા થાય છે. નરકગતિમાર્ગણામાં નારકોને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉસ્થાન હોય છે. તેના ૧+૧+૧+૧+૧=૫ ઉદયભાંગા થાય છે અને ૯૨/૮૯૯૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. (જુઓ પેજ નં. ૩૫૩) સંવેધઃ તિર્યંચપ્રાયોગ્ય-૨૯ના બંધે નાકને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયના ૫ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચપ્રાયોગ્યબંધ કરતો નથી. તેથી ૮૯નું સત્તાસ્થાન ન હોય. એ જ રીતે તિપ્રા૦૩૦ના બંધે સમજવું... ૪૪૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ •s ઉદયસ્થાન મનુપ્રા૦૨૯ના બંધ નારકને ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ના ઉદયના ૫ ભાંગામાં ૯૨/૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે અને મનુષ્યપ્રા ૩૦ના બંધ નારકના-૫ ભાંગામાં ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. : નરકગતિમાર્ગણામાં ૨૯૩૦ના બંધનો સંવેધ : બંધસ્થાન ઉદય સત્તાસ્થાન બંધભાંગા| સંવેધભાંગા ભાંગા નિ તિકા૨ના૨૧/૦૫/૨૭ર૮ર૯ ૫૪૨ (૯૨૮૮) ૮૪૬૦૮=૪૬૦૮૦ ૨ |તિ પ્રા૦૩૦ નારિ૧/૨૫/૨૨૮/૨૯ પ»[૨ (૯૨૮૮)|×૪૬૦૮ =૪૬૦૮૦| મનુoખાઓ ના ૨૧/૦૫/૨૨૮/૨૯ પx |૨ (૨૮૮)<૪૬૦૮=૪૬૦૮૦ IT ૨૯ના બંધ |રક ૨૧/૦૫/૨૨૮/૨૯ પ૪, ૧(૮૯) | ૪૮ =૪૦ મ)પ્રા૦૩૦ ના૨૧/૨પ/૨૭૨૮/૨૯ પx | ૧ (૮૯) | ૪૮ =૪૦ (ા કુિલ- 19. D હિ૩૮૩ ૧૩૮૩૨૦ નરકગતિમાર્ગણામાં કુલ-૧,૩૮,૩૨૦ સંવેધભાંગા થાય છે. તિર્યંચગતિમાર્ગણાઃ અયુગલિકતિર્યંચો ચારે ગતિમાં જઈ શકે છે તેથી અયુવતિર્યંચો. એકે પ્રા૦૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલે પ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિ૦પંચે પ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુ પ્રાયોગ્ય-૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રા૦૨૮ અને નરકપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યંચગતિમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૨૬ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૨૪૧) તિર્યંચગતિમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/ર૬/ર૨૮૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના-૫૦૭૦ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૧) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય ૪૪૨ Page #159 -------------------------------------------------------------------------- ________________ સંવેધ - સામાન્યથી ર૩ના બંધે એક0ના ૪૨ + વિકલેવના-૬૬ + સાવતિના-૪૯૦૬ + વૈતિવના-પ૬ = ૫૦૭૦ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહ્યાં છે તે જ રીતે, તિર્યંચગતિમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધે એકે૦ના-૪૨ + વિકલેવના-૬૬ + સાવતિ)ના-૪૯૦૬ + વૈવતિ૮ના-પ૬ = ૫૦૭૦ ઉદયભાંગામાં સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રાયોગ્ય-૨પ/૨૯ના બંધ વૈવાઉના-૩ ભાંગા ઘટતા નથી. તેથી તિર્યંચગતિમાર્ગણામાં મનુપ્રા૦૨પ/ર૯ના બંધ એકે૦ના-૩૯ + વિકલ૦ના-૬૬ + સારુતિo૫૦ના-૪૯૦૬ + વૈવતિના-પ૬ = ૫૦૬૭ ઉદયભાંગા હોય છે. તેમાંથી એકે૦ના-૩૯ + વિકલેવના-૬૬ + સાવતિના-૪૯૦૬ = ૫૦૧૧ ભાંગામાં ૪(૯૨,૮૮,૮૬,૮૦) સત્તાસ્થાન હોય છે અને વૈ૦તિના-પ૬ ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. | દેવપ્રા૦૨૮નો બંધ એકેડ-વિકલે) અને લબ્ધિ-અપતિપંચે૦ કરતાં નથી. તેથી દેવપ્રા૦૨૮ના બંધ એકે૦ના-૪ર + વિકલેવના-૬૬ + અપતિo૫૦ના-૨ = ૧૧૦ ભાંગા ઘટતા નથી. એટલે તિર્યંચગતિ માર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધે સાવતિ ૫૦ના-૪૯૦૪ + વૈ૦તિનાપ૬ = ૪૯૬૦ ઉદયભાંગા હોય છે. તેમાંથી સાવતિના પર્યાપ્તાવસ્થાના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર = ૨૩૦૪ ભાંગામાં ૩(૯૨) ૮૮૮૬) સત્તાસ્થાન હોય છે. બાકીના દરેક ઉદયભાંગામાં ર(૯૨/ ૮૮) સત્તાસ્થાન હોય છે. તિર્યંચગતિમાર્ગણામાં નરકમા૦૨૮ના બંધે સાવતિ૦પ૦ના પર્યાપ્તાવસ્થાના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા હોય છે. તે દરેક ઉOભાંગામાં ૩(૯૨.૮૮૮૬) સત્તાસ્થાન હોય છે. ૪૪૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ : તિર્યંચગતિમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન (૨૪ / ૯ | બંધ | સંવેધ ભાંગા ભાંગા =૧ool = =૬૪ = =7o =૧૨ = = = ૨૧ના ઉદયના પ૪પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮) ૪૪ ૨૪ના ઉદયના ૧૦૪૫(૯૨.૮૮૮૬/૮૦૭૮) ૮૪ =૨૦૦ વૈવવાહનો ૧૪ ૩(૨,૮૮,૮૬) | ૮૪ =૧૨ ૨૫ના ઉદયના ૪૪ ૪(૯૨,૮૮૮૬૮૦) | ૮૪ તેઉ-વાહને ઘટતા ૨૪પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮) ૮૪ - વૈવવાનો ૧૪ ૩(૯૨૮૮૮૬) | ૮૪ ર૬ના ઉદયના ૧૦૪ ૪(૯૨૮૮/૦૬/૮૦) | ૮૪ =૧૬૦ તેઉવાઉને ઘટતા ૨૪/૫(૯૨/૮૮૮૬/૮૦/૭૮) ૪૪ =૪૦ વૈવવાનો ૧૪ ૩(૨૮૮૮૬) | ૮૪ =૧૨ ૨૭ના ઉદયના દુx ૪(૯૨૮૮૮૬,૮૦) | ૮૪ =૯૬ ૨૧/ર૬ના ૧૮૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૪ વિકલેo ૨૮/૨૯૩૦/૩૧ના ૪૮૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) | ૮૪ | સાવતિમાં ૨૧/૨૬ના ૨૯૮૪પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮)૪૪ | =૫૯૬o | ૫૦ને | ૨૮/૨૯૩૦/૩૧ના ૪૬૦૮૪ ૪(૯૨,૮૮,૮૬/૮૦) |x૪ =૭૩૭૨૮ વૈતિo|૨૫/૦૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૯૨/૮૮) | ૮૪ | =૪૪૮ [ કુલ : © ૫૦૭૦ | Tછે | ૮૨૦૦૦) તિર્યંચગતિમાર્ગણામાં ર૩ના બંધે ૮૨૦૦૦ સંવેધભાંગા થાય છે. : તિર્યંચગતિમાર્ગણામાં મનુપ્રા૦૨૫ના બંધનો સંવેધ : સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા =૩૬ol = =૭૬૮ . ઉદય (ા ના | મ એકેતુને ૧/૨૪/૨૫૨૬/૨૭૫ ૩૯ ૪(૯૨૮૮૮૬/૮૦) ૪૧ | =૧૫૬ વિકલેo| ૨૧/૦૬/૨૮થી ૩૧ ૬૬૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૧ | =૨૬૪ ચ૨૫સાવતિd ૨૧/૦૬/૨૮થી ૩૧ ૪૯૦૬૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) |x૧ =૧૯૬૨૪ આ વિતિo રપ/ર૭૨૮/૨૯/૩૦ પદx ૨(૯૨/૮૮) | =૧૧૨ તિએ કુલ૦ + © ૫૦૬૭ | જી ૨૦૧૫૬ ૪૧ () ૪૪૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ અપ વિકલેપ્રાયોગ્ય-૨૫ના બંધે-૩ બંધભાંગા થાય છે અને અ૫તિપંચે૦પ્રા૦૨૫ના બંધે ૧ બંધભાંગો થાય છે. કુલ-૪ બંધભાંગા થાય છે. એટલે ૨૩ના બંધના સંવેધની જેમ જ અપવિપ્રા૦૨૫ અને અપતિતં પ્રા૦૨૫ના બંધુ ૮૨૦૦૦ સંવેધભાંગા થાય છે. અપ વિ+તિપ્રા૦૨૫ના બંધના ....૮૨૦૦૦ સંવેધ ભાંગા, અપમનુપ્રા૦૨૫ના બંધના ૨૦૧૫૬ સંવેધ ભાંગા, અપૠસપ્રા૦૨૫ના બંધના કુલ-૧૦૨૧૫૬ સંવેધ ભાંગા થાય છે. : તિર્યંચગતિમાર્ગણામાં એકેપ્રા૦૨૫ના બંધનો સંવેધ : મારૂબંધ ર્ગસ્થા બંધક [A] ન તિ એ ನ r 20 મા ગ|પ્રા ર્ગ |ણા क 3 =૬૦ પ× ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ×૨૦ ૧૦× ૫(૯૨૨૮૮/૮૬/૮૦/૭૮)|×૨૦ ૧૪ ૩(૯૨/૮૮/૮૬) |×૨૦ ૪×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૨૦ =૩૨૦ ૨×|૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૨૦ =૨૦૦ ૧૪ ૩(૯૨૨૮૮/૮૬) |×૨૦ =૬૦ ૧૦× ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૨૦ =૮૦૦ ૨× ૫(૯૨૨૮૮/૮૬/૮૦/૭૮)|×૨૦ =૨૦૦ ૧૪| ૩(૯૨/૮૮/૮૬) |×૨૦ =૬૦ ૬×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૨૦ =૪૮૦| ૧૮૪૫(૯૨૨૮૮/૮૬/૮૦/૭૮)|×૨૦| =૧૮૦૦ ૪૮× ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૨૦ =૩૮૪૦ ૨૧/૨૬ના ૨૯૮× ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૨૦ =૨૯૮૦૦ ૫૦ને ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮× ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૨૦|૩૬૮૬૪૦ ૨૮/૨૯/૩૦/૩૧ના |સાતિ ધે વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪| ૨(૯૨/૮૮) કુલ ༧ ગ્ય ૨૫૦ ના 2. એ કે ન્દ્રિ ય 1 T ઉદયસ્થાન વિકલે૦ ૨૧ના ઉદયના ૨૪ના ઉદયના વૈવાનો ૨૫ના ઉદયના તેઉ-વાઉને ઘટતા વૈવાનો ઉદય ભાંગા ૨૬ના ઉદયના તેઉ-વાઉને ઘટતા વૈવાનો ૨૭ના ઉદયના ૨૧/૨૬ના ૫૦૭૦ સત્તાસ્થાન ૪૪૫ બંધ સંવેધ ભાંગા ભાંગા =૫૦૦ =૧૦૦૦ ૪૨૦ =૨૨૪૦ (૨૦) ૪૧૦૦૦૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ એકે પ્રા૦૨૫ના બંધના....૪૧0000 સંવેધભાંગા, અ૫૦સપ્રા૦૨પના બંધના.....૧૦૨૧૫૬ સંવેધભાંગા, ૨૫ના બંધના કુલ-૫૧૨૧૫૬ સંવેધભાંગા થાય છે. : તિર્યંચગતિમાર્ગણામાં ર૬ના બંધનો સંવેધ : સા બંધક ઉદયસ્થાન ઉદયભાંગા સંવેધભાંગા સ્થાનJભાંગા ૨૧/૦૪/૨૫/ર૬ના પ+૧૦+૨+૨=૧૯ ૪૫ ૪૧૬ =૧૫૨ ૨૫/૦૬/૨૭ના ૪+૧ +૯=૦૦ ૮૪ ]૪૧૬ =૧૨૮૦ ૨૪/૨૫/૨૬ના વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩ [૪૧૬] =૧૪૪ ૨૧/ર૬ના ૯૯=૧૮ ૪૫ ૪૧૬ =૧૪૪૦ તિયો ૨૮/૨૯/૩૦/૩૧ના ૬+૧૨+૧૮+૧૨=૪૮] ૪૪ ૪૧૬] =૩૦૭૨ સાવતિન ૨૧/૨૬ના ૯+૨૮૯૦૨૯૮ ૪૫ ]«૧૬ = ૨૩૮૪ol | ૫૦ને | ૨૮૨૯ ૩૦ ૩૧ના ૪૬૦૮ ૪૪ [૧૬]=૨૯૪૯૧૨ નિર્વિવતિo|રપ/૨૭/૨૮/૨૯૩૦ ૫૬ ૪૨ |×૧૬ =૧૭૯૨) [ કુલ © ૫૦૭૦[. ® ૧છે ૩૨૮૦૦૦) તિર્યંચગતિમાર્ગણામાં ર૬ના બંધના ૩,૨૮,૦૦૦ સંવેધભાંગા થાય છે. : તિર્યંચગતિમાર્ગણામાં વિOUા૦૨૯ના બંધનો સંવેધ : મા બંધ સત્તા ર્ગસ્થા બંધક | ઉદયસ્થાન ઉદયભાંગા | બંધ | સંવેધભાંગા સ્થાનાભાંગા ಕ'ತ હું 8 ನ ನ ನ 8િ – E = = = 8 % ર ರ ಕ ಕ ಕ ગ|પ્રા વિલેટને ) ) + #g ૫+૧ +૨+૨=૧૯) ૪૫ [x૨૪) =૨૨૮૦ ૪+૧૦+૬ ૨૦ ૪૪ x૨૪] =૧૯૨૦ = =૨૧૬ ૨૧/૦૪/૨૫/૨૬ના) ૨૫/૦૬/૨૭ના ૨૪/૦૫/૨૬ના વૈવના, ગ|| વિ . ૨૧/૨૬ના તિયોકલેવને રટારકાસ ૨૮/૨૯/૩૦/૩૧ના માગ્ય સાવતિનું ૨૧/૨૬ના ૨૯ પંને | ૨૮ ૨૯ ૩૦ ૩૧ના તિojર૫/૨૭/૨૮/૨૯/૩૦ [ કુલ 1 © . ૧+૧+૧=૩] ×૩×૨૪ ૯*૯=૧૮ ૪૫ x૨૪ ૬+૧૨+૧૮+૧૨=૪૮ ૪૪ ૪૨૪] | =૨૧૬૦ =૪૬૦૮ . ૯+૨૮૯=૨૯૮ ૪૫. x૨૪] =૭૫૭૬૦ ૪૬૦૮ ૪૪ ૪૨૪] =૪૪૨૩૬૮ ૫૬ ૪૨ ૪૨૪] | =૨૬૮૮ ૫૦૭૦| | ઉછે૪૯૨૦૦૦] ૪૪૬ Page #163 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિમાર્ગણામાં વિપ્રા૦૨૯ના બંધના ૪,૯૨,૦૦૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે વિપ્રા૦૩૦ના બંધનો સંવેધ થાય છે એટલે વિપ્રા૦૩૦ના બંધે પણ ૪,૯૨,૦૦૦ સંવેધભાંગા થાય છે. : તિર્યંચગતિમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મોંબંધ (૩) ન |તિતિ એ |સ્થા બંધક ચ મા ದ ચ ગયો તિ ગ્ય પ્રા ન્દ્રિ ૨૧ના ઉદયના ૨૪ના ઉદયના વૈવાનો ૨૫ના ઉદયના તેઉ-વાઉને ઘટતા વૈવાનો ૨૬ના ઉદયના તેઉ-વાઉને ઘટતા વૈવાનો ૨૭ના ઉદયના =૧૧૦૫૯૨ ૨૧/૨૬ના ૨૮ થી ૩૧ના સાતિ ૫૦ને ૧૪ ૩(૯૨૦૮૮/૮૬) ×૪૬૦૮ ૬×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૪૬૦૮ ૧૮×૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૪૬૦૮| =૪૧૪૭૨૦ ૪૮× ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૪૬૦૮| =૮૮૪૭૩૬ ૨૧/૨૬ના| ૨૯૮૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૪૬૦૮| =૬૮૬૫૯૨૦ ૨૮ થી ૩૧ના ૪૬૦૮×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૪૬૦૮ =૮૪૯૩૪૬૫૬| વૈતિ૦ ૨૫/૨૭ થી ૩૦ ૫૬૪ ૨(૯૨૨૮૮) |×૪૬૦૮ =૫૧૬૦૯૬ કુલ (૯ U ૪૬૦૮ |૯,૪૪,૬૪,૦૦૦ તિર્યંચગતિમાર્ગણામાં તિ૦પ્રા૦૨૯ના બંધના ૯,૪૪,૬૪,૦૦૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધનો સંવેધ થાય છે એટલે તિરુપ્રા૦૩૦ના બંધે પણ ૯,૪૪,૬૪,૦૦૦ સંવેધભાંગા થાય છે. ૫૦૭૦ ૧૨૯ કે ને ના વિલેને 2. ણા છે ય ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ ભાંગા ૫૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૪૬૦૮| ૧૦×૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૪૬૦૮ સંવેધ ભાંગા =૧૧૫૨૦૦ =૨૩૦૪૦૦ =૧૩૮૨૪ ૧૪ ૩(૯૨/૮૮/૮૬) ×૪૬૦૮ ૪×| ૪(૯૨/૮૮|૮૬/૮૦) |×૪૬૦૮ =૭૩૭૨૮ ૨૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૪૬૦૮| =૪૬૦૮૦ ૪૪૭ =૧૩૮૨૪ ૧૪ ૩(૯૨/૮૮/૮૬) ×૪૬૦૮ ૧૦×| ૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૪૬૦૮| =૧૮૪૩૨૦ ૨૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)|×૪૬૦૮| =૪૬૦૮૦ =૧૩૮૨૪ મનુપ્રા૦૨૯ના બંધે એકે૦ના-૩૯+વિકલેના-૬૬+સાતિના ૪૯૦૬=૫૦૧૧ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન અને વૈતિના ૫૬ ભાંગામાં ૨ સત્તાસ્થાન ઘટે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ & સ્થા બંધક સત્તાસ્થાન : તિર્યંચગતિમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદય બંધ સંવેધ નીચા બંધક | ઉદયસ્થાન | ઉદયસ્થાન સત્તાસ્થાન | બં સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા આમ એકે) ૧/૨૪૦૫/૨૬/૨૭ ૩૯૪૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪૬૦૮ =૭૧૮૮૪૮ 31 વિકલેવર૧/૨૬/૨૮ થી ૩૧ ૬૬૪૪(૯૨/૮૮/૦૬/૮૦)|૪૬૦૮. તિસાતિવર૧/૨૬/૨૮ થી ૩૧ ૪૯૦૬૪૪(૨/૮૮/૦૬/૮૦) ૪૪૬૦૮ =૯૦૪૨૭૩૯૨ ર૯વૈવેતિરપ/૨૨૮/૨૯૩૦ પ૬ ર૮૯૨/૮૮) ૮૪૬૦૮ =૫૧૬૦૯૬ શાબ કુલ © ૫૦૬૭ | જી ૪૬૦૯,૨૮,૭૮,૮૪૮) તિર્યંચગતિમાર્ગણામાં મનુOUા૦૨૯ના બંધ ૯,૨૮,૭૮,૮૪૮ સંવેધભાંગા થાય છે. : તિર્યંચગતિમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધનો સંવેધ : ઉદય | બંધ સંવેધ ઉદયસ્થાન ભાંગા ભાંગા અ૫ ૨૧ના ઉદયના ૮૪ ૨(૯૨/૮૮) =૧૨૮ ૨૬ના ઉદયના ૨૮૮૪ ૨(૯૨/૮૮) =૪૬૦૮ ૨૮ના ઉદયના ૫૭૬૪ ૨(૯૨.૮૮) =૯૨૧૬ ગાયો |તિo૫૦. ૨૯ના ઉદયના ૧૧૫૨x ર(૯૨/૮૮) ૪૮ =૧૮૪૩૨ Tગ્ય ને | ૩૦ના ઉદયના ૫૭૬૪ ( ૨/૯૨/૮૮). ૪૮ ] =૯૨૧૬ ૩૦ના ઉદયના ૧૧૫રx ૩(૨/૮૮/૮૬) | ૪૮ ૪૮ ]=૨૭૬૪૮ વસ્થામાં તિવને ૩૧ના ઉદયના ૧૧૫૨૪ ૩(૨/૮૮/૮૬) | ૪૮ =૨૭૬૪૮ બદ્વિતિo|૨૫/૨/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૨૮૮) [૪૮] | =૮૯૬ કુલ ૪૯૬૦I @ _10૯૭૭૯૨) તિર્યંચગતિમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધે ૯૭૭૯૨ સંવેધભાંગા થાય છે. તિર્યંચગતિમાર્ગણામાં નરકપ્રા૦૨૮ના બંધે સાવતિર્યંચપંચે)ને ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર = ૨૩૦૪ ભાંગામાં ૩(૯૨ ૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે. એટલે ન©પ્રા૦૨૮ના બંધ ૨૩૦૪ ભાંગા૪૩ સત્તાસ્થાન x ૧ બંધમાંગો = ૬૯૧૨ સંવેધભાંગા થાય છે. ૪૪૮ PI \\ \ વસ્થા A ૪૮ ૪૮ $ USા K Page #165 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચગતિમાર્ગણામાં... - ૨૩ના બંધે ૮૨૦૦૦ સંવેધભાંગા, એકે પ્રા૦૨૫ના બંધે ...૪૧૦૦૦૦ સંવેધભાંગા, અપ ત્રસમાવ૨પના બંધે ૧૦૨૧૫૬ સંવેધભાંગા, એક0પ્રા૦૨૬ના બંધે ................૩૨૮૦૦૦ સંવેધભાંગા. વિપ્રા૦૨૯ના બંધે ...૪૯૨૦૦૦ સંવેધભાંગા, વિOUા૦૩૦ના બંધ ..........૪૯૨૦૦૦ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધ...૯૪૪૬૪૦૦૦ સંવેધભાંગા, તિ પ્રા૦૩૦ના બંધ...૯૪૪૬૪૦૦૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધ ૯૨૮૭૮૮૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૮ના બંધે ...............૯૭૭૯૨ સંવેધભાંગા, નરકમા૦૨૮ના બંધે .......... ૬૯૧૨ સંવેધભાંગા, કુલ-૨૮,૩૮,૧૭,૭૦૮ સંવેધભાંગા થાય છે. મનુષ્યગતિમાર્ગણા - અયુગલિક મનુષ્યો ચારેગતિમાં જઈ શકે છે. એટલે મનુષ્યગતિમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે તેના-૧૩૯૩૭ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં. ર૪૨) મનુષ્યગતિમાર્ગણામાં-૨૦/૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/ ૮૯ (કુલ-૧૧) ઉદયસ્થાન હોય છે. તેના-૨૬૫૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૨) અને ૯૩/૯૨/૮૯૮૮/૦૬/૮૦/૭૯૭૬/ ૭૫૮૯ (કુલ-૧૧) સત્તાસ્થાન હોય છે. સંવેધ - મનુષ્યગતિમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૯૩૦ના બંધ સા૦મનુના-૨૬૦૨ + વૈ૦મ0ના-૩૨ = ૨૬૩૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સામ0ના ૨૬૦૨ ભાંગામાં ૪(૯૨/૮૮૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે અને વૈ૦૧૦ના-૩૨ ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. ૪૪૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ : મનુષ્યગતિમાર્ગણામાં-૨૩/૨૫/૨૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : મા)બંધ ર્ગ/સ્થા બંધક સંવેધભાંગા [1] ન ઉદયસ્થાન મ ૨૩ સા૦મ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ના ૧૦મ૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) બંધ કુલ ૨૬૩૪ ૨૫ સામ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ના વૈ૦૫૦| ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) બંધ ૨૬૩૪ જે کی ឥ ૨૬ તિ ના ઉદય ભાંગા બંધે કુલ 6 સત્તાસ્થાન કુલ ૭ સા૦મ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×|૪(૯૨/૮૮/૮૬/૮૦) |૧૦૫૦| ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) ૨૬૩૪ મા વિસામ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦)| પ્રા૦|વૈ૦મ૦| ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) ૨૬૩૪ બંધ ભાંગા xx xx =૪૧૬૩૨ =૨૫૬ ૪૧૮૮૮ ૪૨૫ =૨૬૦૨૦૦ ×૨૫ =૧૬૦૦ રો ૨૬૧૮૦૦ ×૧૬ =૧૬૬૫૨૮ ૪૧૬ =૧૦૨૪ ૧ ૧૬૭૫૫૨ ×૨૪ =૨૪૯૭૯૨ ×૨૪ =૧૫૩૬ ૨૪ ૨૫૧૩૨૮ ×૨૪ =૨૪૯૭૯૨ ૨૯ ફુલ gu ×૨૪ =૧૫૩૬ ૨૬૩૪ રજી ૨૫૧૩૨૮ વિસા૦મ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×|૪(૯૨/૮૮/૮૬/૮૦) પ્રા૦ વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) ૩૦ કુલ જે તિસા૦૫૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×|૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૪૭૯૬૦૦૬૪ પ્રા૦ વૈ૦મ૦| ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) ×૪૬૦૮ =૨૯૪૯૧૨ ૨૯ કુલ ૪૬૦૪૮૨૫૪૯૭૬ ૨૬૩૪ (૪ તિ સામ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૪૭૯૬૦૦૬૪| પ્રા૦ વૈમ૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) |×૪૬૦૮ =૨૯૪૯૧૨ ૩૦ ૪૬૦૮=|૪૮૨૫૪૯૭૬ કુલ ૨૬૩૪ મ સા૦મ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮|=૪૭૯૬૦૦૬૪ પ્રા વૈ૦મ૦| ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) |×૪૬૦૮ =૨૯૪૯૧૨ ૨૯૦ કુલ ૨૬૩૪ © ૪૬૦૮૦૪૮૨૫૪૯૭૬ લબ્ધિ-અપ મનુષ્યો દેવપ્રા૦૨૮નો બંધ કરતાં નથી. તેથી દેવપ્રા૦૨૮ના બંધે સામના ૨૧/૨૬ના ઉદયના અપર્યાપ્તવાળા ૧ ૪૫૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ + ૧ = ૨ ભાંગા ઘટતા નથી. એટલે મનુષ્યગતિમાર્ગણામાં દેવપ્રા ૨૮ના બંધે સામના-૨૬૦૦ + વૈ૦મના-૩૫ + આહા૦મનુના૭ = ૨૬૪૨ ઉદયભાંગા હોય છે. સામ૦ના-૨૬૦૦ ઉદયભાંગામાંથી અપર્યાપ્તાવસ્થાના-૧૪૪૮ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે અને પર્યાપ્તાવસ્થાના ૩૦ના ઉદયના ૧૧૫૨ ભાંગામાં ૩(૯૨/ ૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે. વૈમના-૩૫ ઉદયભાંગામાં ૨(૯૨/ ૮૮) સત્તાસ્થાન હોય છે. આહામના-૭ ભાંગામાં ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે અને નરકપ્રા૦૨૮ના બંધકમનુષ્યને ૩૦ના ઉદયના ૧૧૫૨ ભાંગામાં ૩(૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે અને ૩૦ના ઉદયના પ્રથમ સંઘયણવાળા ૧૯૨ ભાંગામાં જ ૮૯નું સત્તાસ્થાન ઘટે છે. : મનુષ્યગતિમાર્ગણામાં-૨૮ના બંધનો સંવેધ : મા (a) ૬ ૧ → ૯ મા === ૭૪ ૩ ૢ૪ ૩ ૨૮ ના બંધક ઉદયસ્થાન અપર્યા ૨૧ના ઉદયના ખાવ ૨૬ના ઉદયના સ્થામાં ex ૨૮૮૪ ૨૮ના ઉદયના ૫૭૬× સામ ને ૨૯ના ઉદયના ૫૭૬૪ પ.મ.ને ૩૦ના ઉદયના ૧૧૫૨૪| ૩૫૪| ૭૪ |વૈ૦૫૦ ૨૫/૨૭ થી ૩૦ આમવ ૨૫/૨૭ થી ૩૦ કુલ |ા) નરક સા પ્રા.૨૮ મ૦ ને ના બંધ ઉદય ભાંગા ........ સત્તાસ્થાન ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) ૨૬૪૨ ૩૦ના ઉદયના ૧૧૫૨| ×૩(૯૨/૮૮/૮૬) ૩૦ના ઉદયના ૧૯૨ ×૧(૮૯) કુલ દેવપ્રા૦૨૮ના બંધના- ૫૧૪૩૨ નરકપ્રા૦૨૮ના બંધના.......... ૩૬૪૮ ૨૮ના બંધે કુલ-. ૧૧૫) ૩(૯૨/૮૮/૮૬) ૨(૯૨/૮૮) ૧(૯૨) બંધ સંવેધ ભાંગા ભાંગા ×e =૧૨૮ xe =૪૬૦૮ xe =૯૨૧૬ xe =૯૨૧૬ ×૮ |=૨૭૬૪૮ xe =૫૬૦ × =૫૬ © ૫૧૪૩રા ૪૧ =૩૪૫૬ =૧૯૨૨ ૩૬૪૮ ૪૧ O ૫૫૦૮૦ સંવેધભાંગા થાય છે. ૪૫૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી દેવપ્રા૦૨૯/૩૦/૩૧, અપ્રાયોગ્ય-૧ અને અબંધના સંવેધની જેમ, મનુષ્યગતિમાર્ગણામાં દેવપ્રા૦૨૯/૩૦/૩૧, અપ્રાયોગ્ય૧ અને અબંધનો સંવેધ થાય છે. વિપ્રા૦૨૯ના બંધના ૨૫૧૩૨૮ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ....૪૮૨૫૪૯૭૬ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના .૪૮૨૫૪૯૭૬ સંવેધભાંગા, ૩૭૫૨ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ૨૯ના બંધે કુલ-૯૬૭૬૫૦૩૨ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૨૫૧૩૨૮ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ....૪૮૨૫૪૯૭૬ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના. ................. ૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધે કુલ-૪૮૫૦૬૪૫૨ સંવેધભાંગા થાય છે. મનુષ્યગતિમાર્ગણામાં... ......... ૩૦ના બંધના ૩૧ના બંધના ૧ના બંધના અબંધના .... ............. ૪૧૮૮૮ સંવેધભાંગા, ૨૩ના બંધના ...... ૨૫ના બંધના .... ૨૬૧૮૦૦ સંવેધભાંગા, ૨૬ના બંધના............ ૧૬૭૫૫૨ સંવેધભાંગા, ૨૮ના બંધના ................૫૫૦૮૦ સંવેધભાંગા, .........૯૬૭૬૫૦૩૨ સંવેધભાંગા, .૪૮૫૦૬૪૫૨ સંવેધભાંગા, ૨૯ના બંધના ૨૮ સંવેધભાંગા, ૩૩૮ સંવેધભાંગા, ૪૧૬ સંવેધભાંગા, કુલ- ૧૪,૫૭,૯૮,૫૮૬ સંવેધભાંગા થાય છે. દેવગતિમાર્ગણાઃ દેવો, બાદરપર્યાપ્તપ્રત્યેકએકેપ્રા૦૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. તિર્યંચપંચેપ્રા૦૨૯/૩૦ અને મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. ૪૫૨ Page #169 -------------------------------------------------------------------------- ________________ ધશાન | =૧૦૨૪ એટલે દેવગતિમાર્ગણામાં-૨૫/૦૬/૨૯/૩૦ (કુલ-૪) બંધસ્થાન હોય છે. તેના-૧૩૮૫૬ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૨૪૩) દેવગતિમાર્ગણામાં દેવના-૨૧/૦૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ ઉદયભાંગા હોય છે. અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. સંવેધ: દેવગતિમાર્ગણામાં-૨૫/ર૬, તિ પ્રા૦૨૯/૩૦ અને મનુ પ્રા) ૨૯ના બંધે દેવના-૬૪ ઉદયભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે અને મનુષ્યપ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ ભાંગામાં ર(૯૩/૮૯) સત્તાસ્થાન હોય છે. : દેવગતિમાર્ગણામાં-૨૫/ર૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : (મા બંધસ્થાન બંધક ઉદયસ્થાન સત્તાસ્થાન | ૧ | સંવેધભાંગા | ભાંગા દે એ પ્રા. ૨૫ દેવ ૨૧/૨પ/૧૭ થી ૩૦૬૪૪૨૯૨૮૮) ૪૮ વ એ પ્રા૦ ૨૬ દેવરિ૧/૦૫/૨૭ થી ૩૦/૬૪૪૨(૯૨૮૮) ૪૧૬ =૨૦૪૮ ગતિ પ્રા) ૨૯ દેવા૨૧/૦૫/૨૭ થી ૩૦/૬૪ (૯૨/૮૮) ૮૪૬૦૮| =૫૮૯૮૨૪ તિ |તિ પ્રા૦ ૩૦ દેવ ૨૧/૦૫/૨૭ થી ૩૦૬૪૪ ૨૯૨૮૮)૪૪૬૦૮ =૫૮૯૮૨૪ મામ)પ્રા૨૯| દેવ૨૧/૦૫/૨૭ થી ૩૦૬૪૪૨(૯૨.૮૮) ૮૪૬૦૮ =૫૮૯૮૨૪ ર્ગમપ્રા૩૦| દેવ૨૧/૦૫/૨૭ થી ૩૦૬૪૨(૯૩૮૯) ૪૮ =૧૦૨૪ મા કુલ © €છે. જી ૧૩૮૫૬ ૧૭૭૩૫૬૮) દેવગતિમાર્ગણામાં કુલ-૧૭,૭૩,૫૬૮ સંવેધભાંગા થાય છે. એકેન્દ્રિયમાર્ગણા - એકેOજીવો તિર્યંચ-મનુષ્યમાં જ જાય છે. દેવ-નરકમાં જતા નથી. તેથી એકેન્દ્રિયો, એકે પ્રા૦૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલે પ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિ૮૫૦મા૦૨૫/૨૯૩૦ અને મનુ0પ્રા૦૨પ/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે એકે૦માર્ગણામાં-૨૩/૨પ/ર૬/૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય ૪૫૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ છે. તેના ૧૩૯૧૭ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૨૪૩) એકેન્દ્રિયમાર્ગણામાં-૨૧/૦૪/૨૫/૨૬/૨૭ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. તેના-૪૨ ઉદયભાંગા થાય છે અને ૯૨૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સામાન્યથી ૨૩ના બંધે એકે ના-૪૨ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહ્યાં છે. તે જ રીતે, એકેન્દ્રિયમાર્ગણામાં ૨૩/૦૫/૨૬, વિપ્રા૦ ૨૯ ૩૦ અને તિપ્રા૦ ૨૯/૩૦ના બંધ એકેડના-૪૨ ભાંગામાં સત્તાસ્થાન હોય છે તથા મનુષ્યપ્રા૦૨૫/૨૯ના બંધે વૈ૦વાઉના-૩ ભાંગા ઘટતા નથી. એટલે એકેન્દ્રિયમાર્ગણામાં મનુપ્રા૦૨૫/ર૯ના બંધે એકે૦ના૩૯ ભાંગા જ હોય છે તે દરેક ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. : એકેન્દ્રિયમાર્ગણામાં ૨૩/૦૫/ર૬ના બંધનો સંવેધ : બંધસ્થાન ઉદયસ્થાન ઉદયસ્થાન ઉદયભાંગા સત્તા બંધ | સંવેધ સ્થાન ભાંગા ભાંગા ૨૧/૨૪/૦૫/૨૬ના ( પ+૧૦+૨+૨=૧ ૪૫ ૪૪ =૩૮૦ ૨૫/૨૬/૨૭ના ૪+૧૦+=૨ ૪૪. =૩૨) ર૪ર૫/૨૬ના વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩ =૩૬ ૪૨ ) ) ૭૩૬ ૨૧/૨૪/૨૫/૨૬ના ૫+૧૦+૨+૨=૧૯ ૪૫૪૨૪| | =૨૨૮૦ - ૨૫/૨૬/૨૭ના ના | ૪+૧૦૬=૩૦૪૪૪૨૪ ય ર૪/૦૫/૨૬ના વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩|૪૨૪ મા મ.પ્રા.૨૫ રિ૧/૨૪/૦૫/૨૬/૨૭] ૫+૧૦+૬+૧ ૨૬=૩૯ ૪૪] ૪૧ =૧૫ ૪૫૭૨ & E = + + É. =૨૧૬ કુલ રૂ. ૫+૧૦+૨+૨=૧૯ ૪૫ ૪૧૬] =૧૫૨૦ ૨૯ના ૨૧/૨૪/૦૫/૨૬ના ૨૫/૦૬/૨૭ના ય ર૪/રપ/ર૯ના વૈ૦ના કુલ + 1 ) ' RE = ૪+૧૦+=૨૦ ૪૪ [૪૧૬) =૧૨૮૦ ૧+૧+૧=૩ ૪૩|૪૧૬ =૧૪૪ ૪૨ ૫) ૧૬ ૨૪૪ ૪૫૪ Page #171 -------------------------------------------------------------------------- ________________ : એકેન્દ્રિયમાર્ગણામાં ૨૯૩૦ના બંધનો સંવેધ : ગ| બંધસ્થાન સંવેધ ઉદયસ્થાન સત્તા ઉદયભાંગા બંધ ભાંગા સ્થાન ભાંગા વિOખાતે ૨૯ના x૨૪ વિODO બંધ. 8 (E તિ(પ્રાળ બંધ ૨૧/૨૪/૦૫/૨૬ના પિ+૧૦+૨+૨=૧૯ ૪૫ ૪૨૪ =૨૨૮૦ ૨૫/૨૬/૧૭ના ૪+૧૦+5=20 x૪ x૨૪] =૧૯૨૦ થને ર૪/૨પ/ર૬ના વૈ૦ના ૧+૧+૧=૩ x૩ =૨૧૬ ૨૧/૦૪/૨૫૨૬ના ૫+૧૦+૨+૨=૧૯ ૪૫] ૪૨૪ ૩૦ના 18. ૨૫/૦૬/૨૭ના | ૪+૧૦+૬=૩૦ ૮૪ =૧૯૨૦ કનેરિ૪/૨૫/૨૬ના વૈવના, ૧+૧+૧=૩] ૪૩] x૨૪] =૨૧૬ કુલ + ૮૮૩૨ તિoધ્યાએ ૨૧/૪/૨૫/૨૬ના પ+૧૦+૨+૨=૧૯ ૪૫ ૮૪૬૦૮ =૪૩૭૭૬૦ | | ૨૯ના ૨૫/૨૬/૧૭ના | ૪+૧૦+6=૨૦ ૪૪ ૮૪૬૦૮ =૩૬૮૬૪૦ બંધે યને ર૪/૦૫/૨૬ના વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩ ૮૪૬૦૮ =૪૧૪૭૨ ૨૧/૦૪/૨૫૨૬ના વેપ+૧૦+૨+૨=૧૯ | ૮૫ ૮૪૬૦૮| =૪૩૭૭૬૦ ૩૦ના ૨૫/૬/૧૭ના | ૪+૧૦૬=૩૦ ૮૪ x૪૬૦૮ =૩૬૮૬૪૦ ધનેર૪/૨પ/ર૬ના વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩ ૪૪૬૦૮ =૪૧૪૭૨ કુલ --- ૧૬,૯૫,૭૪૪ મિ પ્રા૦૨૯એ.ર૧/૨૪/રપ/ર૬/૨૭ પ+૧૦+૬+૧+૬=૩૯ ૪૪ ૮૪૬૦૮ =૭૧૮૮૪૮ એકેન્દ્રિયમાર્ગણામાં. ૨૩ના બંધના ....૭૩૬ સંવેધભાંગા, ૨૫ના બંધના....૪૫૭૨ સંવેધભાંગા, ૨૬ના બંધના...... ૨૯૪૪ સંવેધભાંગા, વિપ્રા૦૨૯૩૦ના બંધના......... ૮૮૩૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯/૩૦ના બંધના. ૧૬૯૫૭૪૪ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના.....૭૧૮૮૪૮ સંવેધભાંગા, કુલ- ૨૪૩૧૬૭૬ સંવેધભાંગા થાય છે. બેઈન્દ્રિયમાર્ગણા એકેન્દ્રિયમાણાની જેમ બેઈન્દ્રિયમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૯) ૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૧૭ બંધભાંગા થાય છે. ૪૫૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ બેઈન્દ્રિયમાર્ગણામાં-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૩ + ૩ + ૨ + ૪ + ૬ + ૪ = ૨૨ ઉદયભાંગા થાય છે અને ૯૨/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ બેઈન્દ્રિયમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધ ૨૧/ર૬ના ઉદયના ૩૩=૬ ભાંગામાં પ સત્તાસ્થાન હોય છે. અને ૨૮/૨૯/૩૦/૩૧ના ઉદયના ૧૬ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. : બેઈન્દ્રિયમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૯૩૦ના બંધનો સંવેધ : કબંધસ્થાન બંધ ઉદયસ્થાન ( બંધ બંધે રિય | ઉદયસ્થાન બધાન ઉદયસિ સંવેધ ભાંગાસ્થાન ભાં ભાંગા (બે ૨૩ના બેઈ] ૨૧/ર૬ના ૬ ૫ | xx. =૧૨૦ ન્દ્રિય ૨૮ ૨૯ ૩૦/૩૧ના ૧૬૪ ૪ ૪૪| =૨૫૬ ૨૫ના ! બેઈ ૨૧/૨૬ના ૬૪ ૫ ૪૨૪ =૭૨ol બંધે ક્રિય ૨૮/૨૯૩૦/૩૧ના ૧૬૪ ૪ ૪૨૪] =૧૫૩૬ મામા.૨૫ બેo| ૨૧/૬/૨૮ થી ૩૧ ૨૨૪ ૪ ૪૧) =૮૮ ૨૬ના | બેઈ! ૨૧/૨૬ના ૬૪ ૫ ૪૧૬] =૪૮૦ બંધે ન્દ્રિય ૨૮/૨૯/૩૦/૩૧ના ૧૬૪ ૪ ૪૧૬. =૧૦૨૪ વિટાબેઈ ૨ ૧/૨૬ના ૬૪ ૫ ૪૨૪ =૭૨૦ ૨૯ |ન્દ્રિય ૨૮/૨૯/૩૦/૩૧ના ૧૬૪ ૪ ૪૨૪ =૧૫૩૬ વિશ્રાવે| બેઈ ૨૧/ર૬ના ૬૪ ૫ ૪૨૪ =૭૨૦ ન્દ્રિય ૨૮/૨૯/૩૦/૩૧ના ૧૬૪ ૪ ૪૨૪| =૧૫૩૬ તિપ્રા૦ બેઈ ! ૨૧/૨૬ના ૬ ૫ ૪૬૦૮૧ =૧૩૮૨૪૦ ૨૯ ન્દ્રિય ૨૮/૨૯૩૦/૩૧ના ૧૬૪ ૪ ૮૪૬૦૮ =૨૯૪૯૧૨ તિપ્રાઇબઈ ૨૧/ર૬ના ૬૪ ૫ x૪૬૦૮ =૧૩૮૨૪૦ ૩૦ પ્રક્રિયા ૨૮/૨૯/૩૦/૩૧ના ૧૬૪ ૪ ૮૪૬૦૮| =૨૯૪૯૧૨ મ.પ્રા.૨૯| બેo| ૨૧/૦૬/૨૮ થી ૩૧ | ૨૨૪ ૪ ૪૬૦૮ =૪૦૫૫૦૪ હિ) [) ૧૩૯૧૧૨,૮૦,૫૪૪) ૪૫૬ ઉo. કુલ - Page #173 -------------------------------------------------------------------------- ________________ બેઈન્દ્રિયમાર્ગણામાં ૧૨,૮૦,૫૪૪ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તેઈન્દ્રિયમાર્ગણામાં ૧૨,૮૦,૫૪૪ સંવેધભાંગા થાય છે અને ચઉરિન્દ્રિયમાર્ગણામાં પણ ૧૨,૮૦,૫૪૪ સંવેધભાંગા થાય છે. પંચેન્દ્રિયમાર્ગણાઃ પંચેન્દ્રિયમાર્ગણામાં ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. ૨૪ વિનાના ૧૧ ઉદયસ્થાન હોય છે. કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ + વિકલે૦ના ૬૬ = ૧૦૮ ભાંગા બાદ કરવાથી ૭૬૮૩ ભાંગા હોય છે અને ૧૨ સત્તાસ્થાન હોય છે. સંવધઃ પંચેન્દ્રિયમાર્ગણામાં ૨૩/૨૫ (બાપ્ર૦એકેપ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાતિપંના-૨૧/૨૬ના ઉદયના ૯ + ૨૮૯ = ૨૯૮ ભાંગામાં ૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) સત્તાસ્થાન હોય છે. બાકીના સાતિ૦ના-૪૬૦૮ + સામ૦ના-૨૬૦૨ = ૭૨૧૦ ભાંગામાં ૪(૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે અને વૈતિના૫૬ + વૈમના-૩૨ = ૮૮ ભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. : પંચેન્દ્રિયમાર્ગણામાં ૨૩ના બંધનો સંવેધ : ૩૪ ૩ = = = = બંધ સ્થાન ર્ગ ણા બંધક સાતિ ૫૦ના ન્દ્રિ ના |ઐતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૨૩ *Z ઉદયસ્થાન ધ ઉદય સત્તા | બંધ ભાંગા |સ્થાન ભાંગા ૨૧/૨૬ના ૨૯૮૪ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮× ૪૫૭ ૫૬૪ | સામ૦ | ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના|૨૬૦૨×| ૪ વૈમ૦ ૨૫/૨૭/૨૮/૨૯ના કુલ– © ૩૨૪ =||૪||| ૭૫૯૬ સંવેધભાંગા ×૪ =૫૯૬૦ ×૪ =૭૩૭૨૮ xx =૪૪૮ ૪૪ =૪૧૬૩૨ ×૪ ૨૫૬ ૧૨૨૦૨૪ Page #174 -------------------------------------------------------------------------- ________________ ભૂ બંધ બા પંચેન્દ્રિયમાર્ગણામાં-૨૫ના બંધનો સંવેધઃ પંચેન્દ્રિયમાર્ગણામાં ર૩ના બંધના સંવેધની જેમ... (૧) સૂસાઇએકે પ્રા૦૨૫ના બંધના-૧,૨૨,૦૨૪ સંવેધભાંગા થાય છે. (૨) સૂopoએકે પ્રા૦૨૫ના બંધના-૧,૨૨,૦૨૪ સંવેધભાંગા થાય છે. (૩) બાસાએકે પ્રા૦૨૫ના બંધના-૧,૨૨,૦૨૪ સંવેધભાંગા થાય છે. (૪) બાદરપ્રત્યેકએકે પ્રા૦૨૫/ર૬નો બંધ ઈશાન સુધીના દેવો પણ કરે છે. તેથી દેવના-૬૪ ઉદયભાંગા વધુ હોય છે. એટલે બા પ્રત્યેકએકે પ્રા૦૨૫/૨૬ના બંધ કુલ-૭૫૯૬+દેવના-૬૪=૭૬૬૦ ઉOભાંગા હોય છે. દેવના-૬૪ ભાંગામાં-૨ સત્તાસ્થાન હોય છે. : પંચેન્દ્રિયમાર્ગણામાં બાળv૦એકે પ્રા૦૨૫ના બંધનો સંવેધ : ઉદય સત્તા બંધ ઉદયસ્થાન સંવે ભાંગા ભાંગા સ્થાનભાંગા સાતિo ૨૧/૨૬ના ૨૯૮૪ | ૪૮ =૧૧૯૨૦ ૫૦ના ૨૮/૨૯૩૦/૩૧ના ૪૬૦૮૪ ૪ | ૪૮ ]=૧૪૭૪૫૬ વેolo |૨૫૨૭/૨૮/૨૯/૩૦ના ૫૬૪] ૨. ૪૮ =૮૯૬ સામ0]૨૧/૦૬/૨૮/૨૯૩૦ના) ૨૬૦૨૪ ૪ ૪૮ =૮૭૨૬૪ વૈ૦મ0 | ર૫/૨૭૨૮૨૯ના ૩૨૪ ૨ | ૪૮ =૫૧૨ દેવ | ૨૧/૦૫/૨૭ થી ૩૦ના ૬૪૪ ૨ | ૪૮ | =૧૦૨૪ બંધ કુલનું છે ૭૬૬૦ [N) Tઈ ૨૪૫૦૭૨) પંચેન્દ્રિયમાર્ગણામાં ૨૩ના બંધના સંવેધની જેમ અપચવિકલે૦ પ્રા૦૨૫ અને અ૫૦તિ પ્રા૦૨૫ના બંધનો સંવેધ થાય છે. કારણ કે તે બને બંધસ્થાને થઈને ૪ બંધભાંગા થાય છે. એટલે અપવિપ્રા) ૨૫ અને અતિ ૫૦પ્રા૦૨૫ના બંધના-૧,૨૨,૦૨૪ સંવેધભાંગા થાય છે. અ૫૦મનુ પ્રા૦૨પના બંધે સાતિo૫૦ના-૪૯૦૬ + ૪૫૮ Page #175 -------------------------------------------------------------------------- ________________ સામ0ના-૨૬૦૨ = ૭૫૦૮ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે અને વૈ૦તિના-૫૬ + વૈ૦મ0ના-૩૨ = ૮૮ ઉદયભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. અપમનુપ્રા૦૨૫ના બંધ... ૭૫૦૮ ૧૦ભાંગા ૪૪ સત્તાસ્થાન x ૧ બંધભાંગો = ૩૦૩૨ ભાંગા ૮૮ ઉOભાંગા ૪ ૨ સત્તાસ્થાન x ૧ બંધમાંગો = ૧૭૬ ભાંગા કુલ-૩૦૨૦૮ સંવેધ ભાંગા થાય છે. (૧) સૂસાએક0પ્રા૦ ૨૫ના બંધના... ૧,૨૨,૦૨૪ સંવેધભાંગા, (૨) સૂD૦એકે-પ્રા૦ ૨૫ના બંધના...૧,૨૨,૦૨૪ સંવેધભાંગા, (૩) બાસાએકે પ્રા૦ ૨૫ના બંધના...૧,૨૨,૦૨૪ સંવેધભાંગા, (૪) બાવપ્ર એકે પ્રા૦ ૨૫ના બંધના.... ૨,૪૫,૦૭૨ સંવેધભાંગા, અપતિ/પ્રા૦૨૫ના બંધના.... ૧,૨૨,૦૨૪ સંવેધભાંગા, અપમનુ પ્રા૦૨૫ના બંધના.... ૩૦,૨૦૮ સંવેધભાંગા ૨૫ના બંધ કુલ-૭,૬૩,૩૭૬ સંવેધભાંગા થાય છે. : પંચેન્દ્રિયમાણામાં ર૬ના બંધનો સંવેધ : I ઉદય સત્તા બંધ | અધભાંગા બંધક સ્થાનભાંગા ઉદયસ્થાન ભાંગા સાતિo ૨૧/૨૬ના ૨૯૮૪ x૧૬] =૨૩૮૪૦ | પ૦ના ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૪ ૪. ૪૧૬=૨૯૪૯૧૨ વૈવેતિo |૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના પ૬૪ ૨ ૪૧૬| =૧૭૯૨ સામ૦ |૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨૪ ૪. ૪૧૬=૧૬૬૫૨૮ વૈo-o ૨૫/ર૭૨૮ર૯ના ૩૨૪ ૨ |×૧૬ =૧૦૨૪ દેવ | ૨૧//૨૭ થી ૩૦ના ૬૪૪ ૨ ૪૧૬ =૨૦૪૮ ( કુલ—ન છે ૭૬૬૦ | I૧) ૪૯૦૧૪૪) ૪૫૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ : પંચેન્દ્રિયમાર્ગણામાં વિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મા સંવેધભાંગા > > ~ ~ બંધક i| વિTMસાતિજ > > 7 ણા ણા ચે| બંધ સ્થાન મા બંધ ચે|કલે૦ પંચેના બંધક i| તિ |સાતિ૦ પંના પ્રા સ્થાન ૪ વૈતિ૦ |૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૫૬૪ ૨ ય ૨૯ સા૦મ૦ | ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના| ૨૬૦૨× ૪ |મા ના ર્ગ બં | વૈમ૦ ણા ધે કુલ © ૨૫/૨૭/૨૮/૨૯ના ૩૨૪ ૨ ૪૨૪ =૧૫૩૬ ૭૫૯૬ જી/૨૪) ૭૩૨૧૪૪ પંચેન્દ્રિયમાર્ગણામાં વિપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ... વિપ્રા૦૩૦ના બંધના ૭,૩૨,૧૪૪ સંવેધભાંગા થાય છે. પંચેન્દ્રિયમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધઃ ઉદયસ્થાન મા| ૨૯ | વૈ૦૦ ગ ના દેવ બં ણા નારક ધે ૨૮/૨૯/૩૦/૩૧ના|૪૬૦૮× પંચેન્દ્રિયમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધે સાતિ૦૫૦ના ૪૯૦૬ + વૈતિના-૫૬ + સામના-૨૬૦૨ + વૈમના-૩૨ + દેવના૬૪ + નારકના-૫ = ૭૬૬૫ ઉદયભાંગા હોય છે. દેવના-૬૪ + નારકના-૫ = ૬૯ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. : પંચેન્દ્રિયમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : સંવેધભાંગા કુલ ૨૧/૨૬ના ૨૯૮× ૫ ઉદયસ્થાન ઉદય ભાંગા ન્દ્રિ| ચ વૈ૦તિ૦ |૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૨૮/૨૯/૩૦/૩૧ના|૪૬૦૮× ૫ | પ્રા૦| સામ૦ |૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના|૨૬૦૨૪ ૨૫/૨૭/૨૮/૨૯ના ૨૧/૨૫/૨૭ થી ૩૦ના ૨૧/૨૬ના ૨૯૮× ૫ ×૪૬૦૮ ૫૬x ૪૬૦ સત્તા બંધ સ્થાન ભાંગા ઉદય સત્તા બંધ ભાંગા |સ્થાન ભાંગા ૩૨૪ ૬૪× |૨૧/૨૫૨૭/૨૮/૨૯ના ૫૪ ૭૬૬૫ ૪૨૪ |×૨૪|=૪૪૨૩૬૮ ૪ || જે જે ×૨૪ ૨ =૩૫૭૬૦ |x૨૪]=૨૪૯૭૯૨ =૬૮૬૫૯૨૦ ૪ ×૪૬૦૮ =૮૪૯૩૪૬૫૬ =૫૧૬૦૯૬ =૪૭૯૬૦૦૬૪ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ =૪૬૦૮૦ =૨૬૮૮ ×૪૬૦૮ ×૪૬૦૮ ×૪૬૦૮ ×૪૬૦૮ ×૪૬૦૮ (૪૬૦૮ ૧૪,૧૨,૦૭,૫૫૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિયમાર્ગણામાં તિ પ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ.. તિપ્રા૦૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે તિવપ્રા૦૩૦ના બંધે પણ ૧૪,૧૨,૦૭,૫પર સંવેધભાંગા થાય છે. : પંચેન્દ્રિયમાર્ગણામાં મનુOપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદય | સત્તા બંધ બંધક ઉદયસ્થાન સંવેધભાંગા ભાંગા |સ્થાન ભાંગા | સાવતિo ૨૧/ર૬//ર૯/૩૦/૩૧ના ૪૯૦૬ ૪ ૪૪૬૦૮ =૯૦૪૨૭૩૯૨ વૈવેતિ૦ |૨૫/૨૭/૨૮/૨૯૩૦ના) ૫૬૪ ૨ ૪૪૬૦૮) =૫૧૬૦૯૬ સામા૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨૪ ૪ ૮૪૬૦૮૧ =૪૭૯૬૦૦૬૪ વૈ૦મ0 ૨૫/૨૭/૨૮/૨૯ના ૩૨૪ ૨ |x૪૬૦૮) =૨૯૪૯૧૨ | ૨૧/૨૫/૨૭ થી ૩૦ના ૪૪૬૦૮) =૫૮૯૮૨૪ ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ના પ»[ ૨ ૮૪૬૦૮ =૪૬૦૮૦ ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ના | પ૪૧(૮૯) ૪૮ =૪૦ ૧૩,૯૮,૩૪,૪૦૮). મા ૨૯ દેવ ! સામાન્યથી નરકમાયોગ્ય-૨૮. મનુષ્ય પ્રાયોગ્ય-૩૦. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧. અપ્રાયોગ્ય-૧ અને અબંધના સંવેધની જેમ પંચેન્દ્રિયમાર્ગણામાં નરકમા૦૨૮. મનુપ્રા૦૩૦દેવપ્રા ૨૮/૨૯૩૦/૩૧. અપ્રાયોગ્ય-૧ અને અબંધનો સંવેધ થાય છે. દેવપ્રા૦૨૮ના બંધના-૧૪૯૨૨૪ સંવેધભાંગા, નરપ્રા૦૨૮ના બંધના-૧૦૫૬૦ સંવેધભાંગા, ૨૮ના બંધ કુલ-૧૫૯૭૮૪ સંવેધભાંગા થાય છે. વિકા૦૨૯ના બંધના ...૭૩૨૧૪૪ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના..... ૧૪૧૨૦૭૫પર સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના.૧૩૯૮૩૪૪૦૮ સંવેધભાંગા, દેવ પ્રા૦૨૯ના બંધન . ૩૭૫૨ સંવેધભાંગા, કુલ ૨૮,૧૭,૭૭,૮૫૬ સંવેધભાંગા થાય છે. ૪૬૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ વિપ્રા૦૩૦ના બંધના........................... ૭૩૨૧૪૪ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના.... ૧૪૧૨૦૭પપર સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના. ... ૧૦૬૪ સંવેધભાંગા, દેવીપ્રા૦૩૦ના બંધના..... .............૧૪૮ સંવેધભાંગા, કુલ- ૧૪,૧૯,૪૦,૯૦૮ સંવેધભાંગા થાય છે. પંચેન્દ્રિયમાર્ગણામાં. ૨૩ના બંધના..........૧૨૨૦૨૪ સંવેધભાંગા, ૨પના બંધના..............૭૬૩૩૭૬ સંવેધભાંગા, ૨૬ના બંધના........૪૯૦૧૪૪ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના..... ૨૮૧૭૭૭૮૫૬ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૧૪૧૯૪૦૯૦૮ સંવેધભાંગા, ૩૧ના બંધના..................................... ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના............................ ૩૩૮ સંવેધભાંગા, અબંધના.........................૪૧૬ સંવેધભાંગા, કુલ- ૪૨,૫૨,૫૪,૮૭૪ સંવેધભાંગા થાય છે. પૃથ્વીકાયનાણા એકેન્દ્રિયમાર્ગણાની જેમ પૃથ્વીકાયમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/રલા ૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૧૭ બંધભાંગા થાય છે. પૃથ્વીકાયમાર્ગણામાં-૨૧/ર૪ર૫/૨૬/૧૭ના ઉદયના ક્રમશઃ ૫ + ૫ + ૩ + ૭ + ૪ = ૨૪ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૩) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ- પૃથ્વીકાય જીવોને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦નો બંધ કરતી વખતે ૨૧/ર૪ના ઉદયના ૫ + ૫ = ૧૦ ઉદયભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે અને ૨૫/૦૬/૨૭ના ઉદયના ૩+૭+૪=૧૪ ઉદયભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રા૦૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૪ ઉદયભાંગામાં ૭૮ વિના ૪ સત્તાસ્થાન હોય છે. ૪૬૨ Page #179 -------------------------------------------------------------------------- ________________ ( સા ગ|બંધસ્થાનબંધ) ૪ 9 બંધે ક = : પૃથ્વીકાયમાર્ગણામાં ર૩રપ/ર૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : ઉદયસ્થાન ઉદય બંધ સંવેધ ભાંગા સ્થાન ભાંગા ભાંગા 9 ૨૩ના પૃથ્વી ૨૧/૨૪ના ૫+૫=૧૦ ૪૫ ૪૪ =૨૦૦ બંધે કાયને ૨૫/૨૬/૧૭ના ૩+૭+૪=૧૪ ૪૪ ૪૪) =૨૨૪ ૨૫ના પૃથ્વી ૨૧/ર૪ના ૫+૫=૧૦ ૪૫ =૧૨૦૦ ૨૫/૦૬/૨૭ના ૩+૭+૪=૧૪ ૪૪] ૪૨૪ =૧૩૪૪ 'મ.પ્રા.૨૫| પૃ. ૨૧/૦૪/૨૫/૦૬/૨૭ ૫૫+૩+૭+૪=૨૪ ૪૪ - XI ૨૬ના પૃથ્વી ૨૧/૨૪ના) ૫૫=૧0 x૫| ૪૧૬ =૮00 બંધે કાયને ૨૫/૦૬/૨૭ના ૩+૭+૪=૧૪ ૪૪ x૧૬ =૮૯૬ વિવેકાપૃથ્વી ૨૧/૨૪ના ૫૫=૧0 x૫] _x૨૪ =૧૨OOી ૨૫/૨૬/૧૭ના ૩+૭+૪=૧૪ ૪૪ ૪૨૪| =૧૩૪૪ વિવેકા પૃથ્વી ૨૧/૨૪ના ૫૫=૧0 x૫ ૪૨૪| =૧૨૦૦ ૩૦ કાયને. ૨૫/૬/૧૭ના ૩+૭+૪=૧૪ ૮૪ | x૨૪ =૧૩૪૪ તિપ્રાપૃથ્વી ૨૧/૨૪ના ૫૫=૧૦ ૪૫ ૮૪૬૦૮)=૨૩૦૪૦૦ ૨૯ કાયને ૨૫/૨૬/૧૭ના ૩+૭+૪=૧૪ ૪૪ ૮૪૬૦૮-૨૫૮૦૪૮ તિ પ્રા. પૃથ્વી ૨૧/૨૪ના પ+૫=૧૦ ૪૫ ૮૪૬૦૮ =૨૩૦૪00 ૩૦ કાયને ૨૫/૬/૧૭ના ૩૭+૪=૧૪ ૪૪ ૮૪૬૦૮૨૫૮૦૪૮ મ.પ્રા.ર૯ પૃ૦ ૨૧/૦૪/૨૫/૦૬/૨૭ પમ્પ+૩+૭+૪=૪૪ ૮૪ ૮૪૬૦૮ =૪૪૨૩૬૮ કુલ છે | ૨જી | પD૧ ૩૯૧૭૧૪૨૯૧૧૨) = કાયને = પૃથ્વીકાર્યમાર્ગણામાં નામકર્મના ૧૪,૨૯,૧૧૨ સંવેધભાંગા થાય છે. અકાયમાર્ગણા - એકેન્દ્રિયમાર્ગણાની જેમ અપકાયમાર્ગણામાં ૨૩/રપ/ર૬/ર૯ ૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૧૭ બંધભાંગા થાય છે. એકાયમાર્ગણામાં-૨૧/૦૪/૨પ/ર૬/૨૭ના ઉદયના ક્રમશઃ ૫ + ૫ + ૩ + ૫ + ૨ = ૨૦ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૪) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. ૪૬૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ સંવેધઃ અપૂકાયજીવોને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦ નો બંધ કરતી વખતે ૨૧/ર૪ના ઉદયના ૫ + ૫ = ૧૦ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે અને ૨૫/૦૬/૨૭ના ઉદયના ૩ + ૫ + ૨ = ૧૦ ભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્ય પ્રા૦૨૫/૨૯નો બંધ કરતી વખતે ૨૦ ઉદયભાંગામાં ૭૮ વિના-૪ સત્તાસ્થાન હોય છે. : અકાયમાર્ગણામાં ર૩રપ/ર૬/૨૯૩૦ના બંધનો સંવેધ ? –| બંધસ્થાન બંધ | ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાનું બંધ | સંવેધ સ્થાન ભાંગા ભાંગા xx RETOX૫T X૨૪] અ ૨૩ના | અમ્ ૨૧/૨૪ના ૫+૫=૧૦ ૪૫ =૨૦૦ બંધે કાયને ૨૫/૨૬/૧૭ના ૩+૫+૨=૧૦ ૪૪ ૪૪ =૧૬o| ૨૫ના અ ૨૧/૨૪ના ૫+૫=૧ol x૫ =૧૨૦૦ બંધે કાયને ૨૫/૦૬/૨૭ના ૩૫+૨=૧૦ ૪૪ ૪૨૪ =૯૬૦ મિ.પ્રા.૨૫/અ૦ ૨૧/૦૪/૨પ/ર૬/૨૭ પમ્પ+૩૫+=૨૦[ x૪ | ૪૧ =૮૦ ૨૬ના | અ૫T ૨૧/ર૪ના પ+૫=૧૦ ૪૫ ૪૧૬ =૮૦૦ બંધે કાયને ૨૫/૨૬/૨૭ના ૩+૫+૨=૧૦ ૪૪ ૪૧૬ =૬૪૦ વિપ્રા/અ ૨૧/૨૪ના ૫૫=૧૦ ૪૫ ૪૨૪ =૧૨Ool ૨૯ કાયને ૨૫/૦૬/૨૭ના ૩+૫+૨=૧૦ ૪૪] ૪૨૪| =૯૬૦ વિપ્રા૦|અમ્ ૨૧/૨૪ના પ+૫=૧૦ ૪૫ ૪૨૪] =૧૨૦૦ ૩૦ કાયને. ૨૫/૨૬/૨૭ના ૩+૫+૨=૧ ૪૪] x૨૪ો =૯૬૦) તિપ્રા|અ. ૨૧/૨૪ના ૫+૫=૧૦ ૪૫ ૪૪૬૦૮)=૨૩ ૪૦૦ ૨૯ કાયને ૨૫/૦૬/૨૭ના ૩+૫+૨=૧૦ ૪૪ ૮૪૬૦૮=૧૮૪૩૨૦ તિપ્રાઅપ ૨૧/ર૪ના પ+૫=૧૦ ૪૫ ૮૪૬૦૮=૨૩૦૪00) ૩૦ કાયને ૨૫/૦૬/૨૭ના ૩+૫+૨=૧૦ ૪૪ ૪૪૬૦૮=૧૮૪૩૨૦ મ.પ્રા.૨૯ ૦ ૨ ૧/૨૪/૨પ/ર૬/૨૭ પમ્પ+૩+૫+૨=૨૦ ૮૪ ૮૪૬૦૮=૩૬૮૬૪૦ ૨ [ ૧૩૯૧૧૨૦૬૪૪૦) અપૂકાયમાર્ગણામાં નામકર્મના-૧૨,૦૬,૪૪૦ સંવેધભાંગા થાય છે. ૪૬૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ ગણા શાખા તેઉકાયમાર્ગણા તેઉકાય-વાઉકાય જીવો તિર્યંચમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તિર્યંચપ્રાયોગ્ય ર૩રપ/ર૬/ર૯/૩૦નો બંધ કરે છે. તેના-૯૩૦૮ બંધમાંગા થાય છે. - તેઉકાયમાર્ગણામાં-ર૧/૨૪/૦૫/૨૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૪+૪+૨+૨=૧૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૫) અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ તેઉકાયને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/ર૬/૨૯૩૦નો બંધ કરતી વખતે ૧૨ ઉદયભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે. : તેઉકાયમાર્ગણામાં ૨૩૨૫/૨૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : ઉદય સત્તા બંધ | બંધસ્થાન બંધક ઉદયસ્થાન સંવેધભાંગા ભાંગા (તે ૨૩ના બધે તેઉ ૨૧/૨૪૨૫/રદન ૧૨ ૫ ૪૪ ઉ| ૨૫ના બંધ | તેજે | ૨૧/ર૪રપ/ર૬ના ૧૨૮ ૫ કા, ર૬ના બંધ | તેઉ ૨૧/૨૪૨૫૨૬ના ૧૨૪ ૫ ય વિપ્રા૦ ૨૯ તેઉ.૨૧/૦૪/૨૫/ર૬ના,૧૨૪ ૫ વિપ્રા૦ ૩૦| તેલ | ૨૧/ર૪રપારદના ૧૨૪૫ =૧૪૪૦ ગતિ પ્રા૦ ૨૯| તેઉ|૨૧/૨૪૨૫/૨૬ના ૧૨૪ ૫ ૮૪૬૦૮ =૨૭૬૪૮૦ શાતિપ્રા૦ ૩૦| તેઉ૨૧/૦૪/૨૫/ર૬ના ૧૨૪ ૫ ૪૬૦૮ =૨૭૬૪૮૦ કુલ - 1 છે શું છે. ૯૩૦૮ ૧,૫૮,૪૮૦) વાઉકાય માર્ગણા તેઉકાયની જેમ વાઉકાયમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૯/૩૦ (કુલ૫) બંધસ્થાન હોય છે. તેના-૯૩૦૮ બંધભાંગા થાય છે. - વાઉકાયમાર્ગણામાં-૨૧/૦૪/૨૫/ર૬ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશ ૪ + ૫ + ૩ + ૩ = ૧૫ ઉદયભાંગા થાય છે. ૪૬૫ =૨૪૦ ૪૨૪ =૧૪૪૦ ૪૧૬ =૯૬o ૪૨૪ ૪૨૪] Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉય સ્થાનો ભાંગા ૨૩ના =૨૪૦ બધે ૪૪ બધે અને ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ- વાઉકાયને તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯૩૦નો બંધ કરતી વખતે ૨૧/૨૪/૦૫/૨૬ના ઉદયના ક્રમશઃ ૪+૪+૨+૨=૧૨ ઉદયભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે અને ૨૪/૦૫/૨૬ના ઉદયના વૈવવાઉના ૧+૧+૧=૩ ભાંગામાં ૩(૯૨૮૮૮૬) સત્તાસ્થાન હોય છે. : વાઉકાયમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૯૩૦ના બંધનો સંવેધ : ર્ગ બંધસ્થાન ઉદયસ્થાન સત્તા બંધ સંવેધ ભાંગા ભાંગા વાઉ ૨૧/૦૪/૨પ/ર૬ના ૪+૪+૨+૨=૧૨૫ કાય ૨૪/૦૫/૨૬ના વૈવા૦ના ૧+૧+૧=૩] ૪૩ ૨૫ના વાઉરિ૧૨૪/૨પ/ર૬ના ૪+૪+૨+૨=૧૨| ૪૫ | =૧૪૪૦ કાય ૨૪/૦૫/૨૬ના વૈવાવના ૧+૧+૧=૩ ૪૩ =૨૧૬ ૨૬ના | વાહ ર૧/ર૪/૨૫/ર૬ના ૪+૪+૨+૨=૧૨| ૪૫ ૯૬ol બંધે | કાય ૨૪/૨પ/ર૬ના વૈવવાના ૧+૧+૧=૩ ૪૩ ૪૧૬ =૧૪૪ વિઝાળ વાઉરિ૧/૨૪/૦૫/૨ના ૪+૪+૨+૨=૧૨] ૪૫ ૪૨૪ =૧૪૪ળી ૨૯ કાય | ૨૪/૨૫૨૬ના વિવા૦ના ૧+૧+૧=૩|૪૭] ૪૨૪] =૨૧૬ વિધાવવાઉJ૨૧/૨૪/૦૫/૨૬ના ૪+૪+૨+૨=૧૨૫ ૪૫ ૪૨૪] =૧૪૪o| ૩૦ | કાય ૨૪/૨૫/ર૬ના વૈવવાના ૧+૧+૧=૩|૪૩ ૪૨૪ =૨૧૬ તિપ્રા વાઉરિ૧/૨૪/૨પ/ર૬ના ૪+૪+૨+૨=૧૨] ૪૫ x૪૬૦૮ =૨૭૬૪૮૦ ૨૯ |કાય ૨૪/૦૫/૨૬ના વૈવાવના ૧+૧+૧=૩|૪૩ ૨૪ ૪૬૦૮ =૪૧૪૭ર તિપ્રા.વાહ ર૧/ર૪/રપ/ર૬ના ૪+૪+૨+૨=૧૨ ૪૫ ૪૬૦૮=૨૭૬૪૮૦ ૩૦ |કાય. ર૪/૨પ/ર૬ના વૈવાળના ૧+૧+૧=૩|૪૩ ૪૪૬૦૮ =૪૧૪૭૨ | કુલ છે 9 1 જી ૯૪૦૬,૪૨,૨પર) વનસ્પતિકાયમાર્ગણા - એકેન્દ્રિયમાર્ગણાની જેમ વનસ્પતિકાયમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/ ૨૯/૩૦ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના- ૧૩૯૧૭ બંધભાંગા થાય છે અને વનસ્પતિકાયમાર્ગણામાં ૨૧/૦૪/૨પ/ર૬/ર૭ (કુલ-૫) ૪૬૬ Page #183 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્થાન હોય છે તેના ક્રમશઃ ૫ + ૮ + ૫ + ૯ + ૪ = ૩૧ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૩૧૬) અને ૯૨/૮૮/૮૬/૮૦) ૭૮ (કુલ-૫) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ- વનસ્પતિકાયમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધ ૨૧/ર૪ ના ઉદયના-૫ + ૮ = ૧૩ ભાંગામાં ૫ સત્તાસ્થાન હોય છે અને રપ/ર૬/ર૭ના ઉદયના-૫ + ૯ + ૪ = ૧૮ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. મનુપ્રા૦૨૫/ર૯ના બંધે-૩૧ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. : વનસ્પતિકાયમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધનો સંવેધઃ બંધ સંવેધ ભાંગા ભાંગા ઉદયસ્થાન ઉદય સત્તા સ્થાના ભાંગા ૨૩ના | વ) ૨૧/૨૪ના બંધે | ૨૫/૨૬/૨૭ના | ૨૫ના ૨૧/૨૪ના બધે ૨૫/૨૬/૧૭ના મ.પ્રા.૨૫ ૧૦ રિ૧/૨૪/૦૫/૨૬/૨૭ ૨૬ના | વO) ૨૧/૨૪ના બંધે ૨૫/૦૬/૨૭ના | વિપ્રા૦| વ | - ૨૧/૨૪ના ૨૯ કાયને ૨૫/૨૬/૧૭ના વિOખા | વO ૨૧/૨૪ના | ૩૦ |કાયને ૨૫/૦૬/૨૭ના તિ પ્રા| વO ૨૧/૨૪ના ગઈ ૨૯ કાયને ૨૫/૨૬/૨૭ના તિoખાઓ| વ | ૨૧/૨૪ના ણા ૩૦ કાયને ૨૫/૨૬/૧૭ના મ.પ્રા.૨૯ ૧૦ ૨૧/૦૪/૨૫/૦૬/૨૭ T કુલ- 1 ૫+૪=૧૩] =૨૬ol પ૯+૪=૧૮ ૪૪ | *૪) = ૨૮૮ પ+૮=૧૩ ૪૫ x૨૪] =૧૫૬૦ ૫૯+૪=૧૮ ૪૪ ૪૨૪| = ૧૭૨૮ ૩૧) ૪૪ =૧૨૪ પ+૮=૧૩ ૪૫] =૧૦૪૦ પc+૪=૧૮ ૪૪) ૪૧૬] =૧૧૫૨ ૫+૪=૧૩ ૪૫ =૧૫૬o પ +૪=૧૮ ૪૪| ૪૨૪ =૧૭૨૮ ૫+૪=૧૩ x૫] x૨૪] =૧૫૬૦ ૫ +૪=૧૮ ૪૪] ૨૪ =૧૭૨૮ પ+૮=૧૩ ૪૫ ૮૪૬૦૮=૧૯૯પ૨૦ પc+૪=૧૮ ૪૪ ૮૪૬૦૮=૩૩૧૭૭૬ પ+૮=૧૩ ૫ ૮૪૬૦૮ =૨૯૯૫૨૦| પ++૪=૧૮ ૪૪ ૮૪૬૦૮=૩૩૧૭૭૬ ૩૧ ૮૪ ૮૪૬૦૮ =૫૭૧૩૯૨ ઉ0 1 ઉ૩૯૧૮,૪૬,૭૧૨ ૪૬૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ ત્રસકાયમાર્ગણાઃ ત્રસકાયમાર્ગણામાં-૮ બંધ સ્થાન હોય છે તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. એકેન્દ્રિય જીવો સ્થાવર છે ત્રસ નથી તેથી ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવોનો સમાવેશ થતો નથી અને ૨૪નું ઉદયસ્થાન એકેન્દ્રિયને (સ્થાવરને) જ હોય છે. ત્રસજીવોને હોતું નથી. તેથી ત્રસકાયમાર્ગણામાં ર૪ વિનાના-૧૧ ઉદયસ્થાન હોય છે અને કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી એકે૦ના-૪૨ ભાંગા વિના ૭૭૪૯ ઉદયભાંગા હોય છે અને કુલ-૧૨ સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સામાન્યથી નામકર્મના સંવેધની જેમ ત્રસકાયમાર્ગણાનો સંવેધ થાય છે. પરંતુ ત્રસકાયમાર્ગણામાં એકેન્દ્રિય જીવો ત્રસ ન હોવાથી એકે)ના સંવેધભાંગા ઘટતા નથી. એટલે સામાન્યથી તિર્યંચપ્રાયોગ્ય૨૩/૦૫/૨૬/૨૯/૩૦ અને મનુપ્રાયોગ્ય-૨૫/૨૯ના બંધના સંવેધભાંગામાંથી એકે૦ના સંવેધભાંગા બાદ કરવાથી જેટલા ભાંગા બાકી રહે તેટલા ભાંગા ત્રસકાયમાર્ગણામાં તિર્યંચપ્રા૦૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધ અને મનુષ્યપ્રા૦૨૫/૨૯ના બંધ હોય છે. : ત્રસકાયમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : ઉદય | સત્તાનું બંધ ઉદયસ્થાન સંવેધભાંગા ભાંગા સ્થાન માંગા | વિકલેo - ૨૧/૨૬ના ૧૮ ૫ | ×૪ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮૮| ૪ | ૪૪ =૭૬૮ સાવતિo| ૨૧/૨૬ના ૨૯૮૪| ૫ | =૫૯૬o| પંચ૦ના | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૪| ૪ | ૮૪ =૭૩૭૨૮ વૈ૦તિo | ૨૫/૨૭/૨૮/૨૯૩૦ના ૫૬૪, ૨ | x૪ =૪૪૮ સા મ0 [૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨x| ૪ | ૪૪ | =૪૧૬૩૨ વૈ૦મ૦ | ૨૫/૨/૨૮/૨૯ના ૩૨૪ ૨ | *૪) =૨૫૬) ૭૬૬૨ Tછે | છે. ૧૨૩૧પર) 5 બંધ બંધક =૩૬ol ૪૪ ૪૬૮ Page #185 -------------------------------------------------------------------------- ________________ : ત્રસકાયમાર્ગણામાં બાપ્ર૦એકપ્રા૦૨૫ના બંધનો સંવેધ : ઉદય સત્તા | બંધ ભાંગા |સ્થાન ભાંગા સંવેધભાંગા (૪૩ ૪ બંધ |સ્થાન બંધક ત્ર બા૦ વિકલે૦ સ પ્ર ને ×ä ૨૪ 7 == ૩૦ સાતિ૦ પંચેના | વૈતિ૦ પ્રા| સામ૦ ૨૫ ૨૦૨૦ |ા) ના દેવને ઉદયસ્થાન ૨૧/૨૬ના ૧૮૪ ૫ xe =૭૨૦ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮× ૪ xe =૧૫૩૬ ૨૧/૨૬ના ૨૯૮× ૫ xe =૧૧૯૨૦ ૨૮/૨૯/૩૦/૩૧ના|૪૬૦૮×| ૪ x૨ |=૧૪૭૪૫૬ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪| ૨ xe ૨૧/૨૬/૨૮/૨૯/૩૦|૨૬૦૨×| ૪ ×૮ =૮૩૨૬૪ =૮૯૬ =૫૧૨ =૧૦૨૪ ૨૪૦૩૨૮ સંવેધભાંગા થાય છે. ૩૨× ૨ xe ૨૫/૨૭/૨૮/૨૯ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦| ૬૪× ૨ xe ૭૦૨૬ @[@ © ~~~~ કુલ ત્રસકાયમાર્ગણામાં ૨૩ના બંધના સંવેધની જેમ... (૧) સૂસાધારણએકે૦પ્રા૦ ૨૫ના બંધે-૧૨૩૧૫૨ સંવેધભાંગા થાય છે. (૨) સૂક્ષ્મપ્રત્યેકએકેપ્રા૦ ૨૫ના બંધે- ૧૨૩૧૫૨ સંવેધભાંગા થાય છે. (૩) બાદરસાધારણએકેપ્રા૦૨૫ના બંધે-૧૨૩૧૫૨ સંવેધભાંગા થાય છે. (૪) બાદરપ્રત્યેકએકેપ્રા૦ ૨૫ના બંધે- ૨૪૭૩૨૮ સંવેધભાંગા થાય છે. એકેપ્રા૦૨૫ના બંધે કુલ- ૬૧૬૭૮૪ સંવેધભાંગા થાય છે. અપમનુપ્રા૦૨૫ના બંધે વિકલેટના-૬૬ + સાતિના૪૯૦૬ + સામ૦ના-૨૬૦૨ = ૭૫૭૪ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. બાકીના ભાંગામાં-૨ (૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે એટલે... ૭૫૭૪ ૩૦ભાંગા × ૪ સત્તાસ્થાન × ૧ બંધભાંગો = ૩૦૨૯૬ ૮૮ ઉભાંગા × ૨ સત્તાસ્થાન × ૧ બંધભાંગો = ૧૭૬ અપમનુપ્રા૦ ૨૫ના બંધે-૩૦૪૭૨ ત્રસકાયમાર્ગણામાં-૨૩ના બંધના સંવેધની જેમ જ... અ૫તિપ્રા૦ ૨૫ના બંધના ૧,૨૩,૧૫૨ સંવેધભાંગા થાય છે. ૪૬૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ અતિ પ્રા૦૨૫ના બંધના..... ૧૨૩૧પર અપમનુ પ્રા૦૨૫ના બંધના................ ૩૦૪૭૨ અપત્રસમા૦૨૫ના બંધે કુલ-૧૫૩૬૨૪ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધ ૬૧૬૭૮૪+૧૫૩૬૬૪=૭૭૦૪૦૮ સંવેધભાંગા થાય છે. : ત્રસકાયમાર્ગણામાં ર૬ના બંધનો સંવેધ : Sારા બંધક | ઉદયસ્થાન | ઉદય સત્તા બંધ સ્થાન બક | ત્રિ ૨૬ વિકલેટ સંવેધભાંગા ક્યા 'ભાગ સ્થાન ભાંગા ૨૧/૨૬ના ૧૮૪] ૫ |x૧૬ =૧૪૪૦) ૨૮/૨૯/૩૦/૩૧ના| ૪૮×| ૪ |x૧૬| =૩૦૭૨ સાતo 1. ૨૧/૨૬ના ૨૯૮૪] ૫ ]«૧૬| =૨૩૮૪૦ પંચ૦ને ૨૮/૨૯/૩૦/૩૧ના| ૪૬૦૮૪| ૪ |x૧૬]=૨૯૪૯૧૨ વેotતo |૨૫/૨/૨૮/૨૯/૩૦ના ૫૬૪[ ૨ |૪૧૬| =૧૭૯૨ સામ૦ [૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨૪ ૪ ૫x૧૬=૧૬૬૫૨૮ વૈ૦મ0 ૨૫/૨૭/૨૮/૨૯ના) ૩૨× ૨ |x૧૬| =૧૦૨૪ દેવને | ૨૧/૦૫/૨૭ થી ૩૦ના ૬૪૪ ૨ |×૧૬ =૨૦૪૮ કુલ ૭૭૨૬ [ ૧છે. ૪૯૪૬૫૬) : ત્રસકાયમાર્ગણામાં વિOપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદય | સત્તા બંધ | સંવેધભાંગ ઉયસ્થાન ભાંગા | સ્થાન ભાંગા વિ૦ વિકલે૦ ૨૧/૨૬ના ૧૮૪] ૫ |x૨૪] = ૨૧૬o ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮૪ ૪ ૪િ૨૪] =૪૬૦૮ સાતિo ૨૧/૨૬ના ૨૯૮૪ ૫ ૪૨૪] =૩૫૭૬૦ પંચને ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮×| ૪ |x૨૪]=૪૪૨૩૬૮ વૈoતિo |૨૫/૨૭/૨૮૨૯૩૦ના ૫૬૪ ૨ x૨૪] =૨૬૮૮ સાળમ0 |૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨×| ૪ |x૨૪]=૨૪૯૭૯૨ વૈo૫૦ ૨૫૨૭/૨૮/૨૯ના ૩૨૪ ૨ ૪૨૪ =૧૫૩૬ © ૭૬દર 10 હજી ૭૩૮૯૧૨) ૪૭) Page #187 -------------------------------------------------------------------------- ________________ ત્રસકાયમાર્ગણામાં વિપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ વિપ્રા૦ ૩૦ના બંધના ૭,૩૮,૯૧૨ સંવેધભાંગા થાય છે. : ત્રસકાયમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : સંવેધભાંગા (૪૪ × બંધ સ્થાન બંધક ત્ર| તિ |વિકલે૦ સ| ચ્ ને #_g ૨૧/૨૬ના ૧૮૪ ૫ ×૪૬૦૮ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮×| ૪ |×૪૬૦૮ કા ચ |સાતિ૦ ૨૧/૨૬ના ૨૯૮× ૫ ×૪૬૦૮ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮× ૪ ×૪૬૦૮ ૫| પ્રા૦ ૫૦ને મા ૨૯ વૈ૦તિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૫૪ ૨ |×૪૬૦૮ ર્ગ ના | સામ૦ | ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૨×| ૪ |×૪૬૦૮ ૨૫/૨૭/૨૮/૨૯ના વૈ૦૧૦ કા ૩૨૪| ૨ ×૪૬૦૮ દેવને ૨૧/૨૫/૨૭ થી ૩૦ના ૬૪× ૨ |×૪૬૦૮ નારકને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ના ૫૪ ર ×૪૬૦૮ ફુલ→[ ૭૭૩ ) | ૪૬૦ ૧૪,૨૫,૦૭,૦૦૮ બંધ ા સ્થાન એ જ રીતે, ૩૦ના બંધના ૧૪,૨૫,૦૭,૦૦૮ સંવેધભાંગા થાય છે. : ત્રસકાયમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : સંવેધભાંગા કા| ષ્ય | વૈતિ૦ ય | પ્રા૦ | સામ૦ મા ૨૯ | વૈ૦૫૦ ર્ગ ના gu ઉદયસ્થાન બંધક ઉદયસ્થાન મ વિકલે૦ને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ |સાતિ૦ | ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧|૪૯૦૬× |×| ઉદય સત્તા બંધ ભાંગા |સ્થાન ભાંગા દેવ ના ક કુલ→[ ઉદય સત્તા બંધ ભાંગા સ્થાન ભાંગા =૪૧૪૭૨૦ =૮૮૪૭૩૬ =૬૮૬૫૯૨૦૦ =૮૪૯૩૪૬૫૬ ૬૬× ૪ ×૪૬૦૮ ૪ ×૪૬૦૮ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨ |×૪૬૦૮ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦|૨૬૦૨૪| ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪| ૨ |×૪૬૦૮ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૬૪× ૨ ×૪૬૦૮ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯| ૫૪ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ પ× ૧(૮૯) ૨ |×૪૬૦૮ ૭૭૩ ૪૭૧ =૫૧૬૦૯૬ =૪૭૯૬૦૦૬૪ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ =૪૬૦૮૦ =૧૨૧૬૫૧૨ =૯૦૪૨૭૩૯૨ =૫૧૬૦૯૬ ૪ |×૪૬૦૮ =૪૭૯૬૦૦૬૪ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ =૪૬૦૮૦ =૪૦ x ૪૬૦૮ ૧૪,૧૦,૫૦,૯૨૦ Page #188 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી મનુપ્રા૦૩૦. નરકમા૦૨૮. દેવપ્રા૦૨૮/૨૯) ૩૦/૩૧... અપ્રાયોગ્ય-૧ અને અબંધના સંવેધની જેમ જ ત્રસકાયમાર્ગણામાં મનુપ્રા૦૩૦. નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૨૮/૨૯) ૩૦/૩૧. અપ્રાયોગ્ય-૧ અને અબંધનો સંવેધ થાય છે. ૨૮ના બંધ-૧૪૯૨૨૪+૧૦૫૬૦=૧૫૯૭૮૪ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૨૯ના બંધના............... ૭૩૮૯૧૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના.૧૪૨૫૦૭૦૦૮ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના. ૧૪૧૦૫૦૯૨૦ સંવેધભાંગા, દેવીપ્રા૦૨૯ના બંધના.............. ૩૭૫૨ સંવેધભાંગા, ૨૯ના બંધે કુલ- ૨૮,૪૩,૦૦,૫૯૨ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૭૩૮૯૧૨ સંવેધભાંગા, તિ પ્રા૦૩૦ના બંધના. ૧૪૨૫૦૭૦૦૮ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના .............૧૦૬૪ સંવેધભાંગા, દેવ પ્રા૦૩૦ના બંધના.................૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધે કુલ- ૧૪,૩૨,૪૭,૧૩૨ સંવેધભાંગા થાય છે. ત્રસકાયમાર્ગણામાં.... ૨૩ના બંધના ...૧૨૩૧૫ર સંવેધભાંગા, ૨પના બંધના......... ૭૭૦૪૦૮ સંવેધભાંગા, ૨૬ના બંધના .............૪૯૪૬પ૬ સંવેધભાંગા, ૨૮ના બંધના .૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૮૪૩૦૦૫૯૨ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૪૩૨૪૭૧૩૨ સંવેધભાંગા, ૩૧ના બંધના.................... ... ૨૮ સંવેધભાંગા, અપ્રા૦૧ના બંધના. ................૩૩૮ સંવેધભાંગા, અબંધના...........................૪૧૬ સંવેધભાંગા, કુલ- ૪૨,૯૦,૯૬,૫૦૬ સંવેધભાંગા થાય છે. ૪૭૨ Page #189 -------------------------------------------------------------------------- ________________ મનોયોગમાર્ગણાઃ પંચેન્દ્રિયમાર્ગણાની જેમ મનોયોગમાર્ગણામાં-૮ બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. મનોયોગ સંશીતિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. એટલે મનોયોગમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૬) ઉદયસ્થાન હોય છે. તેના-૩૫૭૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૧૭) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૯/૭૬/૭૫ (કુલ૯) સત્તાસ્થાન હોય છે. (જુઓ પેજ નં. ૩૫૫) સંવેધઃ- મનોયોગમાર્ગણામાં ૨૩/૨૫ (બાપ્ર૦એકેપ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાતિપં૦ના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪ ભાંગા + સામના ૩૦ના ઉદયના૧૧૫૨ ભાંગા + વૈતિના-૫૬ ભાંગા + સામ૦ના-૩૨ ભાંગા ૩૫૪૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સાતિ૦૫૦ના-૨૩૦૪ + સામ૦ના-૧૧૫૨ = ૩૪૫૬ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે બાકીના ૮૮ ઉદયભાંગામાં ૨ સત્તાસ્થાન હોય છે. : મનોયોગમાર્ગણામાં-૨૩ના બંધનો સંવેધ : બટકોઇન્ટ) મારૂબંધ ર્ગ/સ્થા બંધક ૫) ન ઉદયસ્થાન ૨૩ સાતિ ૩૦/૩૧ના ના વતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ગબં સામ ૩૦ના | |૩૦૨૦| ૨૫/૨૭/૨૮/૨૯ n કુલ Ε ૨૫ના બંધનો સંવેધઃ ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાંગા ૪૭૩ = ×૪ |=૩૬૮૬૪ xx =૪૪૮] ૨૩૦૪×| ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) ૫૬૪ ૨ (૯૨/૮૮) ૧૧૫૨×| ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) | ×૪ =૧૮૪૩૨ ૩૨૪ ૨ (૯૨૨૮૮) xx =૨૫૬ ૩૫૪૪ R ૫૬૦૦૦ બાદરપ્રત્યેકએકેપ્રા૦૨૫/૨૬નો બંધ ઈશાન સુધીના દેવો પણ કરે છે. તેથી દેવના પર્યાપ્તાવસ્થાના ૨૯/૩૦ના ૮ + ૮ = ૧૬ Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉદયભાંગા વધુ હોય છે. એટલે બાપ્ર૦એકેપ્રા૦૨૫/૨૬ના બંધે ૩૫૪૪ + ૧૬ = ૩૫૬૦ ઉદયભાંગા હોય છે. દેવના-૧૬ ભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. : મનોયોગમાર્ગણામાં બાપ્ર૦એકેપ્રા૦-૨૫ના બંધનો સંવેધ : [બિંધો ર્ગસ્થા બંધક guj ન મ બાળસાતિ ૩૦/૩૧ના નો પ્ર૦ વતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ યોએસામ ૩૦ના ગપાળ ૨૫ ર્ગના દેવ |ણા બંધ કુલ – ઉદયસ્થાન વિમ૦ ૨૫ ૨૭/૨૮/૨૯ના ૨૯/૩૦ના O મા/બંધ ર્ગસ્થા બંધક Bu/ ન મ અસાતિ ઉદયસ્થાન ઉદય ભાંગા મનોયોગમાર્ગણામાં ૨૩ના બંધની જેમ... ૩૦/૩૧ના વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૩૦ના ત્રિસહ Buo ગ સામ ૨૫ મા વૈમ૦| ૨૫/૨૭/૨૮/૨૯ના ર્ગના ણા બંધ કુલ ૩૫૬૦ (૧) સૂસા૦ એકેપ્રા૦૨૫ના બંધના (૨) સૂપ્ર૦ એકેપ્રા૦૨૫ના બંધના(૩) બાસા૦ એકેપ્રા૦૨૫ના બંધના ૫૬૦૦૦ સંવેધભાંગા થાય છે. ૫૬૦૦૦ સંવેધભાંગા થાય છે. ૫૬૦૦૦ સંવેધભાંગા થાય છે. (૪) બાપ્ર૦ એકેપ્રા૦૨૫ના બંધના- ૧૧૨૨૫૬ સંવેધભાંગા થાય છે. એકેપ્રા૦ ૨૫ના બંધના-૨૮૦૨૫૬ સંવેધભાંગા થાય છે. : અ૫૦ત્રસપ્રા૦૨૫ના બંધનો સંવેધ : ×૮ |=૭૩૭૨૮ ૨૩૦૪× ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) ૫૬૪ ૨ (૯૨/૮૮) ૪(૯૨૨૮૮/૮૬/૮૦) | ×૮ |=૩૬૮૬૪ xe =૮૯૬ |૧૧૫૨૪ ૩૨× ૨ (૯૨/૮૮) ×૮ =૫૧૨ ૧૬૪| ૨ (૯૨/૮૮) × =૨૫૬૩ જી ૧૧૨૨૫૬ સત્તાસ્થાન ઉદય ભાંગા ૩૫૪૪ ૨૩૦૪×| ૪ (૯૨/૮૮/૮૬/૮૦) પરx ૨ (૯૨/૮૮) ૧૧૫૨×| ૪ (૯૨૨૮૮/૮૬/૮૦) ૩૨૪ ૨ (૯૨/૮૮) ૪૭૪ બંધ સંવેધ ભાંગા ભાંગા સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાંગા ૪૫]=૪૬૦૮૦ ૪૫ =૫૬૦ ૪૫|=૨૩૦૪૦ =૩૨૦ ૭૦૦૦૦ ૪૫ U Page #191 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્થાન ## # # ૨ ૪ ૪ ૪ ૨) | =૫૧૨ એકે પ્રા૦૨૫ના બંધના-૨૮૦૨૨૬ અ૫૦ત્રસમા૦૨૫ના બંધના...૭૦૦૦૦ ૨૫ના બંધે કુલ-૩૫૦૨૫૬ સંવેધભાંગા થાય છે. : મનોયોગમાર્ગણામાં ર૬ના બંધનો સંવેધ : બંધક બંધ સ્થા ઉદય ઉદયસ્થાન સંવેધ ભાંગા ભાંગા મિર સાવતિનું ૩૦/૩૧ના ૨૩૦૪ ૪ (૯૨૮૮૮૬/૮૦) [૧૬=૧૪૭૪૫૬ નો ના વૈવેતિo૨/૨૭/૨૮/૨૯/૩૦૧ પ૬૪ ૨ (૯૨/૮૮) |×૧૬ =૧૭૯૨ RUOHO ૩૦ના ૧૧૫૨ ૪ (૯૨/૮૮/૮૬/૮૦) ૪૧૬૭૩૭૨૮ વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯ના [ ૩૨૪ ૨ (૯૨/૮૮) ૪૧૬| =૧૦૨૪ ૨૯/૩૦ના | ૧૬૪ ૪૧e| શા [ કુલ ૩૫૬૦ જી વિર૨૪૫૧૨ : મનોયોગમાર્ગણામાં વિOUા૦૨૯ના બંધનો સંવેધ : મિા બંધ ઉદય ર્ગસ્થા બંધક | સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા વિસાવતિ– ૩૦/૩૧ના [૨૩૦૪૪ ૪ (૨૮૮૮૬/૮૦) ૪૨૪-૨૨૧૧૮૪ વૈવતિ રિપ૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨ (૯૨૮૮) ૨૪ =૨૬૮૮ ગ: સામવ[ ૩૦ના ૧૧૫રઝ ૪ (૯૨/૮૮૮૬/૮૦) ૨૪=૧૧૦૫૯૨ વૈ૦મ | ૨૫/૨૭/૨૮/૨૯ના | ૩૨૪ ૨ (૯૨.૮૮) ૪૨૪ =૧૫૩૬ ણા[ કુલ છ ૩૫૪૪ છે રિજી,૩૩૬૦૦૦ | મનોયોગમાર્ગણામાં વિપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ વિપ્રા૦૩૦ના બંધના-૩૩૬૦૦૦ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણામાં તિoખા ૨૯ના બંધનો સંવેધ - મનોયોગમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધે સાવતિના-૨૩૦૪+ વૈવેતિ ના- પસા૦મ0ના-૧૧૫રવૈ૦મ0ના-૩૨ + દેવના-૧૬ + નારકનો-૧ = ૩૫૬૧ ઉદયભાંગા હોય છે. નારકના-૧ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાને હોય છે. ૪૭પ 'બંધ, Page #192 -------------------------------------------------------------------------- ________________ : મનોયોગમાર્ગણામાં તિ પ્રાળ૨૯ના બંધનો સંવેધ : બંધક ઉદય સત્તા બંધ ઉદયસ્થાન સંવેધભાંગા ભાંગા સ્થાન, ભાંગા સાતિo ૩૦/૩૧ના ૨૩૦૪×| ૪ ૪૪૬૦૮ =૪૨૪૬૭૩૨૮ વૈoતિo. ૨૫/૨૭૨૮/૨૯/૩૦ના ૪૪૬૦૮| =૫૧૬૦૯૬ સા મ0 ૩૦ના| ૧૧૫૨×| ૪ | ૪૪૬૦૮ =૨૧૨૩૩૬૬૪ વૈ0મ0 ૨૫/૨૭/૨૮/૨૯ના ૩૨૪ ૨ | ૮૪૬૦૮ =૨૯૪૯૧૨ દેવને ૨૯/૩૦ના ૧૬% ૨ |x૪૬૦૮ =૧૪૭૪૫૬ નારકને ૨૯ના ૧૪| ૨ |x૪૬૦૮ =૯૨૧૬ ૩પ૬૧ | છ | જ૬૦ ૬,૪૬,૬૮,૬૭૨ મનોયોગમાર્ગણામાં તિ પ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ તિ,પ્રા૦૩૦ના બંધના ૬,૪૬,૬૮,૬૭૨ સંવેધભાંગા થાય છે. : મનોયોગમાર્ગણામાં મનુOUા ૨૯૩૦ના બંધનો સંવેધ : મા બંધ , , ઉદય ર્ગસ્થા બંધક ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા સાવતિ ૩૦/૩૧ના ૨૩૦૪૮૪(૨૮૮૮૬/૮૦)ઝ૪૬૦૦=૪૨૪૬૭૩૨૦ વૈવતિo|૨૫/૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૯૨૮૮) ૪૪૬૦૮ી =૫૧૬૦૯૬ સામવે | ૩૦ના ૧૧૫૨૮૪(૯૨.૮૮૮૬/૮૦)/૪૪૬૦૮)=૨૧૨૩૩૬૬૪ ૧૦૨૫/૨૭૨૮/૨૯ના ૩૨૪ - ૨(૯૨/૮૮) | ૪૪૬૦૮ =૨૯૪૯૧૨ || ૨૯/૩૦ના ૧૬૪ ૨(૯૨/૮૮) | ૪૪૬૦૮ =૧૪૭૪૫૬ ગ ના ના | ૨૯ના | ૧૪ ૨૯૨૮૮ ૪૪૯૦૮ =૯૨૧૬ ભ| રક | ૨૯ના | ૧૪ ૧(૮૯) =૮ ૧] કલ), ૯) ઉપ૬૧)] ) ૪૬૦ ૬૪૬૬૮૬૮૦ દેવને. ૨૯/૩૦ના ૧૬૪ ૨(૯૩/૮૯) =૨૫૬ નારકને ૨ના ૧૪ ૧(૮૯). ( કુલ 1 ) [ ૧૭ ] ) | 0 | ૨૬૪ બંધ | સંવેધભાંગા દેવને શિe Ëઠી છ 8. 8 8 ૐ ૮ ૪ gિ ૪૮ ૪૮ Xc =૮ ૪૭૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધનો સંર્વધઃ મનોયોગમાર્ગણામાં દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે સાતિના-૨૩૦૪ + સામ૦ના-૧૧૫૨ + વૈતિ૦ના-૫૬ + વૈમ૦ના-૩૫ + આમના-૭ = ૩૫૫૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સાતિના ૨૩૦૪ + સામના ૧૧૫૨ = ૩૪૫૬ ઉદયભાંગામાં ૩(૯૨/ ૮૮/૮૬) સત્તાસ્થાન હોય છે. વૈતિના-૫૬ + વૈ૦મ૦ના-૩૫ ૯૧ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે અને આમના૭ ઉદયભાંગામાં ૯૨નું એક જ સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૨૯ના બંધે સામના-૩૦ના ઉદયના ૧૯૨ + વૈમના-૩૫ + આહામના-૭ = ૨૩૪ ઉદયભાંગા હોય છે. તેમાંથી સામ૦ના-૧૯૨ + વૈ૦મ૦ના-૩૫ = ૨૨૭ ઉદયભાંગામાં ૨(૯૩/૮૯) સત્તાસ્થાન હોય છે અને આહામનુના-૭ ઉદયભાંગામાં ૯૩નું એક જ સત્તાસ્થાન હોય છે. : મનોયોગમાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯ના બંધનો સંર્વધ : માĪબંધ ર્ગસ્થા બંધક ઉદયસ્થાન (a) ન |મદે સાતિ ૩૦/૩૧ના ય สี ગ વ વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૩૦ના માસામ વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ આ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ના બં ધે | કુલ – |મા દેવ સામ| ดี ૨૮ ઉદય ભાંગા |૨૩૦૪× ૫૬૪ ૧૧૫૨૪ ૩૫૪ ex ૩૫૫૪ ૧૯૨૪ ૩૫૪ ex સત્તાસ્થાન = ૩(૯૨/૮૮/૮૬) ૨ (૯૨/૮૮) ૩(૯૨/૮૮/૮૬) ૨ (૯૨/૮૮) ૧ (૯૨) જી ૨ (૯૩/૮૯) ૨ (૯૩/૮૯) ૧ (૯૩) (૨ બંધ સંવેધ ભાંગા ભાંગા ૩૦ના પ્રા ૧૦૫૦| ૨૫/૨૭/૨૮/૨૯ ૨૯ આમ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ના |ા Ε ૨૩૪ બંધે કુલ સામાન્યથી નરકપ્રા૦૨૮...દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ના ૪૭૭ ૪૮ |=૫૫૨૯૬ × =૮૯૬ ×૨ |=૨૭૬૪૮ xe =૫૬૦ ×૮ =૫૬ © ૮૪૪૫૬ ×૮ =૩૦૭૨ ×૮ =૫૬૦ ×૮ =૫૬ @ ૩૬૮૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ બંધના સંવેધની જેમ મનોયોગમાર્ગણામાં નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૩O| ૩૧ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ થાય છે. દેવપ્રા૦૨૮ના બંધના-૮૪૪પ૬ સંવેધભાંગા, નરકમા૦૨૮ના બંધના-૧૦૫૬૦ સંવેધભાંગા, ૨૮ના બંધે કુલ-૯૫૦૧૬ સંવેધભાંગા થાય છે. વિકલે પ્રા૦૨૯ના બંધના ૩૩૬૦૦૦ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ૬૪૬૬૮૬૭૨ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના .......૬૪૬૬૮૬૮૦ સંવેધભાંગા, દેવ પ્રા૦૨૯ના બંધના......... ૩૬૮૮ સંવેધભાંગા, ૨૯ના બંધે કુલ-૧૨,૯૬,૭૭,૦૪૦ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૩૩૬૦૦૦ સંવેધભાંગા, તિ પ્રા૦૩૦ના બંધના..૬૪૬૬૮૬૭૨ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના. .... ૨૬૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના ....... ....૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ-૬,૫૦,૦૫,૦૮૪ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણામાં અબંધનો સંવેધઃ| મનોયોગમાર્ગણામાં અબંધકને ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયે બીજાત્રીજા સંઘયણવાળા-૪૮ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે અને પ્રથમ સંઘયણવાળા ૨૪ ભાંગામાંથી સર્વે શુભપ્રકૃતિવાળો ૧ ભાંગો છોડીને બાકીના ર૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૩૦ના ઉદયે સાવકેવલી થનારને ૨૩ ભાંગામાં ૭૯/૭૫ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે ૨૩ ભાંગામાં ૯૩/૯૨/૮૯/૮૮/૦૯/૭૫ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. સર્વે શુભ પ્રકૃતિવાળા-૧ ભાંગામાં ઉપશમશ્રેણીમાં ૯૩/૯૨/૮૯૮૮ અને ક્ષપકશ્રેણીમાં ૮૦/૭૯૭૬/૭પ સત્તાસ્થાન હોય છે. એટલે ૧ ભાંગામાં ૮ સત્તાસ્થાન હોય છે. ४७८ Page #195 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરકેવલીભગવંતને અનુત્તરવાસી કે મન:પર્યવજ્ઞાનીના પ્રશ્નનો જવાબ આપવા માટે મનઃવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે તેટલા પુરતો જ મનોયોગ હોય છે. એટલે મનોયોગમાર્ગણામાં તીર્થકરકેવલીને ૩૧ના ઉદયનો-૧ ભાગો હોય છે. કેવલીભગવંતના બીજા ઉદયસ્થાનોમાં મનોયોગ હોતો નથી. અબંધનો સંવેધઃમનોયોગમાર્ગણામાં ૪૮ ભાંગા*૪ સત્તાસ્થાન=૧૯૨ સંવે ભાંગા, ૨૩ ભાંગા...૬ સત્તાસ્થાન=૧૩૮ સંવેધભાંગા, ૧ ભાંગોz૮ સત્તાસ્થાન= ૮ સંવેધભાંગા, ૩૧ના ઉદયનો-૧ ભાંગોઝર સત્તાસ્થાન= ૨ સંવેધભાંગા, અબંધે કુલ-૩૪૦ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણામાં. ૨૩ના બંધના..................પ૬૦૦૦ સંવેધભાંગા, ૨૫ના બંધના .... ૩૫૦૨પ૬ સંવેધભાંગા, ૨૬ના બંધના ૨૨૪૫૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૯૫૦૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના... ૧૨૯૬૭૭૦૪૦ સંવેધભાંગા, ૩૦ના બંધના ૬૫૦૦૫૦૮૪ સંવેધભાંગા, ૩૧ના બંધના........................ ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના .... ૩૩૮ સંવેધભાંગા, અબંધના...................... ૩૪૦ સંવેધભાંગા, ૧૯,૫૪,૦૮,૬૧૪ સંવેધભાંગા થાય છે. વચનયોગમાર્ગણા પંચેન્દ્રિયમાર્ગણાની જેમ વચનયોગમાર્ગણામાં ૮ બંધસ્થાન હોય છે. તેના ૧૩૯૪૫ બંધભાંગા થાય છે. ૪૭૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ વચનયોગમાર્ગણામાં મનોયોગમાર્ગણાની જેમ ૩પ૭ર ઉદયભાંગા હોય છે અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા વિકસેન્દ્રિયને પણ વચનયોગ હોય છે તેથી વિકસેન્દ્રિયના-૩૦/૩૧ના ઉદયના ૧૨ + ૧૨ = ૨૪ ભાંગા વધુ હોય છે એટલે વચનયોગમાર્ગણામાં કુલ-૩૫૭૨ + ૨૪ = ૩૫૯૬ ઉદયભાંગા હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૯) ૭૬/૭પ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ મનોયોગમાર્ગણામાં બતાવેલા તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯) ૩૦ અને મનુ પ્રાયોગ્ય-૨૫/૨૯ના બંધના સંવેધની જેમ વચનયોગ માર્ગણામાં તિર્યંચપ્રા૦૨૩/૨પ/ર૬/૨૯/૩૦ અને મનુષ્યપ્રા૦૨૫/ર૯ના બંધનો સંવેધ થાય છે. પરંતુ તિ પ્રા૦૨૩/૦૫/૨૬/૨૯/૩૦ અને મનુ0પ્રા૦૨પ/૨૯ના બંધે વિકલેવના સંવેધભાંગા ઉમેરવા. ૨૩ના બંધનો સંવેધઃ વિકલેવના-૨૪ ઉદયભાંગામાં ૪(૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. એટલે વિકલ૦ના-૨૪ ઉOભાંગા x ૪ સત્તાસ્થાન x ૪ બંધમાંગા = ૩૮૪ સંવેધભાંગા થાય છે. એટલે વચનયોગમાર્ગણામાં. મનયોગમાર્ગણાના ૨૩ના બંધના-પ૬૦૦૦ સંવેધભાંગા, વચનયોગમાર્ગણાના ૨૩ના બંધના વિકલ૦ના...૩૮૪ સંવેધભાંગા, વચનયોગમાર્ગણામાં ર૩ના બંધ કુલ-૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધનો સંવેધ બાળપ્રત્યેકએકે)પ્રા૦૨૫ના બંધે વિકલેવના-૨૪ ઉદયભાંગા x ૪ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૭૬૮ સંવેધભાંગા થાય છે. મનોયોગના બા પ્ર0એ પ્રા૦૨૫ના બંધના-૧૧૨૨૫૬ સંવેધભાંગા, વચનયોગના બા પ્ર0એ પ્રા૦૨૫ના બંધના વિકલેવના-૭૬૮ સંવેધભાંગા, વચનયોગમાર્ગણામાં બા.૦એ પ્રા૦૨૫ના બંધ-૧૧૩૦૨૪ સંવેધભાંગા ४८० Page #197 -------------------------------------------------------------------------- ________________ થાય છે. વચનયોગમાર્ગણામાં ૨૩ના બંધની જેમ... (૧) સૂસાએકેપ્રા૦૨૫ના બંધના-....૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. (૨) સૂપ્ર૦એકેપ્રા૦૨૫ના બંધના-.....૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. (૩) બાસાએકે૦પ્રા૦૨૫ના બંધના-...૫૬૩૮૪ સંવેધભાંગા થાય છે. (૪) બાપ્ર૦એકે૦પ્રા૦૨૫ના બંધના- ૧૧૩૦૨૪ સંવેધભાંગા થાય છે. એકેપ્રા૦૨૫ના બંધના-૨૮૨૧૭૬ સંવેધભાંગા થાય છે. અપન્નસપ્રા૦૨૫ના બંધે વિલેના-૨૪ ઉદયભાંગા × ૪ સત્તાસ્થાન × ૫ બંધભાંગા = ૪૮૦ સંવેધભાંગા થાય છે. એટલે મનોયોગના અપત્રસપ્રા૦૨૫ના બંધના-૭૦૦૦૦ સંવેધભાંગા, વચનયોગના અપત્રસપ્રા૦૨૫ના બંધના વિકલેના-૪૮૦ સંવેધભાંગા, વચનયોગમાર્ગણામાં અપત્રસપ્રા૦૨૫ના બંધે-૭૦૪૮૦ સંવેધભાંગા થાય છે. એકેપ્રા૦૨૫ના બંધના-૨૮૨૧૭૬ સંવેધભાંગા, અપઝસપ્રા૦૨૫ના બંધના-૭૦૪૮૦ સંવેધભાંગા, ૨૫ના બંધે કુલ-૩૫૨૬૫૬ સંવેધભાંગા થાય છે. ૨૬ના બંધનો સંવેધઃ ૨૬ના બંધે વિકલે૦ના-૨૪ ઉદયભાંગા × ૪ સત્તાસ્થાન × ૧૬ બંધભાંગા = ૧૫૩૬ સંવેધભાંગા થાય છે. એટલે મનોયોગમાર્ગણાના ૨૬ના બંધના-૨૨૪૫૧૨ સંવેધભાંગા, વચનયોગમાર્ગણાના ૨૬ના બંધના વિકલેના-૧૫૩૬સંવેધભાંગા, વચનયોગમાર્ગણામાં ૨૬ના બંધે-૨૨૬૦૪૮ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધઃ વિકલેપ્રા૦૨૯ના બંધે વિકલેના-૨૪ ઉદયભાંગા × ૪ સત્તાસ્થાન × ૨૪ બંધભાંગા = ૨૩૦૪ સંવેધભાંગા થાય છે. ૪૮૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ મનોયોગમાર્ગણાના વિપ્રા૦૨૯ના બંધના-૩૩૬૦૦૦ સંવેધભાંગા, વચનયોગના વિ.પ્રા.૨૯ના બંધના વિકલ૦ના-૨૩૦૪ સંવેધભાંગા, વચનોયોગમાર્ગણામાં વિOપ્રા૦ ૨૯ના બંધે-૩૩૮૩૦૪ સંવેધભાંગાથાયછે. એ જ રીતે, વિપ્રા૦ ૩૦ના બંધના-૩૩૮૩૦૪ સંવેધભાંગાથાયછે. તિપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધઃ તિપ્રા૦૨૯ના બંધે વિકલેવના-૨૪ ઉદયભાંગા x ૪ સત્તાસ્થાન ૪ ૪૬૦૮ બંધભાંગા = ૪૪૨૩૬૮ સંવેધભાંગા થાય છે. મનોયોગમાર્ગણાના તિ પ્રા૦૨૯ના બંધના-૬૪૬૬૮૬૭૨ સંવેધભાંગા, વચનયોગના તિપ્રા.૨૯ના બંધના વિકલ૦ના-૪૪૨૩૬૮ સંવેધભાંગા, વચનોયોગમાર્ગણામાં તિ,પ્રા૦૨૯ના બંધે-૬૫૧૧૧૦૪૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધના-૬,૫૧,૧૧,૦૪૦ સંવેધભાંગા થાય છે. મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ - મનુ પ્રા૦૨૯ના બંધે વિકલેવના ૨૪ ઉદયભાંગા – ૪ સત્તાસ્થાન x ૪૬૦૮ બંધભાંગા = ૪૪૨૩૬૮ સંવેધભાંગા થાય છે. મનોયોગના મનુપ્રા૦૨૯ના બંધના-૬૪૬૬૮૬૮૦ સંવેધભાંગા, વચનયોગના મનુપ્રા૦૨૯ના બંધે વિકલેન્ડના-૪૪૨૩૬૮ સંવેધભાંગા, વચનોયોગમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધ-૬૫૧૧૧૦૪૮ સંવેધભાંગા થાય છે. વિકસેન્દ્રિયજીવો મનુપ્રા૦૩૦.. નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૨૮) ૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧નો બંધ કરતાં ન હોવાથી મનુ0 પ્રા૦૩૦. નરક પ્રા૦૨૮, દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને ૧ના બંધમાં વિકસેન્દ્રિયના સંવેધભાંગા ઘટતા નથી. તેથી વચનયોગમાર્ગણામાં મનોયોગમાર્ગણાની જેમ મનુપ્રા૦૩૦. નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૨૮/ ૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ થાય છે. ૪૮૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ વિOUા૦૨૯ના બંધના ..... ૩૩૮૩૦૪ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ..૬૫૧૧૧૦૪૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ૬૫૧૧૧૦૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ... .... ૩૬૮૮ સંવેધભાંગા, ૨૯ના બંધ કુલ-૧૩૦૫૬૪૦૮૦ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ....૩૩૮૩૦૪ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ૬૫૧૧૧૦૪૦ સંવેધભાંગા, મનુ0પ્રા૦૩૦ના બંધના.......................... ૨૬૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના ...... ...૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધ કુલ-૬,૫૪,૪૯,૭પ૬ સંવેધભાંગા થાય છે. વચનયોગમાર્ગણામાં અબંધકને ૩૦/૩૧ના ઉદયના ૭૨ + ૧ = ૭૩ ઉદયભાંગા હોય છે. બાકીના હોતા નથી. કારણ કે કેવલીસમુઘાતમાં સાવકેવલીને ૨૦ અને તીર્થકરને-૨૧ નો ઉદય હોય છે ત્યારે કાર્મણકાયયોગ હોય છે તે વખતે વચનયોગ હોતો નથી તથા સાવકેવલીને-૨૬ અને તીર્થકરને ૨૭નો ઉદય હોય છે. ત્યારે ઔમિશ્રયોગ હોય છે. તે વખતે વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં કેવલીના-૨૦/૦૧/૨૬/૨૭ (કુલ-૪) ઉદયસ્થાનો હોતા નથી અને વચનયોગનો નિરોધ થવાથી સાવકેવલીને ૩૦માંથી સ્વર વિના ર૯નો ઉદય અને તીર્થકરને ૩૧માંથી સુસ્વર વિના ૩૦નો ઉદય હોય છે. ત્યાર પછી ઉચ્છવાસનો નિરોધ થવાથી સાવકેવલીને ૨૯માંથી ઉચ્છવાસ વિના-૨૮નો ઉદય અને તીર્થકરને ૩૦માંથી ઉચ્છવાસ વિના ર૯નો ઉદય હોય છે ત્યારે વચનયોગ હોતો નથી. એટલે વચનયોગમાર્ગણામાં સાવકેવલીના ૨૮/૨૯ અને તીર્થંકરના ૨૯ ૩૦ ઉદયસ્થાનો હોતા નથી. અયોગીકેવલીને વચનયોગ હોતો નથી. તેથી ૮૯નું ઉદયસ્થાન ન હોય. એટલે વચનયોગમાર્ગણામાં સાકેતુને ૨૦/૦૬/૨૮/૨૯/૮ અને તીકેટને ૨૧/૨૭/ર૯/૩૦/૯ ઉદયસ્થાનો ४८3 Page #200 -------------------------------------------------------------------------- ________________ હોતા નથી એટલે સાવકેવલીને ૩૦નું અને તીર્થકરકેવલીને-૩૧નું જ ઉદયસ્થાન હોય છે. પરંતુ શ્રેણીમાં અબંધ- ૩૦ના ઉદયના ૭૨ ભાંગામાં સાવકેવલીના ૩૦ના ઉદયના પ્રથમ સંઘયણવાળા ૨૪ ભાંગા આવી જવાથી, તેને જુદા ગણવામાં આવતા નથી. તેથી વચનયોગમાર્ગણામાં અબંધ ૩૦/૩૧ના ઉદયના ૭૨ + ૧ = ૭૩ ઉદયભાંગા હોય છે. એટલે વચનયોગમાર્ગણામાં અબંધનો સંવેધ મનોયોગમાર્ગણાની જેમ થાય છે. વચનયોગમાર્ગણામાં.. ૨૩ના બંધના.....................પ૬૩૮૪ સંવેધભાંગા, ૨૫ના બંધના..................... ૩પ૨૬પ૬ સંવેધભાંગા, ૨૬ના બંધના ૨૨૬૦૪૮ સંવેધભાંગા, ૨૮ના બંધના.............................૯૫૦૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના..... ૧૩૦૫૬૪૦૮૦ સંવેધભાંગા, ૩૦ના બંધના............ ૬૫૪૪૯૭૫૬ સંવેધભાંગા, ૩૧ના બંધના.............................. ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના.............................. ૩૩૮ સંવેધભાંગા, અબંધના....................... ૩૪૦ સંવેધભાંગા, કુલ .....૧૯,૬૭,૪૪,૬૪૬ સંવેધભાંગા થાય છે. કાયયોગમાર્ગણા - સામાન્યથી ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ કાયયોગમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ ના બંધનો સંવેધ થાય છે. અયોગીકેવલીને કાયયોગ હોતો નથી. તેથી કાયયોગમાર્ગણામાં અયોગીકેવલીના-૮૯ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા X ૩ સત્તાસ્થાન = ૬ સંવેધભાંગા ઘટતા નથી. એટલે સામાન્યથી અબંધના ૪૧૬ સંવેધભાંગામાંથી અયોગીના-૬ સંવેધભાંગા બાદ કરવાથી ૪૧૦ સંવેધભાંગા કાયયોગમાર્ગણામાં અબંધે ઘટે છે. ४८४ Page #201 -------------------------------------------------------------------------- ________________ કાયયોગમાર્ગણામાં... ૨૩ના બંધના. ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના ...૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના . ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના........... ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા. ૩૦ના બંધના ... ૧૪૪૦૯૯૪૨૦ સંવેધભાંગા, ૩૧ના બંધના... ................ ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના ૩૩૮ સંવેધભાંગા, અબંધના ....૪૧૦ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૮,૧૭૬ સંવેધભાંગા થાય છે. (૧) કાર્મણકાયયોગમાર્ગણાવિગ્રહગતિમાં કાર્મણકાયયોગી. એકે પ્રા૦૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલે પ્રા૦૨પ/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિપ્રા૦૨૫/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુOUા ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવ પ્રા૦૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે કાર્મણકાયયોગમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/ર૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે અને એકે પ્રા૦૨૩/૦૫/ર૬ના બંધના ૪+૨૦+૧૬= ૪૦ ભાંગા, વિકલે પ્રા૦૨પ/ર૯/૩૦ના બંધના ૩+૨૪+૪= ૫૧ ભાંગા, તિ પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના ૧૧૪૬૦૮+૪૬૦૮= ૯૨૧૭ ભાંગા, મનુપ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના ૧૪૬૦૮+૪=૪૬૧૭ ભાંગા, દેવપ્રા૦૨૮/૨૯ના બંધના ૮+૮= ૧૬ ભાંગા, કુલ-૧૩૯૪૧ ભાંગા થાય છે. ૪૮૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉદય ભાંગા સત્તાસ્થાન નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. તેથી કાર્પણ કાયયોગમાર્ગણામાં નરકગ્રા) ૨૮. દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧નું બંધસ્થાન હોતું નથી. કાર્મણકાયયોગમાર્ગણામાં-૨૦-૨૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. ૨૦ના ઉદયનો-૧ ભાગો અને ૨૧ના ઉદયના-૪૨ ભાંગા થાય છે. કુલ-૧ + ૪૨ = ૪૩ ઉદયભાંગા થાય છે (જુઓ પેજ નં. ૩૧૮) ૯૩/૯૨/૮૯૮૮/૮૬/૮૦/૭૯૭૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. અયોગીકેવલીને કાર્મણકાયયોગ હોતો નથી. તેથી કાર્મણકાયયોગમાર્ગણામાં ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. : કાર્મણકાયયોગમાં ૨૩ના બંધનો સંવેધ : બંધક ઉદયસ્થાન | બંધ | સંવેધ શા | ભાંગા ભાંગા કિરિએકેon ૨૧ના | પપ(૯૨૫૮૮૮૬/૮૦/૭૮) ૪૪ =૧૦૦ વિકલેo| ૨૧ના | ૯૪પ(૨/૮૮/૮૬/૮૦/૭૮) ૮૪=૧૮૦ સાતિને ૨૧ના | ૯૪પ(૨/૮૮૮૬/૮૦/૭૮), ૮૪=૧૮૦ સામ0 ૨૧ના | ૯૪ ૪(૯૨/૮૮૦૬/૮૦) |x =૧૪૪ ( કુલ ૧૦ (૩૨ | પછ છે. ૬૦૪) : કાવ્યકાળમાં બાQuoએકે)પ્રા૦૨૫ના બંધનો સંવેધ : સ્થા બંધક / ઉદયસ્થાન | બંધ સંવેધ | ઉદય સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા કાબાએકે૦ ૨૧ના | પ૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮) ૪૮ =૨૦૦ મપ્રિન્ટ વિકલેo| ૨૧ના | ૯૪પ(૯૨૮૮૮૬/૮૦/૭૮) *૮=૩૬૦ ૨૧ના | ૯૪પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮) ૪૮ સાબૂમ ૨૧ના | ૯૪ ૪(૯૨/૮૮૦૬/૮૦) |૪૮ દેવ | ૨૧ના : ૮૪] ૨(૨૮૮) ૪૮ બંધ કુલ - ૪૦ ૧૩૩૬ (કૃષ્ઠ ક્રોકિ ફિ જ | ૨૪ ૮૪ જ ઝ ૪૩ ) # # = ૨૮૮ =૧૨૮ 8 ) ૪૮૬ 13 Page #203 -------------------------------------------------------------------------- ________________ કાર્મણકાયયોગમાર્ગણામાં ૨૩ના બંધની જેમ.... (૧) સૂસાઈએકે પ્રા૦૨૫ના બંધના...૬૦૪ સંવેધભાંગા થાય છે. (૨) સૂ)પ્ર0એકે પ્રા૦૨૫ના બંધના ૬૦૪ સંવેધભાંગા થાય છે. (૩) બાસાહએકે પ્રા૦૨૫ના બંધના.૬૦૪ સંવેધભાંગા થાય છે. (૪) બાબ૦એકે-પ્રા૦૨૫ના બંધના. ૧૩૩૬ સંવેધભાંગા થાય છે. એકે)પ્રા૦૨૫ના બંધના-૩૧૪૮ સંવેધભાંગા થાય છે. કાર્મણકાયયોગમાર્ગણામાં ૨૩ના બંધની જેમ... અપ૦વિકલ0ાતપ્રા૦૨૫ના બંધના ૬૦૪ સંવેધભાંગા થાય છે. અપમનુODા૦૨૫ના બંધ ૨૧ના ઉદયના ૩૨ ઉદયભાંગા ૪ ૪ સત્તાસ્થાન x ૧ બંધભાંગો = ૧૨૮ સંવેધભાંગા થાય છે. અપ ત્રસપ્રા૦૨૫ના બંધના-૬૦૪+૧૨૮=૭૩૨ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધે કુલ-૩૧૪૮૭૩૨૦૩૮૮૦ સંવેધભાંગા થાય છે. કાકા૦માર્ગણામાં ર૬ના બંધ-૨૬૭૨ સંવેધભાંગા થાય છે. : કાળકામાં વિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મિાબંધી –સ્થા બંધક ઉદયસ્થાન ભાંગા ભાંગા ભાંગા કવિ એકે, ૨૧ના [ પ૪૫(૯૨/૮૮/૦૬/૮૦/૭૮) ૨૪=૯૦૦) પ્રવિકલ૦ ૨૧ના | ૯૪પ(૯૨૮૮૮૬/૮૦/૭૮) ૨૪૧૦૮૦ કા૨સાવતિનું ૨૧ના | ૯૪પ(૯૨૮૮૮૬,૮૦૭૮)|૪૨૪|૧૦૮૦ સામ૦ ૨૧ના | ૯૪ ૪૯૨૮૮૦૬/૮૦) |x૨૪=૮૬૪| ગ કુલ છ ૩િ૨ ૫ હજી ૩૬૨૪) એ જ રીતે વિODા૦૩૦ના બંધના-૩૬૨૪ સંવેધભાંગા થાય છે. કાર્મણકાયયોગમાર્ગણામાં તિ પ્રા૦૨૯ના બંધ ૨૧ના ઉદયના એકેડના-૫ + વિકલ૦ના-૯ + સાતિ૮ના-૯ + સામ0ના-૯ + દેવના-૮ + નારકનો-૧ = ૪૧ ઉદયભાંગા હોય છે. દેવના-૮ + ના-૧ = ૯ ઉદયભાંગામાં ર(૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. ઉદય સત્તાસ્થાન | | બંધ | સંવેધ ४८७ Page #204 -------------------------------------------------------------------------- ________________ (૪% ૨ : કાળકા)માં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : બંધક ઉદયસ્થાના ઉદય સત્તાસ્થાન અંક | સંવે % જ વિકલેo ઝ = = = = ) ઉદય બંધ | ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા ભાંગા ૨૧ના [ પ૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)x૪૬૦૮=૧૧૫૨૦૦ ૨૧ના ૯૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)/x૪૬૦૮] =૨૦૭૩૬o સાવતિને ૨૧ના | ૯૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)»૪૬૦૮| =૨૦૭૩૬૦ સા૦મી ૨૧ના ૨/૮૮/૮૬,૮૦) ૪૪૬૦૮] =૧૬૫૮૮૮ દેવ | ૨૧ના ૮૪ ૨(૯૨/૮૮) ૪૪૬૦૮| =૭૩૭૨૮ નારક | ૨૧ના | ૧૪ ૨(૯૨/૮૮) ૪િ૪૬૦૮| =૯૨૧૬ [ કુલ ૧૦ (૪૧ | S) ફિ૬૦ ૭૭૮૭પર) એ જ રીતે તિપ્રા૦૩૦ના બંધના-૭,૭૮,૭૫ર સંવેધભાંગા થાય છે. : કાળકા માં મનુ પ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ : બંધ સંવેધ ઉદયસ્થાન) સત્તા સ્થાન ભાંગા ભાંગા ભાંગા એકેo ૨૧ના [ પ» ૪(૯૨/૮૮/૦૬/૮૦) 1x૪૬૦૮ =૯૨૧૬૦ વિકલેo| ૨૧ના | ૯૪| ૪(૯૨/૮૮/૮૬/૮૦). ૪૪૬૦૮| =૧૬૫૮૮૮ સાતમાં ૨૧ના ૪(૯૨/૮૮/૮૬/૮૦) | x૪૬૦૮] =૧૬૫૮૮૮ ૨૧ના | ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪૬૦૮] =૧૬૫૮૮૮ ય ની દેવી | ૨૧ના | | ૨(૯૨/૮૮) ૪૪૬૦૮] =૭૩૭૨૮ યો બં| ન | ૨૧ના | ૧૪] ૨(૯૨/૮૮) ૪૪૬૦૮] =૯૨૧૬ ગ છે | ક | ૨૧ના | ૧૮ ૧(૮૯) ૪૮ =૮ છે ૪૬૦૮) ૬૭૨૭૭૬ ગમ. દેવ | ૨૧ના | ૮૪ ૨(૯૩૮૯) ૪૮ =૧૨૮ ૩૭T નારક ૨૧ના | ૧xL ૧(૮૯) =૮ બધા કુલ : ૧) ૯ ગ ) ૧૩૬ દેવપ્રા૦૨૮ના બંધ ૨૧ના ઉદયના સાવતિ૦ના-૮ + સામ0ના-૮ = ૧૬ ઉદયભાંગા થાય છે. ૧૬ ભાંગા x ૨(૯૨) ## # બંધ તણા ના જ # # સામવે ૯૪/ ૪( ચા, # ૨ = ૪૮ 8 ) ४८८ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૮૮) સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૨૫૬ સંવેધભાંગા થાય છે. દેવપ્રા૦૨૯ના બંધ ૨૧ના ઉદયનો સા૦મ0નો ૧ ભાંગો * ૨(૯૩/૮૯) સત્તાસ્થાન x ૮ બંધભાંગા=૧૬ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૨૯નાં બંધના.... ૩૬૨૪ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ૭૭૮૭પર સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ૬૭૨૭૭૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ... ૧૬ સંવેધભાંગા, ર૯ના બંધે કુલ-૧૪૫૫૧૬૮ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ... ૩૬૨૪ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ૭૭૮૭પર સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના ...૧૩૬ સંવેધભાંગા, ૩૦ના બંધે કુલ-૭૮૨૫૧૨ સંવેધભાંગા થાય છે. કાર્મણકાયયોગમાર્ગણામાં અબંધનો સંવેધ - સાકેતુને ૨૦ના ઉદયનો-૧ ભાંગોન્ઝર(૭૯૭૫-ર સંવેધભાંગા, તી-કેતુને ૨૧ના ઉદયનો-૧ ભાંગોz૨(૮૦/૭૬૨ સંવેધભાંગા, કાકાળમાં અબંધે કુલ-૪ સંવેધભાંગા થાય છે. કાર્મશકાયયોગમાર્ગણામાં. ૨૩ના બંધના ૬૦૪ સંવેધભાંગા, ૨૫ના બંધના ... ૩૮૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના........... ૨૬૭૨ સંવેધભાંગા, ૨૮ના બંધના.............૨પ૬ સંવેધભાંગા, ૨૯ના બંધના... ૧૪૫૫૧૬૮ સંવેધભાંગા, ૩૦ના બંધના...૭૮૨૫૧૨ સંવેધભાંગા, અબંધના ....૪ સંવેધભાંગા, કુલ-૨૨૪૫૦૯૬ સંવેધભાંગા થાય છે. ૪૮૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકમિશ્રયોગમાર્ગણા - તિર્યંચ મનુષ્યોને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ઔદારિકમિશ્રયોગ હોય છે. તે વખતે મિથ્યાદષ્ટિ તિર્યંચ-મનુષ્યો તિર્યંચ-મનુષ્યપ્રાયોગ્ય જ બંધ કરે છે. અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. દારિકમિશ્રયોગી તિર્યંચ-મનુષ્યો. એકે પ્રા૦૨૩/૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. વિકલેવપ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિપ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુપ્રા૦૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વીતિર્યંચો, દેવપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધે છે. સમ્યકત્વમનુષ્યો, દેવપ્રા૦૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. એટલે ઔમિશ્રયોગમાં ૨૩/૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. નરકમા૦૨૮...દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રા૦૧નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. તેથી ઔમિશ્રયોગીને નરકમા૦૨૮.. દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રા૦-૧નો બંધ હોતો નથી. અને મનુષ્મા - ૩૦નો બંધ સમ્યગ્દષ્ટિ દેવ-નારકો જ કરે છે. તેથી મિશ્રયોગીને મનુપ્રા૦૩૦નો બંધ હોતો નથી. ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં. એકેપ્રા૦૨૩/૦૫/૨૬ના બંધના-૪+૨૦+૧૬ = ૪૦ ભાંગા, વિકલે પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના-૩+૨૪+૨૪ = ૫૧ ભાંગા, તિપ્રા૦૨૫/૨૯૩૦ના બંધના-૧+૪૬૦૮+૪૬૦૮ =૯૨૧૭ ભાંગા, મનુપ્રા ૨૫/૨૯ના બંધના-૧+૪૬૦૮ =૪૬૦૯ ભાંગા, દેવપ્રા૦૨૮/૨૯ના બંધના-૮+૮ = ૧૬ ભાંગા, કુલ-૧૩૯૩૩ ભાંગા. થાય છે. ૪૯૦ Page #207 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્થાન ભાંગા ભાંગા ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં ર૪/ર૬/૨૭ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે અને પ૯૮ ઉભાંગા થાય છે. (પેજ નં. ૩૧૯) અને ૯૩/ ૯૨/૯/૮૮/૮૬/૮૦/૭૯/૭૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. સંવેધ - મિશ્રયોગમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૯/૩૦ના બંધે એકે૦ના-૧૦ + વિકલ૦ના-૯ + સારુતિના-૨૮૯ + સામ0ના-૨૮૯ = ૫૯૭ ઉદયભાગ હોય છે. તેમાંથી એકેડના-૧૦ + વિકલેન્ડના-૯ + સાવતિના-૨૮૯ = ૩૦૮ ઉદયભાંગામાં પ સત્તાસ્થાન હોય છે અને સામ0ના-૨૮૯ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રા૦૨પ/ર૯ના બંધે પ૯૭ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. : મિશ્રયોગમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : | બંધ. બંધક સંવેધ ઉદય ઉદયસ્થાન ભાંગા ઔ૦૨૩ એકેતને ર૪ના | ૧૦૪૫(૯૨૮૮૮૬/૮૦૭૮)૪૪ =૨૦૦) | મિ) ના વિકલેટને) ર૬ના | ૯૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)| x૪૫ =૧૮૦| સાતિઅને ૨૬ના ૨૮૯૪પ(૯૨૮૮/૮૬/૮૦/૭૮)| *૪) =૫૭૮૦ સામને ર૬ના ૨૮૯૪ ૪(૯૨/૮૮/૦૬/૮૦) ૪૪ =૪૬૨૪ [ કુલ 1 ) ૫૯૭] ઉ T છે. ૧૦૭૮૪] ૨૩ના બંધના સંવેધની જેમ બાબ૦એ પ્રા૦૨૫ના બંધનો સંવેધ થાય છે. પરંતુ ૪ બંધભાંગાને સ્થાને ૮ બંધભાંગા લેવા. એટલે બાબ૦એ૦પ્રા૦૨૫ના બંધે કુલ ૨૧,૫૬૮ સંવેધભાંગા થાય છે. ૨૩ના બંધના સંવેધની જેમ... સૂસાએ પ્રા૦ ૨૫ના બંધના ૧૦૭૮૪ સંવેધભાંગા થાય છે. સૂOL૦એ પ્રા૦ ૨૫ના બંધના ૧૦૭૮૪ સંવેધભાંગા થાય છે. બાપ્ર)એ પ્રા૦ ૨૫ના બંધના ૧૦૭૮૪ સંવેધભાંગા થાય છે. બા પ્ર0એ પ્રા૦ ૨૫ના બંધના ૨૧૫૬૮ સંવેધભાંગા થાય છે. એકે પ્રા૦૨૫ના બંધે કુલ ૫૩૯૨૦ સંવેધભાંગા થાય છે. ૪૯૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ : ઔoમિશ્રયોગમાર્ગણામાં ત્રસમા૦૨૫ના બંધનો સંવેધ : દિ બંધ ર્ગ |સ્થા બંધક |ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન સંવેધ ભાંગા | ણ || ભક Lo) | ૪૪ = = = = = = = = = ૪ તિo એકેoને 1 ૨૪ના [ ૧૦૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)] ૪૪ =૨OO દા પ્રા | વિકલેવને ર૬ના | ૯૪પ(૯૨/૮૮/૦૬/૮૦/૭૮) *૪) =૧૮૦ સાવતિoને ૨૬ના ૨૮૯૪પ(૯૨/૮૮/૮૬/૮૦૭૮)/ ૪૪ =૫૭૮૦ સામને ૨૬ના ૨૮૯૪ ૪(૨/૮૮૮૬/૮૦) =૪૬ ૨૪ મ] છે | કુલ 1 ) ૫૯૭ | . ૧૦૭૮૪ | મ | એકે ને | ૨૪ના | ૧૦૮ ૪(૯૨/૮૮/૦૬/૮૦) | ૧ | =૪૦ ગ નુO| વિકલેટને ર૬ના | ૯૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૧ | =૩૬ સાવતિને ૨૬ના ૨૮૯૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૧ | =૧૧૫૬ સામવેને ૨૬ના ૨૮૯૪ ૪(૨/૮૮/૮૬/૮૦) ૪૧ | =૧૧૫૬) કુલ : છે પ૯૭ | 10 | ૨૩૮૮) ૨૫ના બંધ પ૩૯૨૦+૧૦૭૮૪+૨૩૮૮=૬૭૦૯૨ સંવેધભાંગા થાય છે. ૨૩ના બંધની જેમ ૨૬ના બંધનો સંવેધ કરવો. પરંતુ ૪ બંધભાંગાને સ્થાને ૧૬ બંધભાંગા લેવા એટલે ૨૬ના બંધે કુલ ૪૩૧૩૨ સંવેધભાંગા થાય છે. તથા ૨૩ના બંધના સંવેધની જેમ વિપ્રા૦૨૯ના બંધનો સંવેધ કરવો. પરંતુ ૪ બંધભાંગાને સ્થાને ર૪ બંધભાંગા લેવા એટલે વિપ્રા૦૨૯ના બંધે કુલ ૬૪૭૦૪ સંવેધભાંગા થાય છે. : ઔoમિશ્રયોગમાર્ગણામાં તિoખાવ૨૯ના બંધનો સંવેધ : મા બંધ) ઉદય | ઉદય બંધ સંવેધ મેં ચા બંધક બીજા સત્તાસ્થાન સત્તાસ્થાન | અંક | ભાંગા ભાંગા એકેo ] [૨૪ના ૧૦૪૫(૯૨૮૮૮૬/૮૦/૭૮)[૪૬૦૮) =૨૩ ૪૦૦) મિ પ્રાવિકલેo [૨૬ના ૯૪પ(૯૨૮૮૮૬/૮૦/૭૮)[૪૬૦૮. સાતિol૨૬ના|૨૮૯૪પ(૯૨/૮૮૮૬/૮૦/૭૮)]૪૪૬૦૮ =૬૬૫૮૫૬૦ સામ૦ |૨૬ના ૨૮૯૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૪૬૦૮| =૫૩૨૬૮૪૮ [ કુલ ૧-૨) ૫૯૭ | ક૬૦૮ ૧૨૪૨૩૧૬૮) સ્થાન| ભાંગા =૨૦૭૩૬૦ ૪૯૨ Page #209 -------------------------------------------------------------------------- ________________ મા બંધ . ઉદય બંધક ઉદય સત્તાસ્થાન એકે૦ વિકલે૦ એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધના-૧,૨૪,૨૩,૧૬૮ સંવેધભાંગા થાય છે. : ઔoમિશ્રયોગમાર્ગણામાં મનુOUા૦૨૯ના બંધનો સંવેધ : બંધ સંવેધ સ્થાન ભાંગા) ભાંગા ભાંગા ૨૪ના ૧૦૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) [૮૪૬૦૮ =૧૮૪૩૨) ર૬ના ૯૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪૬૦૮ =૧૬૫૮૮૮ સાવતિo |૨૬ના ૨૮૯૪ ૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૪૬૦૮. =૫૩૨૬૮૪૮ સામ૦ ર૬ના ૨૮૯૪ ૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪૬૦૮| =૫૩૨૬૮૪૮ | બંધે કુલ ૫૯૭ | જી હ૬૦) ૧૧૦૦૩૯૦૪) દેવપ્રા૦૨૮ના બંધ ર૬ના ઉદયના સાવતિ)ના ૨૮૮ + સામ૦ના ૨૮૮ = પ૭૬ ઉદયભાંગા ૪ ર(૯૨૮૮) સત્તાસ્થાન ૪ ૮ બંધભાંગા = ૯૨૧૬ સંવેધભાંગા થાય છે. અને દેવપ્રા૦૨૯ના બંધ ર૬ના ઉદયના સામ0ના ૧ ઉભાંગો ૪ ૨૯૩/૮૯) સત્તાસ્થાન ૪ ૮ બંધભાંગા = ૧૬ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૨૯ના બંધના. ....૬૪૭૦૪ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ....૧૨૪૨૩૧૬૮ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના.....૧૧૦૦૩૯૦૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના............................. ૧૬ સંવેધભાંગા, ર૯ના બંધ કુલ-૨૩૪૯૧૭૯૨ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૬૪૭૦૪ તિપ્રા૦૩૦ના બંધના.....૧૨૪૨૩૧૬૮ ૩૦ના બંધે કુલ-૧૨૪૮૭૮૭૨ સંવેધભાંગા થાય છે. કેવલીસમુઘાતમાં ર/૬/૭ સમયે મિશ્રયોગ હોય છે. તે વખતે સાવકેને ર૬ના ઉદયના ૬ ભાંગા × ૨૮૭૯૭૫) સત્તાસ્થાન = ૧૨ સંવેધભાંગા થાય છે. અને તીકે)ને ૨૭ના ઉદયનો ૧ ભાગો ૪ ૨(૮૦/૭૬) સત્તાસ્થાન = ૨ સંવેધભાંગા થાય છે. એટલે અબંધ ૪૯૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૨ + ૨ = ૧૪ સંવેધભાંગા થાય છે. ઔદારિકમિશ્રયોગમાર્ગણામાં.... ૨૩ના બંધના .............. ૧૦૭૮૪ સંવેધભાંગા, ૨૫ના બંધના ૬૭૦૯૨ સંવેધભાંગા, ૨૬ના બંધના ..........૪૩૧૩૨ સંવેધભાંગા, ૨૮ના બંધના ...............૯૨૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના .. ૨૩૪૯૧૭૯૨ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૧૨૪૮૭૮૭૨ સંવેધભાંગા, અબંધના .......................૧૪ સંવેધભાંગા, કુલ ૩૬ ૧૦૯૯૦૨ સંવેધભાંગા થાય છે. ઔદારિકકાયયોગમાર્ગણા :ઔદારિકકાયયોગી તિર્યંચ-મનુષ્યો...... એક0પ્રા૦૨૩રપ/ર૬ પ્રકૃતિને બાંધે છે. વિકલે પ્રા૦૨પ/ર૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિપ્રા૦૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુપ્રા૦૨૫/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવ પ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. નરકમા૦૨૮ પ્રકૃતિને બાંધે છે. અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના- ૧૩૯૩૭ બંધભાંગા થાય છે. મનુ પ્રાઇ૩૦નો બંધ દેવ-નારકને જ હોવાથી કાયયોગમાર્ગણામાં મનુપ્રા૦૩૦ના બંધના-૮ બંધભાંગા ઘટતા નથી. તિર્યંચ-મનુષ્યને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔકાતુ હોય છે. એટલે ઔદારિકકાયયોગમાર્ગણામાં દરેકને પોત-પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાન હોય છે. કાચમાર્ગણામાં ૨૫/૦૬/ ૪૯૪ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. તેના-૬૯૮૭ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૨૦) અને ૯૩/૯૨/૮૯૮૮) ૮૬/૮૦/૭૯/૭૮/૭૬/૭પ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. : ઔકાળમાર્ગણામાં ૨૩ના બંધનો સંવેધ : હું ૨ બંધક =૮૦ ૪૪ ઉદયસ્થાન ઉદયભાંગા સત્તા બંધ | સંવેધભાંગા સ્થાન ભાંગા ૨૩ એ રપ/ર૬ના ર+=૪ ૫૮૪ દ ના કેવને | - ૨૫/૬/૧૭ના - ૪+૧+=૩૦૪૪ =૭૨૦) વિકલેoને ૨૮/૨૯/૩૦/૩૧) ૪૮ | ૮૪ | ૮૪ =૭૬૮ સાવતિઓને ૨૮/ર૯૩૦/૩૧ ૪૬૦૮ ૮૪] »૪ | =૭૩૭૨૮ સામ0ને ૨૮/૨૯૩૦ ૨૩૦૪ ૪૪ | ૪૪. =૩૬૮૬૪ કુલ ૭ ૬૯૮૪| ® ૧૧૧૭૬૦) : ઔદ્રકાળમાર્ગણામાં ર૫ના બંધનો સંવેધ : છે 5 = 8 ) El bud 307 સત્તા બંધ ઉદયસ્થાન ઉદયભાંગા સંવેધભાંગા સ્થાનભાંગા ૨૫/૨૬ના ૨+૨=૪૪૫ ૪િ૨૪ =૪૮૦ ૨૫/૨૬/૨૭ના ૪+૧૦૬=૩૦ ૪૪ ૪૨૪| =૧૯૨૦ વિકલેટને ૨૮/૨૯ ૩૦ ૩૧ ૪૮] ૪૪ |x૨૪) =૪૬૦૮ સાવતિને ૨૮/ર૯/૩૦/૩૧ ૪૬૦૮ ૪૪ ૪૨૪]=૪૪૨૩૬૮ સામ0ને ૨૮ ૨૯ ૩૦ ૨૩૦૪] ૪૪ ૪૨૪]=૨૨૧૧૮૪ (૭) ૬૯૮૪] (૫) (૨૪) ૬૭૦૫૬૦) એકે ને | ૨૫/૬/૧૭ના ૨૪ ૮૪ | x૧. =૯૬ 39 વિકલેટને ૨૮/ર૯/૩૦/૩૧ ૪૮૪૪ ૪૧ =૧૯૨ રિપસાવતિને ૨૮૨૯૩૦/૩૧ ૪૬૦૮ ૪૪ ૪૧ | =૧૮૪૩૨ ના સામ0ને ૨૮ર૯૩૦) ૨૩૦૪] ૪૪ | ૪૧ | =૯૨૧૬ ૬૯૮૪ ) [ 0 ] ૨૭૯૩૬) A એકે)ના-૨૦ બંધભાંગા + અપવિકલેવના-૩ બંધભાંગા + અપતિનો-૧ બંધભાંગો = ૨૪ બંધભાંગા લેવા. ૪૯૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ તિપ્રા૦૨૫ના બંધના..... ૬૭૦૫૬૦ સંવેધભાંગા, અ૫૦મનુપ્રા૦૨૫ના બંધના......... ૨૭૯૩૬ સંવેધભાંગા, (૩૪ ૪૨૪ ન (૩૪, ૩% [માĪબંધ ર્ગ સ્થા [ણા ન ૭ = કો ૨૫ના બંધના કુલ-૬૯૮૪૯૬ સંવેધભાંગા થાય છે. : ઔકા૦માર્ગણામાં ૨૬ના બંધનો સંવેધ : યો ગ બંધક એ ૨૫/૨૬ના ૨૫/૨૬/૨૭ના કેને વિકલેને ૨૮/૨૯/૩૦/૩૧ |સાતિ૦ને| ૨૮/૨૯/૩૦/૩૧ સામને ૨૮/૨૯/૩૦ કુલ → ઉદયસ્થાન ધે | સામને કુલ ઉદયભાંગા ૨૫/૨૬ના ઔદારિકકાયયોગમાર્ગણામાં તિપ્રા૦૨૫ના બંધના સંવેધની જેમ વિકલેપ્રા૦૨ના બંધના-૬૭૦૫૬૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, વિપ્રા૦૩૦ના બંધના-૬૭૦૫૬૦ સંવેધભાંગા થાય છે. : ઔકામાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : માĪબંધ |સ્થા| બંધક ઉદયસ્થાન ઉદયભાંગા [ા) ન | તિ એ દા પ્રાણ કેને ૨ ૨૯ વિકલે૦ને ૨૮/૨૯/૩૦/૩૧ ક ના કા સાતિ૦ને ૨૮/૨૯/૩૦/૩૧ ૨૮/૨૯/૩૦ સત્તા બંધ સ્થાન ભાંગા ૨+૨=૪|×૫ |×૧૬ =૩૨૦ ૪+૧૦+૬=૨૦ ×૪ |×૧૬ =૧૨૮૦ ૪૮]×૪ [૪૧૬ =૩૦૭૨ ૪૬૦૮ | ×૪ |×૧૬|=૨૯૪૯૧૨ ૨૩૦૪ | ×૪ |×૧૬ =૧૪૭૪૫૬ ૬૯૮૪| |૧૬) ૪૪૭૦૪૦ સંવેધભાંગા સત્તા બંધ સ્થાન ભાંગા ૪૯૬ સંવેધભાંગા ૨+૨=૪| ×૫ |×૪૬૦૮ ૨૫/૨૬/૨૭ના|૪+૧૦+૬=૨૦| ×૪ |×૪૬૦૮ ૪૮| ×૪ |×૪૬૦૮ ૪૬૦૮] ×૪ |×૪૬૦૮=૮૪૯૩૪૬૫૬ ૨૩૦૪| ×૪ |×૪૬૦૮|=૪૨૪૬૭૩૨૮ ૬૯૮૪| O ૪૬૦૮૧૨૮૭૪૭૫૨૦ =૯૨૧૬૦ =૩૬૮૬૪૦ =૮૮૪૭૩૬ એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધના ૧૨,૮૭,૪૭,૫૨૦ સંવેધભાંગા થાય છે દેવપ્રા૦૨૯ના બંધે સા૦મ૦ના-૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧+૧+૧૨=૧૯૪ ઉદયભાંગા (૯૯૮૯)સત્તાસ્થાન ૪૮ બંધભાંગા = ૩૧૦૪ સંવેધભાંગા થાય છે. : ઔકાળમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : નિબંધ | બંધ | સંવેધભાંગા ર્ગસ્થા બંધક | ઉદયસ્થાન ઉદય સત્તા બંધ સંવેધભાંગા નવા ના ભાંગા સ્થાન ભાંગા મને એકેને રપ/ર૬/૨૭ના ર૪ ૮૪ ૮૪૬૦૮ =૪૪૨૩૬૮ I87| વિકલેવને | ૨૮/૨૯૩૦/૩૧) ૪૮ ૪૪ ૮૪૬૦૮ =૮૮૪૮૩૬ કમળસાતિને ૨૮ર૯૩૦૩૧૪૬૦૮ ૮૪ ૮૪૬૦૮૧૮૪૯૩૪૫૬ T સામને ૨૮૨૯/૩૦૨૩૦૪ ૪૪ ૮૪૬૦૮૫=૪૨૪૬૭૩૨૮ શાબંધી કુલ છ દ૯૮૪ ક૬૦૦/૧૨૮૭૨૯૦૮૮) : ઔકાળમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધનો સંવેધ : મા બંધો ઉદય] ઉદય | સત્તા ” સ્થા બંધક સ્થાન| ભાંગા સ્થાન ભાંગા અપર્યાપ્તા- ૨૮ના ૫૭૬૪ ૨(૯૨૮૮) [ ૪૮ | =૯૨૧૬ વસ્થામાં | ૨૯ના ૧૧૫૨૪ ૨(૯૨/૮૮) | ૪૮ | =૧૮૪૩૨ તિર્યંચને [૩૦ના ૫૭૬૪ ૨(૯૨.૮૮) [ ૮૮ | =૯૨૧૬ પર્યાપ્તાવસ્થામાં ૩૦ના ૧૧૫ર૪૩(૨/૮૮/૮૬)/ ૪૮ | =૨૭૬૪૮ તિર્યંચને [૩૧ના ૧૧૫ર૪૩(૯૨.૮૮૮૬)| ૪૮ | =૨૭૬૪૮| અપર્યાપ્તાવસ્થા ૨૮ના ૫૭૬૪ (૯૨૮૮) | ૪૮ |. =૯૨૧૬ | બ | માં મનુષ્યને | ૨૯ના પ૭૬૪ ૨(૯૨/૮૮) | ૪૮] =૯૨૧૬ પર્યાવમત્રને ૩૦ના ૧૧૫ર૪૩(૯૨૮૮૮૬) ૪૮ | =૨૭૬૪૮ | | [ કુલ+1 છે દ૯૧૨ [ 0 ] 01 ૧૩૮૨૪૦ | સામાન્યથી નરકમાત્ર ૨૮ અને અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ ઔદારિકકાયયોગમાર્ગણામાં.. નરકમા૦૨૮ અને અપ્રા૦૧ના બંધનો સંવેધ થાય છે. ૨૮ના બંધે ૧૦૫૬૦ + ૧૩૮૨૪૦ = ૧,૪૮,૮૦૦ સંવેધભાંગા થાય છે. - અ = ૪૪ ૪ ૫ ૬ ૪ ૪ ૪૯૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ ઔદ્રકા૦માર્ગણામાં દેવપ્રા૦૩૦ના બંધના ૧૪૪ અને દેવપ્રા૦૩૧ના બંધના ૨૪ સંવેધભાંગા થાય છે. આ૦મ)ના ૨ અને વૈ૦મ૦ના-૨ ભાંગા ઘટતા નથી, વિપ્રા૦૨૯ના બંધના .................. ૬૭૦૫૬૦ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના . ૧૨૮૭૪૭૫૨૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના.... ૧૨૮૭૨૯૦૮૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના...................૩૧૦૪ સંવેધભાંગા, ૨૯ના બંધ કુલ-૨૫૮૧૫૦૨૭૨ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ... ૬૭૦૫૬૦ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ...... ૧૨૮૭૪૭૫૨૦ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના.................. ૧૪૪ સંવેધભાંગા, ૩૦ના બંધે કુલ-૧૨૯૪૧૮૨૨૪ સંવેધભાંગા થાય છે. ઔદારિકકાયયોગમાર્ગણામાં અબંધનો સંવેધઃ કેવલીને ૨૦/૨૧ના ઉદયસ્થાન વખતે કાર્મણકાયયોગ હોય છે. ૨૬/૧૭ના ઉદયસ્થાન વખતે ઔદારિકમિશ્રયોગ હોય છે અને ૮૯ના ઉદયસ્થાન વખતે અયોગી અવસ્થા હોય છે. તેથી ઔકા)માર્ગણામાં કેવલીના ૨૦/ર૧/ર૬/૨૮/૯ (કુલ-૬) ઉદયસ્થાન ઘટતા નથી. : ઔદ્રકા૦માર્ગણામાં અબંધનો સંવેધ : ઉદય સંવેધભાંગા ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયે ૪૮૮ ૪(૯૩/૯૨/૮૯૮૮) શ્રેણીમાં ૩૦ના ઉદયે ૨૩૪ ૬(૯૩૯૨૮૯૮૮૭૯૭૫) શ્રેણીમાં ૩૦ના ઉદયે ૧૪૮(૩૯૨/૮૯૮૮/૮૦/૭૯૦૬/૭૫) સાવકેટને ૨૮ના ઉદયે ૧૨૪ ૨(૭૯૭૫) તીવેકેને ૨૯ના ઉદયે ૧૪ ૨(૮૦/૭૬) સાવકેવને ૨૯ના ઉદયે ૧૨૪ ૨(૭૯૭૫) =૨૪ તીવેકેને ૩૦ના ઉદયે, ૧૪) ૨(૮૦/૭૬) તી કેવને ૩૧ના ઉદયે ૧૪| ર(૮૦/૭૬) કુલ + ૯૯ ૪૯૮ ઉદયાન સત્તાસ્થાન (ભાંગા =૧૯૨ =૧૩૮ =૮ =૨૪ =૨ =૩૨ Page #215 -------------------------------------------------------------------------- ________________ ઔદારિકકાયયોગમાર્ગણામાં ૨૩ના બંધના. ૧૧૧૭૬૦ સંવેધભાંગા, ૨૫ના બંધના. ૬૯૮૪૯૬ સંવેધભાંગા, ૨૬ના બંધના................૪૪૭૦૪૦ સંવેધભાંગા, ૨૮ના બંધના ...૧૪૮૮૦૦ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૫૮૧૫૦૨૭૨ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૨૯૪૧૮૨૨૪ સંવેધભાંગા, ૩૧ના બંધના.. ૨૪ સંવેધભાંગા, ૧ના બંધના. ... .......૩૩૮ સંવેધભાંગા, અબંધના ............... ૩૯૨ સંવેધભાંગા, ૩૮,૮૯,૭૫,૩૪૬ સંવેધભાંગા થાય છે. વૈક્રિયમિશ્રયોગમાર્ગણાવૈક્રિયમિશ્રયોગી.. દેવ-નારકો. તિ,પ્રા૦૨૯/૩૦ અને મનુપ્રા૦૨૯૩૦ને બાંધે છે. ભવનપતિથી ઈશાન સુધીના દેવો એકે)પ્રા૦૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં ૨૫/ર૬/ર૯૩૦ (કુલ-૪) બંધસ્થાન હોય છે. એકે પ્રા૦૨૫/ર૬ના બંધના ૮+૧૬ = ૨૪ ભાંગા, તિ,પ્રા૦૨૯૩૦ના બંધના ૪૬૦૮+૪૬૦૮ = ૯૨૧૬ ભાંગા, મનુપ્રા૦૨૯૩૦ના બંધના ૪૬૦૮+૮ = ૪૬૧૬ ભાંગા, કુલ-૧૩૮૫૬ ભાંગા થાય છે. વૈમિશ્રયોગ દેવ-નારકને ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી શરીરપર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી હોય. તે વખતે દેવ-નારકને ૨૫નું ઉદયસ્થાન હોય છે. દેવને ૨૫ના ઉદયના ૮ ભાંગા અને નારકને ૨૫ના ઉદયનો-૧ ભાંગો હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. ૪૯૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ : વૈમિશ્રમાર્ગણામાં ૨૫/૨૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : સંવેધ ભાંગા માર્ગ બંધસ્થાન મા વૈ એપ્રા૦ ૨૫ ક્રિ એપ્રા૦ ૨૬ બંધક દેવ ૨૫ના દેવ |૨૫ના ય તિપ્રા દેવ |૨૫ના મિ | ૨૯ના બંધે | નારક ૨૫ના તિપ્રા દેવ |૨૫ના ૩૦ના બંધે |નારક ૨૫ના દેવ |૨૫ના ના ૨૫ના ક ૨૫ના ૧૪ ૧(૮૯) ( X ૩ 66 ણા મનુપ્રા ૨૯ના બંધે ઉદય | ઉદય સ્થાન ભાંગા થાય છે. વૈક્રિયકાયયોગમાર્ગણાઃ વૈક્રિયકાયયોગી... મનુપ્રા દેવ |૨૫ના ૮× | ૨(૯૩/૮૯) ૩૦ના બંધે | નારક ૨૫ના ૧૪ કુલ→ ) | જી સત્તાસ્થાન ૮× | ૨(૯૨/૮૮) xe ૮× | ૨(૯૨/૮૮) ×૧૬ ૮× | ૨(૯૨/૮૮) | ×૪૬૦૮ ૧૪ | ૨(૯૨/૮૮) | ×૪૬૦૮ ૮× | ૨(૯૨/૮૮) | ×૪૬૦૮| ૧૪ | ૨(૯૨/૮૮) | ×૪૬૦૮| ૮× | ૨(૯૨/૮૮) | ×૪૬૦૮| ૧૪ | ૨(૯૨/૮૮) | ×૪૬૦૮| xe xe ×e બંધ ભાંગા ૧(૮૯) જે વૈક્રિયમિશ્રયોગમાર્ગણામાં કુલ-૨,૪૯,૩૬૦ સંવેધભાંગા થાય છે. ૫૦૦ =૧૨૮ =૨૫૬ =૭૩૭૨૮ =૯૨૧૬ =૭૩૭૨૮ =૯૨૧૬ =૭૩૭૨૮ =૯૨૧૬ ૧૩૮૫ == =૧૨૮ =< દેવ-નારકો તિપ્રા૦૨૯/૩૦ અને મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. ભવનપતિથી ઈશાન દેવો એકેપ્રા૦૨૫/૨૬ પ્રકૃતિને બાંધે છે. એટલે વૈકામાર્ગણામાં ૨૫/૨૬/૨૯/૩૦ (કુલ-૪) બંધસ્થાન હોય છે. વૈકામાર્ગણામાં એકેપ્રા૦૨૫/૨૬ના બંધના ૮+૧૬=૨૪ ભાંગા, તિપ્રા૦૨૯/૩૦ના બંધના ૪૬૦૮+૪૬૦૮=૯૨૧૬ ભાંગા, મનુપ્રા૦૨૯/૩૦ના બંધના ૪૬૦૮+૮=૪૬૧૬ ભાંગા, કુલ-૧૩૮૫૬ ભાંગા ૨૪૯૩૬૦ Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉલ્ય [ સંવેધ સ્થાન ભાંગા દેવ-નારકને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈક્રિયકાયયોગ હોય છે. એટલે વૈકામાર્ગણામાં દેવને ૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૪૮ ભાંગા થાય છે અને નારકને ૨૭ ૨૮/ર૯ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ = ૩ ભાંગા થાય છે. કુલ-૪૮ + ૩ = ૫૧ ઉOભાંગા હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. : વૈવેકાયયોગમાર્ગણામાં રપ/ર૬/૨૯/૩૦ના બંધનો સંવેધ : બંધસ્થાન બંધક ઉદય / ઉદય બંધ સત્તાસ્થાન ભાંગા ભાંગા એ પ્રા) ૨૫ દેવ ૨૭/૨૮/૨૯/૩૦૪૮૪ ૨(૨૮૮) 1. xc =૭૬૮ કિએ પ્રા) ૨૬ દેવ ર૭૨૮૨૯/૩૦/૪૮૪ ૨(૨૮૮) ૧૬ | =૧૫૩૬ તિપ્રા | દેવ ૨૭૨૮/ર૯૩૦/૪૮૪૫ ૨(૨૮૮) |x૪૬૦૮૫=૪૪૨૩૬૮ ૨૯ના બંધે નારક| ૨૭૨૮/૨૯ | ૩૪] ૨(૨/૮૮) |૪૪૬૦૮ =૨૭૬૪૮ તિપ્રા૦ | દેવ ૨૭૨૮/ર૯/૩૦૪૮૪ર(૯૨/૮૮) |x૪૬૦૮ ૩૦ના બંધનારક ૨૭૨૮૨૯ | ૩૪ ૨૯૨/૮૮) |૪૪૬૦૮ =૨૭૬૪૮) મનુODા૦ | દેવ ૨૭/૨૮/૨૯/૩૦/૪૮૪] ૨(૯૨૮૮) ૮૪૬૦૮ | =૪૪૨૩૬૮ ર૯ના | ના | ૨૭/૨૮/૨૯ | ૩| ૨(૯૨/૮૮) |x૪૬૦૮ =૨૭૬૪૮) બધે રક | ૨૭૨૮/૨૯ | ૩૪] ૧(૮૯) =૨૪ ણા | મનુપ્રાo | દેવ ૨૭/૨૮/૨૯/૩૦/૪૮૪, ૨(૯૩/૮૯) ૪૮] =૭૬૮ ૩૦ના બંધે નારક| ૨૭/૨૮/૨૯ | ૩ | ૧(૮૯) | ૪૮ =૨૪ ( [ કુલ-1 | જી પી જી ઉ૩૮૫૨ ૧૪૧૩૧૬૮) વૈક્રિયકાયયોગમાર્ગણામાં કુલ-૧૪,૧૩,૧૬૮ સંવેધભાંગા થાય છે. આહારકમિશ્રયોગમાણા - આહારકશરીરીપ્રમત્તસંયમી દેવપ્રા૦૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રા૦૨૮ના બંધના-૮ બંધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના-૮ બંધભાંગા, આહારકમિશ્રયોગમાર્ગણામાં કુલ-૧૬ બંધભાંગા થાય છે. ૪૮ ૫૦૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ આહારકશરીરના પ્રારંભકાળથી શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આહારકમિશ્રયોગ હોય છે અને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી આહારકકાયયોગ હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં ૨૫નું એક જ ઉદયસ્થાન હોય છે. ૨૫ના ઉદયનો ૧ ઉદયભાંગો હોય છે ૯૩/૯૨ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. એટલે આહારકમિશ્રયોગમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધ ૧ ઉOભાંગી૪૧(૯૨) સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૮ દેવપ્રા૦૨૯ના બંધ ૧ ઉOભાંગી૪૧(૯૩) સત્તાસ્થાનz૮ બંધભાંગા=૮ કુલ-૧૬ સંવેધભાંગા થાય છે. આહારકડાયયોગમાર્ગણા - આહારકશરીરી પ્રમત્ત સંયમી દેવપ્રા૦૨૮/૨૯ પ્રકૃતિને બાંધે છે. તે જીવ અપ્રમત્તે આવે છે ત્યારે દેવપ્રા૦૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે આહારકકાયયોગમાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન હોય છે. તેના કુલ-૮ + ૮ + ૧ + ૧ = ૧૮ બંધભાંગા થાય છે. અને ૨૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૨ + ૨ + ૧ = ૬ ઉભાંગા થાય છે અને ૯૩/ ૨ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. : આ કાળમાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધઃ (ઉદય સત્તા | બંધ | સંવેધ બંધસ્થાન ભાંગા સ્થાન ભાંગા ભાંગા આ દેવપ્રા૦ ૨૮ આ૦૫૦ ૨૭૨૮/ર૯/૩૦ ૬૪ ૧(૯૨) ૪૮ | =૪૮ હા | દેવપ્રારા ૨૯ આવેમ0| ૨૭૨૮/ર૯/૩૦ | ૬૪૧(૯૩)/ ૪૮ | =૪૮ દેવપ્રારા ૩૦ આ૦મ0 ર૯૩૦ | ૨૪૧(૯૨)૪૧ | =૨ કાય દેવપ્રા૦ ૩૧ |આ૦મ0) ૨૪|૧(૯૩)/ ૪૧ | =૨ 0 1 ) ૧) ૧૦૦) આહારકકાયયોગમાર્ગણામાં કુલ-૧૦૦ સંવેધભાંગા થાય છે. ઉદયસ્થાન ૨૯/૩૦ ૫૦૨ Page #219 -------------------------------------------------------------------------- ________________ પુરુષવેદમાર્ગણાઃ પુવેદમાર્ગણામાં ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. પુવેદમાર્ગણામાં ૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. તેના-૭૬૬૬ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૨૬) કેવલીભગવંત અવેદી હોય છે. તેથી વેદમાર્ગણામાં કેવલીના૨૦૦૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન હોતા નથી અને ૯૩/૯૨/૮૯/૮૮| ૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. કેવલીભગવંત અવેદી હોવાથી ૮/૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. સંવેધઃ પુવેદી લબ્ધિ-પર્યાપ્તપંચેન્દ્રિય જીવો જ હોય છે. એટલે સંશીપર્યાપ્તજીવભેદમાં કહ્યાં મુજબ ૨૩/૨૫/૨૬ અને વિપ્રા૦૨૯| ૩૦ના બંધના સંવેધની જેમ જ પુવેદમાર્ગણામાં ૨૩/૨૫/૨૬ અને વિપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. પુવેદમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : સંવેધભાંગા મા બંધ) |ર્ગ સ્થા |ણા ન : |પુ. તિ laud ૬ ૨૯| માના ર્ગ બં |ણા ધે બંધક ઉદયસ્થાન ઉદય સત્તા બંધ ભાંગા |સ્થાન ભાંગા ૨૧/૨૬ના ૨૯૬×|૫× |૪૬૦૮ =૬૮૧૯૮૪૦ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮×| ૪× ૪૬૦૮ ] =૮૪૯૩૪૬૫૬ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૫૬૪|૨૪ ૪૬૦૮ =૫૧૬૦૯૬ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૦×|૪× | ૪૬૦૮ | =૪૭૯૨૩૨૦૦ =૨૯૪૯૧૨| =૫૮૯૮૨૪ (૫) ૪૬૦૮) ૧૪૧૦૭૮૫૨૮ સા તિને વૈતિને સામને વૈ૦૫૦ને ૨૫/૨૭/૨૮/૨૯ના ૩૨૪|૨૪ ૪૬૦૮ દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૬૪×| ૨૪ ૪૬૦૮ કુલ→ ૭૬૫૬ એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધના ૧૪,૧૦,૭૮,૫૨૮ સંવેધભાંગા થાય છે. ૫૦૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ મા બધ ગે સ્થા | ન : પુવેદમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદય સત્તા બંધ ભાંગા |સ્થાન ભાંગા સંવેધભાંગા બંધક ઉદયસ્થાન પુ.મ સાતિ૦ને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ના ૪૯૦૪× ૪× નુ વૈતિને દ પ્રાવ સામ૦ને મા ૨૯ ૧૦૫૦ને દેવને ના ણા બંધ કુલ→ ૪૬૦૮ ૪૬૦૮ ૪૬૦૮ ૪૬૦૮ ૪૬૦૮ ૭૬૫૬ (૪) ૪૬૦૮ ૧૩૯૭૧૪૫૬૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૫૬×|૨× ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૦×| ૪× ૨૫/૨૭/૨૮/૨૯ના ૩૨૪] ૨૪ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૬૪×| ૨૪ © પુવેદમાર્ગણામાં મનુપ્રા૦૩૦ના બંધનો સંવેધઃ મનુપ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ ઉદયભાંગા × ૨(૯૩/૮૯) સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૧૦૨૪ સંવેધભાંગા થાય છે. =૯૦૩૯૦૫૨૮ =૫૧૬૦૯૬ =૪૭૯૨૩૨૦૦ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ સામાન્યથી નરકપ્રા૦૨૮... દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રા૦૧ના બંધના સંવેધની જેમ પુવેદમાર્ગણામાં નરકપ્રા૦૨૮... દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રા૦૧ના બંધનો સંવેધ થાય છે. વિપ્રા૦૨૯ના બંધન ................૭૩૧૭૧૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના...... ૧૪૧૦૭૮૫૨૮ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના...... ૧૩૯૭૧૪૫૬૦ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ૩૭૫૨ સંવેધભાંગા, ૨૮૧૫૨૮૫૫૨ સંવેધભાંગા થાય છે. ૨૯ના બંધે કુલ-. મનુપ્રા૦૩૦ના બંધના દેવપ્રા૦૩૦ના બંધના ૩૦ના બંધે કુલ વિપ્રા૦૩૦ના બંધના ..... ૭૩૧૭૧૨ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના...... ૧૪૧૦૭૮૫૨૮ સંવેધભાંગા, ૧૦૨૪ સંવેધભાંગા, ૧૪૮ સંવેધભાંગા, ૧૪૧૮૧૧૪૧૨ સંવેધભાંગા થાય છે. ૫૦૪ Page #221 -------------------------------------------------------------------------- ________________ પુવેદમાર્ગણામાં... ૨૩ના બંધના.............. ૧૨૧૯૫૨ સંવેધભાંગા, ૨૫ના બંધના .........૬૨૯૨૮ સંવેધભાંગા, ૨૬ના બંધના.............૪૮૯૮૫૬ સંવેધભાંગા, ૨૮ના બંધના............. ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના. ૨૮૧૫૨૮૫૫૨ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૪૧૮૧૧૪૧૨ સંવેધભાંગા, ૩૧ના બંધના ......... ૨૮ સંવેધભાંગા, ૩૩૮ સંવેધભાંગા, ૧ના બંધના કુલ- ૪૨,૪૮,૭૪,૮૫૦ સંવેધભાંગા થાય છે. સ્ત્રીવેદમાર્ગણાઃ સ્ત્રીવેદમાર્ગણામાં-૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. પુવેદમાર્ગણાની જેમ સ્ત્રીવેદમાર્ગણામાં ૨૧/૨૫/૨૬/૨૭/૨૮/ ૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે અને પૂવેદના-૭૬૬૬ ઉદયભાંગામાંથી આહામનુના-૭ ભાંગા બાદ કરવાથી ૭૬૫૯ ઉદયભાંગા સ્ત્રીવેદમાર્ગણામાં હોય છે. અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/ ૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. સ્ત્રીવેદીને ૧૪ પૂર્વના અભ્યાસનો નિષેધ હોવાથી સ્રવેદી આહારકશરીર બનાવી શકે નહીં. તેથી સ્ત્રીવેદમાર્ગણામાં આહા મનુના૭ ભાંગા ઘટતા નથી. સંવેધઃ પુવેદમાર્ગણામાં કહ્યાં મુજબ ૨૩/૨૫/૨૬/૨૯/૩૦ (દેવ પ્રા૦૨૯/૩૦ વિના)...નકપ્રા૦ ૨૮ અને ૧ના બંધના સંવેધની જેમ સ્ત્રીવેદમાર્ગણામાં ૨૩/૨૫/૨૬/૨૯/૩૦ (દેવપ્રા૦ ૨૯/૩૦ વિના).... નરકપ્રા૦૨૮ અને ૧ના બંધનો સંવેધ થાય છે. ૫૦૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ : સ્ત્રીવેદમાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : બંધક | ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ ભાંગા સંવેધભાંગા =૪૧૬OO ૪૧ વૈ૦મ0 ૩૦ ૪૧ ફિલમ ૧૪s. (૧) અoતિ ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૨૬૦૦૪ ૨૯૨/૮૮) [ ૮૮ 1 પતિo) ૩૦/૩૧ના ૨૩૦૪૪૩(૯૨/૮૮/૮૬)| ૪૮ =૫૫૨૯૬ વૈવતિo ૨૫/૨/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૯૨/૮૮) | ૪૮ | =૮૯૬ | અમ૦ ૨૧/૦૬/૨૮/૨૯/૧૪૪૮, ૨(૯૨/૮૮) | ૪૮ | =૨૩૧૬૮ ૫૦૦ ૩૦ના ૧૧૫ર૪૩(૯૨.૮૮૮૬)/ ૪૮ | =૨૭૬૪૮ વૈ૦મ૦ |૨૫/૨૭/૨૮૨૯/૩૦ ૩૫૪ ર(૯૨.૮૮) | ૪૮ =૫૬૦ | 0 |૭૫૫ | ઉ) | ) | ૧૪૯૧૬૮ | સામ |૨૧/૨૬/૨૮/૨૯ ૩૦ ૧૯૬૪ ૨(૯૩/૮૯). 1 xe =૩૧૩૬ વૈ૦મ૦ ૨૫/૨૭/૨૮/૨૯૩૦ ૩૫૪ ર(૯૩,૮૯) xc =૫૬૦ કુલ | | ૨૩૧ | ૨) | ૮ | ૩૬૯૬ દેવસામ0 ૩૦ના ૧૪૪x ૧(૯૨). =૧૪૪ પ્રા) ૨૯૩૦ના૧+૧=૨૪ ૧(૯૨). ૧૪૬ વાસામ0 ૩૦ના ૨૪૪ ૧(૯૩) ૪૧ =૨૪ પ્રા) વેoમ0 ૨૯/૩૦ના|૧+૧=૨૪ ૪૧ ૪૧(૯૩) | ૪૧ (કુલ- , | 0 | ર૬ સ્ત્રીવેદમાર્ગણામાં કુલ-૪૨,૪૮,૭૪,૭૩૪ સંવેધભાંગા થાય છે. નપુંસકવેદમાણાઃ નપુંસકવેદમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/ર૯/૩૦/૩૧/૧ (કુલ૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. નપુંસકવેદમાર્ગણામાં-૨૧/૦૪/૨૫/૦૬/૨૭૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. દેવોને નપુંસકવેદ હોતો નથી અને કેવલીભગવંત અવેદી હોય છે. તેથી નપુંસકવેદમાર્ગણામાં ૨૦૮૯નું ઉદયસ્થાન હોતું નથી. અને કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી દેવના-૬૪ + કેવલીના-૮ = ૭૨ ઉદયભાંગા બાદ કરવાથી ૭૭૧૯ ઉદયભાંગા પ૦૬ ૩૧ Page #223 -------------------------------------------------------------------------- ________________ નપુંસકવેદમાર્ગણામાં હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૮/૭૯ ૭૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સામાન્યથી ૨૩/૦૫ (બાવપ્ર0એકે પ્રા૦૨૫ વિના) નરકમાત્ર ૨૮. દેવપ્રા૦૨૮.. વિપ્રા૦૨૯/૩૦ અને દેવપ્રા૦૩૦/૩૧ના બંધના સંવેધની જેમ નપુંસકવેદમાર્ગણામાં ૨૩/૨૫ (બાવ૦એકે પ્રા૦૨૫ વિના) નરકપ્રા૦૨૮... દેવપ્રા૦૨૮. વિપ્રા૦૨૯/૩૦ અને દેવપ્રા૦૩૦/૩૧ના બંધનો સંવેધ થાય છે. બા પ્ર0એ પ્રા૦૨૫ના બંધે દેવના-૬૪ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૮ બંધમાંગા = ૧૦૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી બાવપ્ર એકે)પ્રા૦૨૫ના બંધના-૨૪૮૮૦૦ સંવેધભાંગામાંથી ૧૦૨૪ સંવેધભાંગા બાદ કરવાથી ૨,૪૭,૭૭૬ સંવેધભાંગા બાળપ્રાચએકે)પ્રા૦૨૫ના બંધે નપુંસકવેદમાર્ગણામાં થાય છે. એટલે નપુંસકવેદમાર્ગણામાં ૨૫ના બંધ... (૧) સૂપ્ર0એકે પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૨) સૂસાએક0પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૩) બાસાએકે)પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૪) બOUએકે પ્રા૦૨૫ના બંધના- ૨૪૭૭૭૬ સંવેધભાંગા, ત્રસમા૦૨પના બંધના ૧૫૪૫૧૬ સંવેધભાંગા, કુલ-૭૭૩૯૫૬ સંવેધભાંગા થાય છે. ર૬ના બંધે દેવના-૬૪ ઉભાગ ૨ સત્તાસ્થાન x ૧૬ બંધભાંગા = ૨૦૪૮ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી ૨૬ના બંધના ૪૯૭૬૦૦ સંવેધભાંગામાંથી ૨૦૪૮ સંવેધભાંગ બાદ કરવાથી ૪,૯૫,૫પર સંવેધભાંગા ર૬ના બંધ નપુંસકવેદમાર્ગણામાં થાય છે. તિ પ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉ0ભાંગા ૪ ૨ સત્તાસ્થાન x ૫૦૭ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦૮ બંધભાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી તિ,પ્રા૦૨૯ના બંધના-૧૪,૩૩,૫૪,૮૮૦ સંવેધભાંગામાંથી ૫૮૯૮૨૪ સંવેધભાંગા બાદ કરવાથી તિ૦પ્રા૦૨૯ના બંધ૧૪,૨૭,૬૫,૦૫૬ સંવેધભાંગા નપુંસકવેદમાર્ગણામાં થાય છે. એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધે ૧૪,૨૭,૬૫,૦૫૬ સંવેધભાંગા થાય છે. મનુ0પ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉOભાંગા ૨ સત્તાસ્થાન ૪ ૪૬૦૮ બંધમાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી મનુપ્રા૦૨૯ના બંધના-૧૪,૧૭,૬૯,૭૬૮ સંવેધભાંગામાંથી ૫૮૯૮૨૪ સંવેધભાંગા બાદ કરવાથી ૧૪,૧૧,૭૯,૯૪૪ સંવેધભાંગા મનુપ્રા૦૨૯ના બંધે નપુંસકવેદમાર્ગણામાં થાય છે. | દેવોને નપુંસકવેદનો ઉદય હોતો નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં મનુપ્રા૦૩૦નો બંધ નારકો જ કરે છે. એટલે મનુપ્રા૦૩૦ના બંધ નારકના-૫ ઉOભાંગા૪૧(૮૯) સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૪૦ સંવેધભાંગા થાય છે. દેવપ્રા૦૨૯ના બંધનો સંવેધઃ નપુંસકવેદમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધે સામ૦ના પર્યાપ્તાવસ્થાના ૩૦ના ઉદયના-૧૯૨ ભાંગા + વૈ૦૦ના-૩૫ + આહાડમનુ0ના-૭ = ૨૩૪ ઉદયભાંગા ઘટે છે. બાકીના ૨૧/૦૬/ ૨૮/૨૯ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧= ૪ ઉદયભાંગા ઘટતા નથી. કારણ કે દેવપ્રા૦૨૯નો બંધ અપર્યાપ્તાવસ્થામાં તીર્થંકરભગવંતને જ હોય છે અને તીર્થંકરભગવંત ક્યારેય નપુંસકવેદી હોતા નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધે સામ0ના અપર્યાપ્તાવસ્થાના૪ ઉદયભાંગા ઘટતા નથી. A મહેસાણાવાળા છઠ્ઠા કર્મગ્રંથમાં (પેજ નં૦૪૧૪) અને અમૃતલાલ પરસોત્તમદાસના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં પેજનં૦૧૪૫માં નપુંસકવેદમાર્ગણામાં-૭૬નું સત્તાસ્થાન કહ્યું છે. પરંતુ ક્યારેય તીર્થંકરભગવંત નપુંસકવેદી હોતા નથી એટલે નપુંસકવેદમાર્ગણામાં ૧ના બંધે ક્ષપકશ્રેણીમાં ૮૦/૭૬નું સત્તાસ્થાન કેવી રીતે ઘટે ? ૫૦૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉદયસ્થાન ઉદય ભાંગા Iભોગા =૩૦૭૨ =૫૬૦ ૧ (૯૩) ૪૮ =૫૬ : નપુંસકવેદમાર્ગણામાં દેવપ્રા ૨૯ના બંધનો સંવેધ : આ બંપક ઉદયસ્થાન | બંધ. સંવેધ 35 | સત્તાસ્થાન ણા ના | માંગા ભાંગા - દિવસામo ૩૦ના ઉદયના | ૧૯૨૪ ૨ (૯૩/૮૯) સૈમવૈ૦મ રિપ/૨૭/૨૮/૨૯ ૩૦ ૩૫૪ ૨ (૯૩/૮૯) xe કે આ૦મર પ/૨૭૨૮/૨૯/૩૦ ૭૪. દબંધે કુલ ૫) [ ૨૩૪ Tછે. ૩૬૮૮ વિOપ્રા૦૨૯ના બંધના................૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિ પ્રા૦૨૯ના બંધના.૧૪૨૭૬૫૦૫૬ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના.....૧૪૧૧૭૯૯૪૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના. .......... ૩૬૮૮ સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ- ૨૮,૪૬,૯૨,૦૧૬ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ...૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિ(પ્રા૦૩૦ના બંધના.... ૧૪૨૭૬૫૦૫૬ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના....... ... ૪૦ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના........ ...૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૪,૩૫,૦૮,૫૭૨ સંવેધભાંગા થાય છે. અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધા તીર્થંકરભગવંતને નપુંસકવેદનો ઉદય હોતો નથી. તેથી નપુંસકવેદીને ક્ષપકશ્રેણીમાં સર્વે શુભ પ્રકૃતિવાળા-૧ ભાંગામાં ૮૦/૭૬” (કુલ-૨) સત્તાસ્થાન ઘટતા નથી. એટલે નપુંસકવેદમાર્ગણામાં ૧ના બંધે ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયના ૪૮ ભાંગા૪૪ સત્તાસ્થાન=૧૯૨ શ્રેણીમાં-૨૩ ભાંગા૪૬ સત્તાસ્થાન=૧૩૮ શ્રેણીમાં-૧ ભાંગો૬ સત્તાસ્થાન= ૬ કુલ-૩૩૬ ૫૦૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ સંવેધભાંગા થાય છે અને વેદમાર્ગણા ૧ થી ૯ ગુણઠાણા સુધી જ હોવાથી વેદમાર્ગણામાં અબંધનો સંવેધ હોતો નથી. નપુંસકવેદમાર્ગણામાં... ૨૩ના બંધના..........૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨પના બંધના ... . ૭૭૩૯૫૬ સંવેધભાંગા, ૨૬ના બંધના ...૪૯૫૫પર સંવેધભાંગા, ૨૮ના બંધના ૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૮,૪૬૯૨૦૧૬ સંવેધભાંગા, ૩૦ના બંધના.૧૪૩૫૦૮૫૭૨ સંવેધભાંગા, ૩૧ના બંધના ............ ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના............................ ૩૩૬ સંવેધભાંગા, કુલ- ૪૨,૯૭,૫૪,૧૩૨ સંવેધભાંગા થાય છે. ક્રોધમાર્ગણાઃ ક્રોધમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. ક્રોધમાર્ગણામાં ૨૧/૦૪/૨પ/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને કષાયોદય ન હોવાથી કેવલીના ૨૦/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન ન હોય અને કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા હોય છે. અને ૯૩/૯૨/૮૯ ૮૮/૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. અને કેવલીભગવંતને કષાયોદય હોતો નથી. તેથી કષાયમાર્ગણામાં ૮/૯નું સત્તાસ્થાન ન હોય. સામાન્યથી ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ જ ક્રોધ-માન-માયા-લોભમાર્ગણામાં ૨૩/૩૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/ ૧ના બંધનો સંવેધ થાય છે. કષાયમાર્ગણા ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોવાથી કષાયમાર્ગણામાં અબંધનો સંવેધ હોતો નથી. ૫૧૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનમાર્ગણા - મતિજ્ઞાનમાર્ગણામાં તિર્યંચો... દેવપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યો... દેવપ્રા૦૨૮/૨૯૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. શ્રેણિગતમનુષ્યો... અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. દેવ-નારકો...મનુOL૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. એટલે મતિજ્ઞાનમાર્ગણામાં-૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૮+૧૬+૮+૧+૧=૩૫ બંધભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૮) ઉદયસ્થાન હોય છે. તેના-૭૬૭૧ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૨૮) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૦૬/૭૫ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે. સંવેધ - મતિજ્ઞાનમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધે સાવતિના-૪૯૦૪ + વૈવતિ૮ના-પ૬ + સા૦મ0ના-૨૬૦૦ + વૈ૦મ0ના-૩૫ = ૭૫૯૫ ઉદયભાંગામાં ૨(૨,૮૮) સત્તાસ્થાન હોય છે અને આહામનુ9ના૭ ઉદયભાંગામાં-૧(૯૨) સત્તાસ્થાન હોય છે. : મતિજ્ઞાનમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધનો સંવેધ : બંધ | સંવેધ સ્થા બંધક ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન ભાંગા =૭૮૪૬૪ =૮૯૬ =૪૧૬૦૦ સાવતિ ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ ૪૯૦૪૪ ૨ (૯૨/૮૮) [ ૮૮ વિતિ૨૫/૨૭/૨૮ર૯૩૦ | પ૬૪ ૨ (૯૨/૮૮) | ૪૮ સામ૦ ૨૧/૦૬/૨૮/૨૯૩૦ ૨૬૦ x ૨ (૯૨૮૮) | ૪૮ વૈ૦મ | ૨૫/૦૭/૨૮૨૯૩૦ ૩૫૪ ૨ (૯૨૮૮) | ૪૮ | આમ | ૨૫/૨૭/૨૮/૨૯૩) ox ણા છે [ કુલ– ૮) ૬૦૨ | ૨ | =૫૬O =૫૬ ૧૨૧૫૭૬ ૫૧૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનમાર્ગણામાં મનુOપ્રા૦૨૯ના બંધે ૮ બંધમાંગા થાય છે. દેવના-૬૪ + નારકના-૫ = ૬૯ ઉદયભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ૨૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે મતિજ્ઞાનમાર્ગણામાં.. દેવના-૬૪ ઉOભાંગાર સત્તાસ્થાનz૮ બંધભાંગા=૧૦૨૪ નારકના-૫ ઉOભાંગા૨ સત્તાસ્થાન૪૮ બંધભાંગા= ૮૦ કુલ-૧૧૦૪ સંવેધભાંગા થાય છે. સામાન્યથી મનુ પ્રા૦૩૦... દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ મતિજ્ઞાનમાર્ગણામાં મનુ પ્રા ૩૦. દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને અપ્રા૦૧ના બંધનો સંવેધ થાય છે. અબંધનો સંવેધ - ઉપશમશ્રેણીમાં અબંધકને ૪૮ ભાંગા*૪ સત્તાસ્થાન=૧૯૨ ભાંગા, શ્રેણીમાં અબંધકને ર૩ ભાંગા૪૬ સત્તાસ્થાન=૧૩૮ ભાંગા, શ્રેણીમાં અબંધકને ૧ ભાંગોઝ૮ સત્તાસ્થાન= ૮ ભાંગા, કુલ-૩૩૮ સંવેધભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણામાં... દેવપ્રા૦૨૮ના બંધના. ૧૨૧૫૭૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ......... ૩૭પર સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના .. ૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના .............. ૨૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ....... ૧૧૦૪ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના ..... ૧૦૬૪ સંવેધભાંગા, ૧ના બંધના ......... ૩૩૮ સંવેધભાંગા, અબંધના .....૩૩૮ સંવેધભાંગા, કુલ-. ૧૨૮૩૪૮ સંવેધભાંગા થાય છે. ૫૧૨ Page #229 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, શ્રુતજ્ઞાનમાર્ગણામાં-૧,૨૮,૩૪૮ સંવેધભાંગા થાય છે. અને અવધિજ્ઞાનમાર્ગણામાં પણ ૧,૨૮,૩૪૮ સંવેધભાંગા થાય છે. મન પર્યવજ્ઞાનમાર્ગણાઃ | મન:પર્યવજ્ઞાન સંયમીમહાત્માને જ હોય છે. એટલે દેવપ્રા) ૨૮/ર૯૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૮ + ૮ + ૧ + ૧ + ૧ = ૧૯ બંધભાંગા થાય છે અને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સામ0ના ૧૪૪ + વૈ૦૦ના-૭ + આ૦-૦ના-૭ = ૧૫૮ ઉદયભાંગા થાય છે અને ૯૩/૯૨૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. : મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં દેવપ્રા૦૨૮/ર૯ના બંધનો સંવેધ : મા બંધ ર્ગ સ્થા સંવેધ બંધક | ઉદયસ્થાન | G | સત્તાસ્થાન કિક/ ઉદય સત્તાસ્થાન ભાંગા સાબૂમ0 :00 X૮ =૧૧૨ =૧૬ કુલ ૪૮ =૫૬ ૩૦ના ઉદયના ૧૪૪૪ ૨ (૯૨૮૮) =૨૩૦૪ ||પ્રા/વૈ૦મ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ | ૭૪ ૨ (૯૨/૮૮) | ૪૮ | આમ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૭૪ ૧ (૯૨). Xc ૧૫૮ | ૮) ૨૪૭૨ સામ0 ૩૦ના ઉદયના ૨૪× ૨ (૯૩/૮૯) =૩૮૪ |પ્રા. વૈ૦મ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ [ ૭૪ ૨ (@૮૯) | ૪૮ | =૧૧૨ આ૦મ૦ ૨૫/ર૭૨૮/૨૯/૩૦ ૭ ૧ (૯૩) | ૪૮ શા| બંધ [ કુલ છે - ૩૮ [ 101 પપર) સામાન્યથી દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રા૦૧ના બંધના સંવેધની જેમ મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ના બંધનો સંવેધ થાય છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ.... મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. ૫૧૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં. દેવપ્રા૦૨૮ના બંધના. ૨૪૭૨ સંવેધભાંગા. દેવપ્રા૦૨૯ના બંધના...પપર સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના. ૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના.... ૨૮ સંવેધભાંગા, અપ્રા૦૧ના બંધના...૩૩૮ સંવેધભાંગા, અબંધના..... ૩૩૮ સંવેધભાંગા, કુલ- ૩૮૭૬ સંવેધભાંગા થાય છે. કેવળજ્ઞાનમાર્ગણાઃ કેવલજ્ઞાનમાર્ગણામાં ૨૦/૨૧/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧/૮/૯ (કુલ-૧૦) ઉદયસ્થાન હોય છે. તેના-૬૨ ઉદયભાંગા થાય છે અને ૮૦/૭૯/૭૬/૭૫/૯/૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. : કેવળજ્ઞાનમાર્ગણામાં અબંધનો સંવેધ : ઉદયસ્થાન | ઉદય સત્તાસ્થાન સત્તાસ્થાન સંવેધભાંગા સાકેતુને ૨૦ના ઉદયના ૧૪] ર(૭૯૭૫). તીવકેવને ૨૧ના ઉદયના ૧૪ ૨(૮૦/૭૬) સાવકેટને ર૬ના ઉદયના ૬૪| (૭૯૭૫) તીવકેટને ર૭ના ઉદયના ૧૪] ૨(૮૦/૭૬) સાકેતુને ૨૮ના ઉદયના ૧૨૪|| (૭૯૭૫) તીઓકેને ૨૯ના ઉદયના ૧૪, ૨(૮૦/૭૬) =૨ સાકેતુને ર૯ના ઉદયના ૧૨૪| ૨(૭૯૭૫) =૨૪ તી કેવને ૩૦ના ઉદયના ૧૪ ૨(૮૦/૭૬) સાવકેવને ૩૦ના ઉદયના ૨૪૪| ૨(૭૯૭૫) તીવેકેoને ૩૧ના ઉદયના ૧૮૨(૮૦/૭૬) સાકેoને ૮ના ઉદયના ૧૪, ૩(૭૯/૭૫/૮). તીવેકેoને ૯ના ઉદયના ૧૪, ૩(૮૦/૭૬/૯) ! કુલ- ૬૨ ૫૧૪ ભાંગા =૨ =૨ =૧૨ =૨ =૨૪ =૨ =૪૮ ૪૩ ૧૨૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ મતિ-અજ્ઞાનમાર્ગણાઃ મતિ-અજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૨૬ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૨૪૭) ઉદયસ્થાન-૨૧/૦૪/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯). હોય છે અને ૭૭૭૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૩૦) અને ૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૮ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. સંવેધ - મિથ્યાત્વગુણઠાણામાં કહ્યાં મુજબ ૨૩/૦૫/૨૬/૨૮/ ર૯/૩૦ના બંધના સંવેધની જેમ મતિ-અજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/ ૨૮/૨૯૩૦ના બંધનો સંવેધ થાય છે. મતિ-અજ્ઞાનમાર્ગણાની જેમ શ્રુત-અજ્ઞાનમાર્ગણાનો સંવેધ થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણા મતિ-અજ્ઞાનમાર્ગણાની જેમ વિભૃગજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/ ૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૨૬ બંધભાંગા થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં બે મત છે. (૧) લબ્ધિ-પર્યાપ્તસંજ્ઞીતિર્યચમનુષ્યને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય છે. અને (૨) લબ્ધિપર્યાપ્ત સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં જ વિર્ભાગજ્ઞાન હોય છે. ૧લા મતાનુસારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં-૨૧/૦૫/૨૬/૨૭/૨૮/ ૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉસ્થાન હોય છે. અને સાવતિના-૪૯૦૪ + વૈ૦તિના-પ૬ + સામ0ના-૨૬૦૦ + વૈ૦મીના-૩ર + દેવના૬૪ + નારકના-૫ = ૭૬૬૧ ઉભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૩૩૧) અને ૯૨૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના સત્તાસ્થાન ન હોય. કારણ કે એકેન્દ્રિયમાંથી આવેલા જીવને સંજ્ઞીતિર્યંચમાં અમુક કાળ સુધી જ ૭૮ અને ૮૦નું સત્તાસ્થાન હોય છે. તે વખતે વિર્ભાગજ્ઞાન હોતું નથી. અને ૮૦ની સત્તાવાળો એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય ૫૧૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ પંચેન્દ્રિયમાં આવીને પ્રથમવાર દેવપ્રાયોગ્ય કે નરકમાયોગ્યબંધ કરે છે ત્યારે ૮૬ની સત્તા અંતર્મુહૂર્તકાળ સુધી જ હોય છે તે વખતે વિર્ભાગજ્ઞાન હોતું નથી. અને વિર્ભાગજ્ઞાન ૨ કે ૩ ગુણઠાણા સુધી જ હોય છે અને ૯૩નું સત્તાસ્થાન સમ્યક્વીને જ હોય છે તેથી વિર્ભાગજ્ઞાનીને ૯૩ની સત્તા ન હોય. ૮૦/૭૯૭૬/૭૫ સત્તાસ્થાન ક્ષપકશ્રેણીમાં જ હોય છે. ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન અયોગીકેવલીને જ હોય છે. એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૭૮/૮૦/૮૬/૯૩૭૯/૭૬/૭૫/૮/૯ (કુલ-૯) સત્તાસ્થાનો હોતા નથી. | સંવેધ - વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં-૨૩/૨૫ (બાળપ્ર0એકે)પ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાવતિના-૪૯૦૪+ વૈ૦તિ૭નાપ૬સામ૦ના-૨૬૦૦વૈ૦મ0ના-૩૨=૭૫૯૨ ઉદયભાંગા હોય છે. તે દરેક ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૨૩ના બંધ૭૫૯૨ ઉOભાંગા ૪ ૨ સત્તાસ્થાન ૪ ૪ બંધભાંગા = ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. બાબ૦એકે)પ્રા૦૨૫/ર૬ના બંધે-૭૫૯૨ + દેવના- ૬૪ = ૭૬પ૬ ઉદયભાંગા હોય છે. તે દરેક ઉદયભાંગામાં ર(૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે બા)પ્ર૦એકે પ્રા૦૨૫ના બંધ..૭૬પ૬ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૧૨૨૪૯૬ સંવેધભાંગા થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ર૩ના બંધની જેમ... (૧) સૂOL૦એકે)પ્રા૦૨૫ના બંધ... ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. (૨) સૂસાઈએકે પ્રા૦૨૫ના બંધ.. ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. (૩) બાસા એકે પ્રા૦૨૫ના બંધ.... ૬૦૭૩૬ સંવેધભાંગા થાય છે. (૪) બાOએકે)પ્રા૦૨પના બંધ...૧૨૨૪૯૬ સંવેધભાંગા થાય છે. એકે પ્રા૦૨૫ના બંધે કુલ – ૩૦૪૭૦૪ સંવેધભાંગા થાય છે. અપ ત્રસપ્રા૦૨પના બંધ. ૭૫૯૨ ઉOભાંગા ૪ ૨ સત્તાસ્થાન ૪ ૫ બંધભાંગા = ૭પ૯૨૦ સંવેધભાંગા થાય છે. ૫૧૬ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૫ના બંધ કુલ-૩૦૪૭૦૪+૭૫૯૨૦૩૮૦૬૨૪ સંવેધભાંગા થાય છે. ૨૬ના બંધે ૭૬પ૬ ઉOભાંગા ૪ ૨ સત્તાસ્થાન x ૧૬ બંધભાંગા = ૨૪૪૯૯૨ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૨૯ના બંધે ૭૫૯૨ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૨૪ બંધભાંગા = ૩૬૪૪૧૬ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, વિપ્રા૦૩૦ના બંધના-૩૬૪૪૧૬ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૨૯૩૦ના બંધે ૭૬૫૬ + નારકના-૫ = ૭૬૬૧ ઉદયભાંગા હોય છે. તે દરેક ઉદયભાંગામાં ર(૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. તિoખા ૨૯ના બંધ... ૭૬૬૧ ઉ0ભાંગા x ૨ સત્તાસ્થાન x ૪૬૦૮ બંધભાંગા = ૭૦૬૦૩૭૭૬ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિ,પ્રા૦૩૦ના બંધ-૭૦૬૦૩૭૭૬ સંવેધભાંગા થાય છે. : વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદય સંવેધ ગૈસ્થા બંધક ઉદયસ્થાન ભાંગા “સ્થાન | બંધ ભાંગા ભાંગા સાવતિo ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧૪૯૦૪૪૨૯૨/૮૮)[૪૪૬૦૮=૪૫૧૯૫૨૬૪ વૈિoતિo] ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ (૯૨/૮૮) ૮૪૬૦૮ =૫૧૬૦૯૬ સામ0 ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ |૨૬૦૦ઝર(૯૨૮૮)/x૪૬૦૮ =૨૩૯૬૧૬૦૦ વૈ૦મ0] ૨૫/૨૭/૨૮/૨૯ | ૩૨૮૨૯૨૮૮)|x૪૬૦૮| =૨૯૪૯૧૨ દેવ ૨૧/૦૫/૨૭૨૮/૨૯૩ ૬૪૪)(૯૨૮૮)|k૪૬૦૮ =૫૮૯૮૨૪ ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ પઝ|(૯૨૮૮) ૮૪૬૦૮ =૪૬૦૮૦ રક | ૨૧/૫/૨૭/૨૮/૨૯ [ ૫૪ ૧(૮૯) [ ૮૮ | =૪૦ [ કુલ છ ઉ૬૬૧), ઉ) જિE0% ૭૦૬૦૩૮૧૬) વિર્ભાગજ્ઞાની તિર્યંચ-મનુષ્યો દેવપ્રા૦૨૮નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધે સાવતિના ૨૩૦૪ + સાર્ચમના૧૧૫ર + વૈવતિના-૫૬ + વૈ૦૦ના ૩૨ = ૩૫૪૪ ઉOભાંગા હોય છે. તે દરેક ઉદયભાંગામાં ૨(૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. ૫૧૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ ) સાસ્થાન D 2. = 8 =૫૧૨ + $ સા) $ ( : વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ૨૮ના બંધનો સંવેધ : ઉદય બંધ સંવેધ સ્થા | બંધક ઉદયસ્થાન ભાંગા ભાંગા ભાંગા દેિવ સાવતિo| ૩૦/૩૧ના ઉદયના ર૩૦૪૪ ૨ (૯૨/૮૮) | ૪૮ =૩૬૮૬૪ વૈવેતિo|૨૫/૨૭/૨૮/૨૯૩૦ના ૫૬૪ ૨ (૯૨/૮૮) | ૪૮ =૮૯૬ સામ | ૩૦ના ઉદયના ૧૧૫૨૪ ૨ (૯૨/૮૮) | ૪૮ | =૧૮૪૩૨) વૈ૦મ | ૨૫/૨૭/૨૮/૨૯ના | ૩૨૪ ૨ (૯૨/૮૮) | ૪૮] નનિરક કુલ–૧ ) ૩િ૫૪૪ પ૬૭૦૪ સાતિo ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪૮ ૨ (૯૨.૮૮) | ૪૧ =૪૬૦૮ ૩૦ના ઉદયના ૧૧૫૨૪ ૨(૯૨૮૮) | ૪૧ | =૨૩૦૪ બંધ મને | ૩૦ના ઉદયના | ૧૯૨૪ ૧(૮૯) | ૪૧ | =૧૯૨ ( કુલ ૨) ) ઉ૪પ) D ( ૧) ૭૧૦૪ ૨૮ના બંધ કુલ-૫૬૭૦૪૭૧૦૪=૬૩૮૦૮ સંવેધભાંગા થાય છે. વિOપ્રા૦૨૯ના બંધના............ ૩૬૪૪૧૬ સંવેધભાંગા, તિ,પ્રા૦૨૯ના બંધના...........૭૦૬૦૩૭૭૬ સંવેધભાંગા, મનુOખા ૨૯ના બંધના..............૭૦૬૦૩૮૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ- ૧૪,૧૫,૭૨,00૮ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના............... ૩૬૪૪૧૬ સંવેધભાંગા, તિ પ્રા૦૩૦ના બંધના.........૭૦૬૦૩૭૭૬ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૭,૦૯,૬૮,૧૯૨ સંવેધભાંગા થાય છે. વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં. ૨૩ના બંધના ...................૬૦૭૩૬ સંવેધભાંગા, ૨પના બંધના.................... ૩૮૦૬ ૨૪ સંવેધભાંગા, ૨૬ના બંધના ............... ૨૪૪૯૯૨ સંવેધભાંગા, ૨૮ના બંધના ........................૬૩૮૦૮ સંવેધભાંગા, ૨૯ના બંધના. ૧૪૧૫૭૨૦૦૮ સંવેધભાંગા, ૩૦ના બંધના ........... ૭૦૯૬૮૧૯૨ સંવેધભાંગા, કુલ- ૨૧,૩૨,૯૦,૩૬૦ સંવેધભાંગા થાય છે. ૫૧૮ 15 Page #235 -------------------------------------------------------------------------- ________________ વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં બીજા મતાનુસારે... તિર્યંચ-મનુષ્યને પર્યાપ્તાવસ્થામાં જ વિર્ભાગજ્ઞાન હોય છે. એ મતાનુસારે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં-૨૩/૦પ(બાવપ્ર એકે)પ્રા૦૨૫ વિના) અને વિપ્રા૦૨૯/૩૦ના બંધે સાવતિ ના-૨૩૦૪ + સાઇમના૧૧પર + વૈવેતિ ના-પ૬ + વૈ૦મ0ના-૩ર = ૩૫૪૪ ઉOભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. ૨૩ના બંધ ૩૫૪૪ ઉOભાંગા ૨ સત્તાસ્થાન x ૪ બંધભાંગા = ૨૮૩૫ર સંવેધભાંગા થાય છે. બાળપ્રચએકેપ્રા૦ ૨૫/ર૬ના બંધે ૩૫૪૪ + દેવના-૬૪ = ૩૬૦૮ ઉદયભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ર(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે બાO,૦એકે પ્રા૦૨૫ના બંધે ૩૬૦૮ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = પ૭૭૨૮ સંવેધભાંગા થાય છે. ૨પના બંધ ૩૫૪૪ ઉOભાંગા × ૨ સત્તાસ્થાન x ૧૭ બંધભાંગા = ૧૨૦૪૯૬ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધ કુલ-૧૨૦૪૯૬ + પ૭૭૨૮ = ૧૭૮૨૨૪ સંવેધભાંગા થાય છે. ૨૬ના બંધે ૩૬૦૮ ઉભાંગા ૨ સત્તાસ્થાન x ૧૬ બંધભાંગા = ૧૧૫૪૫૬ સંવેધભાંગા થાય છે. | વિOUા૦૨૯ના બંધ ૩૫૪૪ ઉOભાંગા × ૨ સત્તાસ્થાન x ૨૪ બંધભાંગા = ૧૭૦૧૧૨ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, વિપ્રા૦૩૦ના બંધ-૧૭૦૧૧૨ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૨૯ના બંધ ૩૬૦૮+ નારકના-૫ = ૩૬૧૩ ઉOભાંગા હોય છે. તે દરેક ભાંગામાં ૨(૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. તિપ્રા૦૨૯ના બંધ ૩૬૧૩ ઉOભાંગા × ૨ સત્તાસ્થાન x ૪૬૦૮ બંધભાંગા = ૩૩૨૯૭૪૦૮ સંવેધભાંગા થાય છે. ૫૧૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધના-૩૩૨૯૭૪૦૮ સંવેધભાંગા થાય છે. : વિભંગજ્ઞાનમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મા બંધ ર્ગ સ્થા બંધક ા ન વિકમ ભેંસાતિo ૩૦/૩૧ના ભ| નુ વૈતિ૦ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૩૦ના ઉદયના ય ગ સામ પ્રા |વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૨૯ દેવ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ના મા બં ના ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ક ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ કુલ #_r_s ઉદયસ્થાન ણા ઉદય ભાંગા બંધે ૬૩૮૦૮ સંવેધભાંગા થાય છે. બીજામતાનુસારે વિભંગજ્ઞાનમાર્ગણામાં... સત્તાસ્થાન ......... બંધ ભાંગા ૨૩૦૪× ૨(૯૨/૮૮)|×૪૬૦૮|=૨૧૨૩૩૬૬૪ ૫૬× ૨(૯૨/૮૮)|×૪૬૦૮ ૧૧૫૨૪ ૨(૯૨/૮૮)|×૪૬૦૮|=૧૦૬૧૬૮૩૨ ૩૨× ૨(૯૨૨૮૮) ×૪૬૦૮ ૬૪×|૨(૯૨/૮૮)|×૪૬૦૮ ૫× ૨(૯૨/૮૮)|×૪૬૦૮ પ× ૧(૮૯) xe ૩૬૧) ૪૬૦૮) ૩૩૨૯૭૪૪૮ ૨૩ના બંધના............ ......૨૮૩૫૨ સંવેધભાંગા, ૨૫ના બંધના........ ૧૭૮૨૨૪ સંવેધભાંગા, ૨૬ના બંધના.. ૨૮ના બંધના. ૨૯ના બંધના.. ૧૧૫૪૫૬ સંવેધભાંગા, ............૬૩૮૦૮ સંવેધભાંગા, ૬૬૭૬૪૯૬૮ સંવેધભાંગા, સંવેધ ભાંગા વિભંગજ્ઞાનમાર્ગણામાં ૧લા મતની જેમ બીજામતમાં ૨૮ના ૫૨૦ =૫૧૬૦૯૬ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ =૪૬૦૮૦ =૪૦ ૩૦ના બંધના.... ૩૩૪૬૭૫૨૦ સંવેધભાંગા, ૧૦,૦૬,૧૮,૩૨૮ સંવેધભાંગા થાય છે. સામાયિકસંયમમાર્ગણાઃ મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં કહ્યાં મુજબ દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને ૧ના બંધના સંવેધની જેમ જ સામયિકચારિત્રમાર્ગણામાં દેવપ્રા ૨૮/૨૯/૩૦/૩૧ અને ૧ના બંધનો સંવેધ થાય છે. સામાયિક Page #237 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રમાર્ગણા ૬થી૯ ગુણઠાણા સુધી જ હોય છે. એટ્લે સામાયિકચારિત્રમાર્ગણામાં અબંધનો સંવેધ હોતો નથી. સામાયિકચારિત્રમાર્ગણામાં... દેવપ્રા૦૨૮ના બંધના . ૨૪૭૨ દેવપ્રા૦૨૯ના બંધના ...૫૫૨ દેવપ્રા૦૩૦ના બંધના .... ૧૪૮ દેવપ્રા૦૩૧ના બંધના ૨૮ ૧ના બંધના ..... ૩૩૮ કુલ- ૩૫૩૮ સંવેધભાંગા થાય છે. સામાયિકચારિત્રમાર્ગણાની જેમ જ છેદોપસ્થાપનીયચારિત્ર માર્ગણામાં ૩૫૩૮ સંવેધભાંગા થાય છે. પરિહારવિશુદ્ધસંયમમાર્ગણાઃ પરિહારવિશુદ્ધસંયમી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. તેના ક્રમશઃ ૮ + ૮ + ૧ + ૧ = ૧૮ બંધભાંગા થાય છે. પરિહારવિશુદ્ધસંયમી લબ્ધિ ફોરવતા નથી. તેથી ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે અને તેમને પ્રથમ સંઘયણ જ હોય છે. તેથી ૩૦ના ઉદયના-૨૪ ભાંગા જ થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ૪) સત્તાસ્થાન હોય છે. મા ગણા : દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : ઉદય સત્તા બંધ | સંવેધ ભાંગા સ્થાન ભાંગા ભાંગા બંધસ્થાન બંધક ઉદયસ્થાન પરિ દેવપ્રા૦ ૨૮ સા૦મ૦ ૩૦ના ઉદયે ૨૪× ૨(૯૨/૮૮) હાર દેવપ્રા૦ ૨૯ સામ૦ ૩૦ના ઉદયે ૨૪×|૨(૯૩/૮૯)| વિ | દેવપ્રા૦ ૩૦ | સા૦૧૦ ૩૦ના ઉદયે ૨૪× શુ | દેવપ્રા૦ ૩૧ સામ૦ ૩૦ના ઉદયે ૨૪× દ્ધિ - કુલ ૫૨૧ ૧(૯૨) ૧(૯૩) રજી (૪) ×૮ =૩૮૪ ×૮ | =૩૮૪| ૪૧ =૨૪ ૪૧ =૨૪ ૧૮ ૮૧૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મસંપરાયસંયમમાર્ગણા સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧૦મું એક જ ગુણઠાણ હોય છે. એટલે ૧નું બંધસ્થાન અને ૧ બંધમાંગો હોય છે. સૂક્ષ્મસંપરાયસંયમીને ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયના-૭૨ ઉદયભાંગા હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૩૦ના ઉદયના ૨૪ ઉદયભાંગા હોય છે. પરંતુ ઉપશમશ્રેણીમાં ક્ષપકશ્રેણીના ૨૪ ભાંગા આવી જવાથી જુદા ગણવામાં આવતા નથી. ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૭૬/૭પ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે. | સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧ના બંધનો સંવેધઃ સત્તા | બંધ | સંવેધ સ્થાન ભાંગા| ભાંગા સ્થાન ઉદય ભાંગા = $ 7 8 ) ૩૦ના ૭૨. ૩૦ના બીજા-ત્રીજાસંઘયણવાળા-૪૮ ૮૪ | ૧=૧૯૯૨ પ્રથમ સંઘયણવાળા-૨૩ | *૧=૧૩૮ બ્ધ ૩૦ના સર્વે શુભ પ્રકૃતિવાળો-૧ | ૪૮ | ૪૧ =૮ - ૭૨ 1 )૧)=૩૩૮ યથાખ્યાત સંયમમાર્ગણા - યથાખ્યાતસંયમમાર્ગણામાં-૨૦૨૧/ર૬/૨૨૮/૨૯/૩૦/૩૧/૮ ૯ (કુલ-૧૦)ઉદયસ્થાન હોય છે. ૧૧૦ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજનું ૩૩૩) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯૭૬/૭૫/૮૯ (કુલ૧૦) સત્તાસ્થાન હોય છે. સામાન્યથી અબંધના સંવેધની જેમ યથાખ્યાતમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. દેશવિરતિમાર્ગણા દેશવિરતિગુણઠાણાની જેમ જ દેશવિરતિમાર્ગણામાં નામકર્મનો સંવેધ થાય છે. ૫૨ ૨. Page #239 -------------------------------------------------------------------------- ________________ અવિરતિમાર્ગણાઃ અવિરતિમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૨ બંધભાંગા થાય છે. (પેજ નં. ૨૪૯) અવિરતિમાર્ગણામાં-૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. અને ઉદયભાંગા ૭૭૭૩ થાય છે (જુઓ પેજ નં. ૩૩૪) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૭) સત્તાસ્થાન ઘટે છે. સંવેધઃ સામાન્યથી ૨૩રપ/ર૬, નરકમા૦૨૮, વિપ્રા૦૨૯/૩૦, તિ પ્રા૦૨૯/૩૦ અને મનુપ્રા૦૨૯/૩૦ના બંધના સંવેધની જેમ જ અવિરતિમાર્ગણામાં ૨૩/૦૫/૨૬, નરકમા૦૨૮, વિપ્રા૦૨૯/૩૦, તિપ્રા૦ ૨૯/૩૦ અને મનુ0પ્રા૨૯૩૦ના બંધનો સંવેધ થાય છે. : અવિરતિમાર્ગણામાં દેવપ્રા૦૨૮/ર૯ના બંધનો સંવેધ : કા બંછ ઉદયસ્થાન ઉદય ધ સત્તાસ્થાન કિંગ મા ભાંગા ભાંગા ભાંગા અતિo| ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૦૪ ૨ (૯૨/૮૮) [ ૮૮ | પતિo - ૩૦/૩૧ના ૨૩૦૪૪૩(૯૨/૮૮૮૬) ૪૮. =૫૫૨૯૬ વૈવેતિo| ૨૫/૦૭/૨૮/૨૯ ૩૦ | પ૬૪ ૨ (૯૨૮૮) | ૪૮ | =૮૯૬ ૨૧/૦૬/૨૮/૨૯ ૧૪૪૮૮ ૨ (૯૨૮૮) | ૪૮ =૨૩૧૬૮ છે ૫૦૦ ૩૦ના ' |૧૧૫૨૪૩(૨૮૮૮૬) ૪૮ | વૈ૦મ0 ૨૫/૦૭/૨૮/૨૯ | ૩૨૪ ૨ (૯૨૮૮) | ૪૮ | 0 9૫૯૨ | 0 | | ૧૪૯૧૨૦ સામ | ૨૧/૦૬/૨૮/૨૯૩૦] ૧૯૬૪ ૨ (૯૩/૮૯) | ૪૮ ૨૯ વૈ૦૫૦ ૨૫/૨/૨૮/૨૯ | ૩૨૪ ૨ (૯૩૮૯) | ૪૮ બધા કુલ- | ૨૨૮ ) Iછે. ૩૬૪૮) ૨૮ના બંધ-૧૪૯૧૨૦+૧૦૫૬૦=૧પ૯૬૮૦ સંવેધભાંગા થાય છે. ઉદયસ્થાન સત્તાસ્થાન 8 =૪૧૬૦) p 8 o » અO+O | =૨૭૬૪૮ - દ =૫૧૨ g =૩૧૩૬ =૫૧૨ [ પ૨૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ વિપ્રા૦૨૯ના બંધના ........ ૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિ પ્રા૦૨૯ના બંધના . ૧૪૩૩પ૪૮૮૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના. ૧૪૧૭૬૯૭૬૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના .......... ૩૬૪૮ સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ- ૨૮૫૮૭૧૬૨૪ સંવેધભાંગા થાય છે. વિ પ્રા૦૩૦ના બંધના .....૭૪૩૩૨૮ સંવેધભાંગા તિ(પ્રા૦૩૦ના બંધના . ૧૪૩૩૫૪૮૮૦ સંવેધભાંગા મનુ પ્રા૦૩૦ના બંધના ............. ૧૦૬૪ સંવેધભાંગા ૩૦ના બંધના કુલ- ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા થાય છે. અવિરતિમાર્ગણામાં... ૨૩ના બંધના .......... ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના ... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના ...૪૯૭૬00 સંવેપભાંગા, ૨૮ના બંધના.................. ૧પ૯૬૮૦ સંવેધભાંગા, ૨૯ના બંધના.... ૨૮૫૮૭૧૬૨૪ સંવેધભાંગા, ૩૦ના બંધના.. ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા, કુલ- ૪૩૧૫૨૭૦૪૪ સંવેધભાંગા થાય છે. ચક્ષુદર્શનમાર્ગણા - ચક્ષુદર્શનમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. પંચસંગ્રહકારાદિના મતે ચઉરિન્દ્રિયાદિને ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચઉરિન્દ્રિયાદિને પહેલા બે ઉદયસ્થાન હોતા નથી. ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાનો હોય છે અને ઉત્તરવૈક્રિયશરીર કે આહારકશરીર બનાવનારને ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં પણ મૂળ શરીરની અપેક્ષાએ ચક્ષુદર્શન હોય છે. તેથી તેઓને ૨૫/૨૭/૨૮/૨૯) ૩૦ ઉસ્થાન હોય છે એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૦૭/૨૮/૨૯/૩૦/ પ૨૪ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ચક્ષુદર્શન હોતું નથી. તેથી ૨૦૮૯ (કુલ-૩) ઉદયસ્થાન ન હોય. અને ૭૦૭૭ ઉદયભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૩૩૫) ૯૭/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૯/૭૬/૭૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. કેવલીભગવંતને ચક્ષુદર્શન હોતું નથી. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં ૯૮નું સત્તાસ્થાન ન હોય તથા ચઉરિન્દ્રિયાદિને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે અને મનુષ્યદ્ધિકની ઉઠ્ઠલના કરીને તેલ-વાઉમાંથી આવેલા ચઉરિન્દ્રિયાદિને શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનુષ્યદ્ધિકનો બંધ થઈ જાય છે. તેથી ચક્ષુદર્શનમાર્ગણામાં ચઉરિન્દ્રિયાદિને ૭૮નું સત્તાસ્થાન હોતું નથી. સંવેધ: ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૩/૦૫ (બાવપ્ર0એકે પ્રા૦૨૫ વિના) અને વિ પ્રા૦૨૯૩૦ના બંધે ચઉ0ના-૧૬ + સાવતિ)ના-૪૬૦૮ + વૈવતિના-પ૬ + સામ0ના-૨૩૦૪ + વૈ૦૦ના-૩૨ = ૭૦૧૬ ઉદયભાંગા હોય છે તેમાંથી વૈવતિના- પ૬ + વૈ૦મ0ના-૩૨ = ૮૮ ઉદયભાંગામાં ૨(૯૨૮૮) સત્તાસ્થાન હોય છે. બાકીના ઉદયભાંગામાં-૪ સત્તાસ્થાન હોય છે. ? ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૩ના બંધનો સંવેધ : ઉદય | બંધ | સંવેધ ભાંગા | ભાંગા ભાંગા ચક્ષુ ર૩ ચઉને ૨૮ર૯/૩૦/૩૧ ૧૬૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪ =૨૫૬ ૬ ના સાતિ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮૪૪(૯૨.૮૮૮૬/૮૦) ૪૪ =૭૩૭૨૮ વિવતિ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૯૨૮૮) | ૮૪ | =૪૪૮ છે સામ0| ૨૮ ૨૯ ૩૦ ૨૩૦૪૮૪(૯૨/૮૮/૦૬/૮૦) *૪=૩૬૮૬૪ વૈ૦મ0] ૨૫/ર૭/૨૮/૨૯ | ૩ર૪ ર૮૯૨/૮૮) | ૮૪ =૨૫૬ ( કુલ છ ૦િ૧૬ | જી ઈ ૧૧૧૫૫૨ બા(પ્ર)એક પ્રાઈ૨પ/ર૬ના બંધે ૭૦૧૬ + દેવના-૪૮ = ૭૦૬૪ ઉદયભાંગા હોય છે દેવના-૪૮ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) બંધક | સત્તાસ્થાન ઉદયસ્થાન ૫૨૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્થાન હોય છે. ? ચક્ષુદર્શનમાર્ગણામાં બાO૦એ૦મા૦૨૫ના બંધનો સંવેધ : બંધક સત્તાસ્થાન બંધ, ઉદયસ્થાન ઉદય ભાંગા સંવેધ ભાંગા ચક્ષુ બાળ! ચલે ને ! ૨૮/૨૯/૩૦/૩૧ના ૧૬૪૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૮ | =૫૧૨ સાવતિo| ૨૮૨૯/૩૦/૩૧ ૪૬૦૮૪૪(૨૮૮૮૬/૮૦)૪૮૧૪૭૪૫૬ વૈતિo|૨૫/૨૭/૨૮/૨૯ ૩૦ પ૬૪ ર(૯૨૮૮) | ૪૮ ૪૮ | =૮૯૬ સા૦મ | ૨૮/૨૯/૩૦ના ૨૩૦૪૮૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૮ |=૭૩૭૨૮ વૈિવમત્ર | ૨૫/૭૨૮/૨૯ | ૩૨૪ ૨(૨/૮૮) | ૪૮ =૫૧૨ ના | દેવ | ૨૭/૨૮/૨૯ ૩૦ | ૪૮૪ ૨(૯૨.૮૮) | ૪૮ =૭૬૮ | બંધ કુલ- ૬) ૭િ૦૬૪ ) ૦ ૨૨૩૮૭૨) ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૩ના બંધની જેમ... (૧) સૂપ્ર0એકે પ્રા૦૨૫ના બંધ.... ૧૧૧પપર સંવેધભાંગા થાય છે. (૨) સૂસા એકે)પ્રા૦૨૫ના બંધ. ૧૧૧૫પર સંવેધભાંગા થાય છે. (૩) બાસાએકે પ્રા૦૨૫ના બંધ..૧૧૧૫૫૨ સંવેધભાંગા થાય છે. (૪) બાળપ્ર0એકે-પ્રા૦૨૫ના બંધ... ૨૨૩૮૭૨ સંવેધભાંગા થાય છે. એકે)પ્રા૦ ૨૫ના બંધે કુલ – ૫૫૮૫૨૮ સંવેધભાંગા થાય છે. ? ચક્ષુદર્શનમાર્ગણામાં ત્રસપ્રાઇ૨૫ના બંધનો સંવેધ : મા બંધ ઉદય સત્તાસ્થાન | બંધ. બંધક | ઉદયસ્થાન સંવેધ ભાંગા ભાંગા. ભાંગા અપ ચલે ને ! ૨૮/૨૯/૩૦/૩૧ [ ૧૬૪૪(૯૨૮૮૮૬/૮૦) ૪૫ =૩૨૦ સાવતિ | ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮૪૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૫=૯૨૧૬૦ પ્રા૦ વૈવતિo|૨૫/૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨(૯૨/૮૮) | ૫ | =૫૬૦ સા(મ0 ૨૮/૨૯/૩૦ ૨૩૦૪૮૪(૨૨,૮૮,૮૬/૮૦) ૫=૪૬૦૮૦ વૈ૦મ | ૨૫/૨૭/૨૮/૨૯ | ૩૨ ૨(૯૨.૮૮) | ૫ | =૩૨૦ બંધ [ કુલ છે l૭૦૧૬ | જી ૧૩૯૪૪) ૫૨૬ Page #243 -------------------------------------------------------------------------- ________________ અપલ્ઝસપ્રા૦૨૫ના બંધના . ૧૩૯૪૪૦ સંવેધભાંગા, એકેપ્રા૦૨૫ના બંધના ... ૫૫૮૫૨૮ સંવેધભાંગા, ૨૫ના બંધના કુલ- ૬૯૭૯૬૮ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધના સંવેધની જેમ ૨૬ના બંધનો સંવેધ થાય છે પરંતુ ૮ બંધભાંગાને સ્થાને ૧૬ બંધભાંગા લેવા એટલે ૨૬ના બંધના૪૪૭૭૪૪ સંવેધભાંગા થાય છે. : ચક્ષુદર્શનમાર્ગણામાં વિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મા બંધ ગે સ્થા બંધક ા ન ચક્ષુ વિ૦| ચઉ૦ને ЩО સાતિ૦ શું ૨૮/૨૯/૩૦/૩૧ ૧૬×૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૨૪| =૧૫૩૬ ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮×૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૨૪=૪૪૨૩૬૮ ૨૯ વૈ૦તિ૦ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨/૮૮) |૨૪ =૨૬૮૮ ના |સામ૦ ૨૮/૨૯/૩૦ ૨૩૦૪×૪(૯૨/૮૮/૮૬/૮૦)×૨૪=૨૨૧૧૮૪ ન મા ર્ગ બં વૈમ૦ ૨૫/૨૭/૨૮/૨૯ |ણા છે ફુલ મા બંધ ર્ગસ્થા બંધક ઉદયસ્થાન ણા ન ro ા ઉદયસ્થાન એ જ રીતે, વિપ્રા૦૩૦ના બંધના-૬૬૯૩૧૨ સંવેધભાંગા થાય છે. : ચક્ષુદર્શનમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ૭ ૨૩ મા બં ૨ |વૈતિ૦ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ પ્રા ૨૮/૨૯/૩૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૨૭/૨૮/૨૯/૩૦ ૨૭/૨૮/૨૯ થતિ ચઉ૦ને | ૨૮/૨૯/૩૦/૩૧ના * સાતિ૦| ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮× ૪× ૫૬૪ ૨૪ સામ ઉદય ભાંગા |વૈ૦૫૦ દેવ નારક કુલ |૭૦૧૬ સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાંગા ૩૨૪| ૨(૯૨/૮૮) ૪૨૪ =૧૫૩૬ λ (૨૪) ૬૬૯૩૧૨ ઉદય સત્તા બંધ ભાંગા | સ્થાન ભાંગા ૧૬×| ૪× ૪૬૦૮ સંવેધ ભાંગા =૨૯૪૯૧૨ ૪૬૦૮]=૮૪૯૩૪૬૫૬ ૪૬૦૮ =૫૧૬૦૯૬ ૪૬૦૮ |=૪૨૪૬૭૩૨૮ ૪૬૦૮ =૨૯૪૯૧૨ =૪૪૨૩૬૮ =૨૭૬૪૮ |૨૩૦૪×| ૪× ૩૨૪ ૨૪ ૪૮×| ૨૪ ૪૬૦૮ ૩૪| ૨૪ ૪૬૦૮ ૭૦૬૭| જી|૪૬૦|૧૨૮૯૭૦૯૨૦ ૫૨૭ Page #244 -------------------------------------------------------------------------- ________________ ? ચક્ષુદર્શનમાર્ગણામાં મનુOUા ૨૯ના બંધનો સંવેધ : & ઉદય સti | બંધ | બંધક ઉદયસ્થાન સંવેધ ભાંગા ભાંગા સ્થાન ભાંગા I હું Ê દ « છે . ચઉ ને ૨૮/૨૯૩૦૩૧ના ૧૬૪ ૪૪ | ૪૬૮ | =૨૯૪૯૧૨ સિoતિo] ૨૮/૨૯૩૦/૩૧ના ૪૬૦૮૪ ૪૪ | ૪૬૦૮ |=૮૪૯૭૪૬૫૬ તિof૨૫૨૭/૨૮/૨૯/૩૦ પ૬૪ ૨૪ | ૪૬૦૮ | =૫૧૬૦૯૬ ર્શ સાઇમ૦ ૨૮/૨૯/૩૦ ૨૩૦૪૪ ૪૪ ૪૬૦૮ | વૈoમ0 ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨x | ૪૬૦૮ | =૨૯૪૯૧૨ ૨૭/૨૮/૨૯/૩૦ ૪૮૪ ૨૪ | ૪૬૦૮ =૪૪૨૩૬૮ ૨૭/૨૮/૨૯ ૩૪ ૨૪ | ૪૬૦૮ =૨૭૬૪૮ ૨૭/૨૮/૨૯ ૩૪૧(૮૯) ૪૮. =૨૪ ઉ૦૬). જી ફિ૬૦૧૨૮૯૭૭૯૪૪) ચક્ષુદર્શનમાર્ગણામાં મનુOUા ૩૦ના બંધે... દેવના-૪૮ ઉOભાંગાર(૯૩/૮૯)૪૮ બંધભાંગા=૭૬૮ સંવેધભાંગા, નારકના-૩ ઉદયભાંગા=૧(૮૯)૪૮ બંધભાંગા = ૨૪ સંવેધભાંગા, કુલ- ૭૯૨ સંવેધભાંગા થાય છે. ? ચક્ષુદર્શનમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધનો સંવેધ : મિા બંધ | બંધક | બંધ | સંવેધ ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા દે અતિo| ૨૮/૨૯૩૦ના ૨૩૦૪૪ ૨ (૯૨/૮૮) | ૪૮) =૩૬૮૬૪ ૫૦તિo| ૩૦/૩૧ના ૨૩૦૪૪૩(૯૨/૮૮/૮૬)/ ૪૮] =૫૫૨૯૬ વૈવેતિ | ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ | પ૬૪ ૨ (૯૨/૮૮) | ૪૮ | =૮૯૬ અમ0 ૨૮/૨૯ના |૧૧૫રx ૨ (૯૨/૮૮) | ૪૮ =૧૮૪૩૨ ૫૦મ0 ૩૦ના ૧૧૫૨૪૩૯૨/૮૮/૮૬) ૪૮] વૈ૦મ | ૨૫/૨૭/૨૮૨૯/૩૦ | ૩૫૪ ૨ (૯૨/૮૮) | ૪૮ =૫૬o આOમ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ =૫૬ કુલ ) [૭૦૧૦ | D | C)] ૧૩૯૭પર પ૨૮ | ઉદય | ભાગા ૪૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્થાન =૩૧૦૪ =૫૬ ૪૮ =૫૬ સામાન્યથી નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રા૦૧ના બંધના સંવેધની જેમ જ ચક્ષુદર્શનમાર્ગણામાં નરકપ્રા૦૨૮. દેવપ્રા) ૩૦-૩૧ અને અપ્રા૦૧ના બંધનો સંવેધ થાય છે. દેવપ્રા૦૨૮ના બંધના.૧૩૯૭૫ર નરકમા૦૨૮ના બંધના ....૧૦૫૬૦ ૨૮ના બંધના કુલ- ૧૫૦૩૧૨ સંવેધભાંગા થાય છે. : ચક્ષુદર્શનમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદય | બંધ | સંવેધ ” સ્થાબંધક ઉદયસ્થાન ભાંગા ભાંગા ભાંગા સિાહમ ૨૮/ર૯/૩૦ ( ૧૯૪૪ ૨ (૯૩/૮૯) ] | ૪૮] પ્રાવૈ૦મ) રપ/૨૨૮/૨૯ ૩૦ ૩૫૪ ૨ (૯૩૮૯) | ૪૮| રત્ના આOમી ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ નબંધ[ કુલ | ૨૩૬] ૨) Lછે. ૩૭૨૦ વિપ્રા૦૨૯ના બંધના. ...૬૬૯૩૧૨ સંવેધભાંગા, તિ પ્રા૦૨૯ના બંધના. ૧૨૮૯૭૭૯૨૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના... ૧૨૮૯૭૭૯૪૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ................ ૩૭૨૦ સંવેધભાંગા, ર૯ના બંધના કુલ- ૨૫,૮૬,૨૮,૮૯૬ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ........... ૬૬૯૩૭૧ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના. ૧૨૮૯૭૭૯૨૦ સંવેધભાંગા, મનુOપ્રા૦૩૦ના બંધના ........... ૭૯૨ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના ..............................૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૨,૯૬,૪૮,૧૭૨ સંવેધભાંગા થાય છે. મતિજ્ઞાનમાર્ગણાની જેમ ચક્ષુદર્શનમાર્ગણામાં અબંધના સંવેધના૩૩૮ સંવેધભાંગા થાય છે. ૫૨૯ Page #246 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુદર્શનમાર્ગણામાં.. ૨૩ના બંધના..........૧૧૧૫૫૨ સંવેધભાંગા, ૨પના બંધના ૬૯૭૯૬૮ સંવેધભાંગા, ૨૬ના બંધના............૪૪૭૭૪૪ સંવેધભાંગા, ૨૮ના બંધના ...૧૫૦૩૧૨ સંવેધભાંગા, ૨૯ના બંધના..... ૨૫૮૬૨૮૮૯૬ સંવેધભાંગા, ૩૦ના બંધના..... ૧૨૯૬૪૮૧૭૨ સંવેધભાંગા, ૩૧ના બંધના... ............. ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના................ ૩૩૮ સંવેધભાંગા, અબંધના........................ ૩૩૮ સંવેધભાંગા, કુલ ૩૮,૯૬,૮૫,૩૪૮ સંવેધભાંગા થાય છે. કર્મગ્રંથકારભગવંતના મતે લબ્ધિ-પર્યાપ્તા ચઉરિન્દ્રિયાદિને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચઉરિન્દ્રિયાદિને પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાનો હોય છે. એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન અને ૩૫૭૯ ઉદયભાંગા હોય છે. (જુઓ પેજ નં. ૩૩૬) અને ૯૩/૯૨/ ૮૯/૮૮/૮૬/૮૦/૭૯/૭૬/૭૫ (કુલ-૯) સત્તાસ્થાન ઘટે છે. : કીમતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૩ના બંધનો સંવેધ : ઉદયસ્થાન બંધ | સંવેધ ઉદય સત્તાસ્થાન ભાંગા ભાંગા | ચ00ને ૩૦/૩૧ના [૪+૪=૮૪૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૪) =૧૨૮ સાવતિ.. ૩૦/૩૧ના | ૨૩૦૪૪૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૪=૩૬૮૬૪ દ્વિતિo રપ/૨૭ ૨૮ ૨૯ ૩૦ પ૬૪ ૨(૨૮૮) | ૮૪ =૪૪૮ સા મ0 ૩૦ના | ૧૧૫૨૪૪(૯૨૮૮/૮૬/૮૦) ૪૪=૧૮૪૩૨ વૈ૦મ0 | ૨૫/૨૭૨૮/૨૯ | ૩૨૪ ૨(૯૨.૮૮) | ૮૪ =૨૫૬ [ કુલ ૩૫પર છે 1 છે. પ૬૧૨૮ ણા) ૫૩૦ Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૭૦મતે ૨૦માર્ગણામાં બાપ્ર૦એ૦પ્રા૦૨૫ના બંધનો સંવેધ : માર્ગ બંધ ગ સ્થા બંધક સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગાભાંગા ન 6__F_) જેૐ ચ બા૦| ચઉને ૩ | પ્ર૦ સાતિo ૮× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૮ =૨૫૬ |૨૩૦૪×|૪(૯૨૨૮૮/૮૬/૮૦) ×૮ | =૭૩૭૨૮ ૫૬૪| ૨(૯૨/૮૮) ×૮ =૮૯૬ ૧૧૫૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૮ |=૩૬૮૬૪ ૨(૯૨/૮૮) ×૮ ૩૨૪ =૫૧૨ ૧૬૪ ૨(૯૨/૮૮) × =૨૫૬ ના (૬ ૩૫૬૮ ૪ (૮) ૧૧૨૫૧૨ ણા બંધે કુલ કર્મગ્રંથના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૩ના બંધની જેમ.... (૧) સૂપ્ર૦એકેપ્રા૦ ૨૫ના બંધે(૨) સૂસાએકે૦પ્રા૦ ૨૫ના બંધે(૩) બાસાએકે૦પ્રા૦ ૨૫ના બંધે(૪) બાપ્ર૦એકે૦પ્રા૦ ૨૫ના બંધે- ૧૧૨૫૧૨ સંવેધભાંગા, એકેપ્રા૦ ૨૫ના બંધે કુલ - ૨૮૦૮૯૬ સંવેધભાંગા થાય છે. ૫૬૧૨૮ સંવેધભાંગા, ૫૬૧૨૮ સંવેધભાંગા, ૫૬૧૨૮ સંવેધભાંગા, મા ૨૫ ૩૦/૩૧ના ૩૦/૩૧ના એકે૦ વૈતિ૦ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ પ્રાo |સામ૦ ૩૦ના મા બંધ ર્ગ સ્થા ન (૩૪ ૪ ૪ => ઉદયસ્થાન : કમતે ચક્ષદર્શનમાર્ગણામાં અપત્રસપ્રા૦૨૫ના બંધનો સંવેધઃ ઉદયસ્થાન દ વૈ૦મ૦ ૨૫/૨૭/૨૮/૨૯ દેવ ૨૯/૩૦ના બંધક ચક્ષુ ત્રસ | ચઉ૦ને ૩૦/૩૧ના પ્રા૦ સાતિ૦ ૩૦/૩૧ના ૨૫ વૈતિ૦ | ૨૫/૨૭/૨૮/૨૯ ઉદય ભાંગા ના |સામ૦ ૩૦ના ર્ગ| બું |વૈમ૦ | ૨૫/૨૭/૨૮/૨૯ ણા છે કુલ— E ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાંગા ૮× ૪(૯૨૨૮૮/૮૬/૮૦) ×૫ ૨૩૦૪× ૪(૯૨૨૮૮/૮૬/૮૦) ×૫|=૪૬૦૮૦ ૫૬૪ ૨(૯૨/૮૮) ×૫ ૧૧૫૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૫ =૨૩૦૪૦ ૩૨૪ ૨(૯૨/૮૮) ×૫ =૫૬૦ =૩૨૦ ४ ૭૦૧૬૦ =૧૬૦ ૩૫૫૨ એકેપ્રા૦૨૫ના બંધના ... ૨૮૦૮૯૬ સંવેધભાંગા, ત્રસપ્રા૦૨૫ના બંધના .૭૦૧૬૦ સંવેધભાંગા, ૨૫ના બંધના કુલ- ૩૫૧૦૫૬ સંવેધભાંગા થાય છે. ૫૩૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ ચક્ષુદર્શનમાં...૨૬ના બંધના-૨૨૫૦૨૪ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૨૯ના બંધના-૩૩૬૭૬૮ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના-૩૩૬૭૬૮ સંવેધભાંગા થાય છે. : કીમતે ચ૦માર્ગણામાં તિ/પ્રા૦૨૯ના બંધનો સંવેધ : મા બંધ ર્ગ સ્થા બંધક | ઉદયસ્થાન ઉદય | સત્તા | બંધ ભાંગા | સ્થાન| ભાંગા સંવેધ ભાંગા (Bu el ૪૪ ચઉoને ૩૦/૩૧ના ૪૬૦૮ =૧૪૭૪૫૬ સાવતિ) ૩૦/૩૧ના ૪૬૦૮ ]=૪૨૪૬૭૩૨૮ ચ દ્વિતિo૨૫/૨૭/૨૮/૨૯ ૩૦ ૩૬x. =૫૧૬૦૯૬ સા૦મ0 ૩૦ના ૧૧૫૨ ૪x | ૪૬૦૮]=૨૧૨૩૩૬૬૪ વૈ૦મo | ૨૫/૨૭/૨૮૨૯ | ૩૨૪ ૨૪ | ૪૬૦૮] =૨૯૪૯૧૨ ૨૯/૩૦ના - ૧૬% ૨૪ | ૪૬૦૮ | =૧૪૭૪૫૬) નારકને ૨૯નો ૧૪ ૨૪ | ૪૬૦૮ =૯૨૧૬ 1 ) ૩૫૬૯ ગ ) ૬િ૦૬,૪૮,૧૬,૧૨૮] એ રીતે, તિપ્રા૦૩૦ના બંધ ૬, ૪૮, ૧૬,૧૨૮ સંવેધ ભાંગા થાય છે. કુલ : ક0મતે ચ૦માર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ર બંધક ઉદયસ્થાન હલ બંધક ઉદયસ્થાન સત્તાસ્થાન બંધ સંવેષ | ઉદય સત્તાસ્થાન સંવેધ ભાંગા ભાંગા ભાંગા મ | ચઉ૦ને ૩૦/૩૧ના ૮૮૪(૯૨/૮૮/૮૬/૮૦)[x૪૬૦૮ =૧૪૭૪૫૬ સાવતિo ૩૦/૩૧ના ૨૩૦૪૮૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૪૬૦૮E૪૨૪૬૭૩૨૮ વૈવતિરપ/૨૨૮રલ પ૬૪ ૨(૯૨/૮૮) ×૪૬૦૮) =૫૧૬૦૯૬) સા)મ0 | ૩૦ના ૧૧૫૨૮૪(૨/૮૮૦૬/૮૦) ૪૪૬૦૮E૨૧૨૩૩૬૬૪ વૈ૦મ) રપ/૨૭૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨.૮૮) |x૪૬૦૮ =૨૯૪૯૧૨ ૨૯/૩૦ના ૧૬૪. (૯૨/૮૮) ૮૪૬૦૮ =૧૪૭૪૫૬ ૨૯ના ૧૪ ૨(૯૨/૮૮) ૮૪૬૦૮ =૯૨૧૬ ૨૯ના | ૧૪ ૧(૮૯) | ૪૮ – ૬) ઉપ૬૭. છે ૪૬૦૬,૪૮,૧૬,૧૩૬) ફલ ૫૩૨ Page #249 -------------------------------------------------------------------------- ________________ મનુપ્રા૦૩૦ના બંધે... દેવના-૧૬ ૩૦ભાંગા×૨ સત્તાસ્થાન×૮ બંધભાંગા=૨૫૬ નારકનો-૧ ૩૦ભાંગા×૧(૮૯) સત્તાસ્થાન×૮ બંધભાંગા=૮ થાય છે. મનોયોગમાર્ગણામાં બતાવ્યા મુજબ દેવપ્રા૦૨૮/૨૯ના બંધના સંવેધની જેમ ચક્ષુદર્શનમાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯ના બંધનો સંવેધ થાય છે. દેવપ્રા૦૨૮ના બંધના ...૮૪૪૫૬ સંવેધભાંગા, નરકપ્રા૦૨૮ના બંધના ..૧૦૫૬૦ સંવેધભાંગા, ૨૮ના બંધના કુલ- ૯૫૦૧૬ સંવેધભાંગા થાય છે. સામાન્યથી નકપ્રા૦૨૮... દેવપ્રા૦૩૦/૩૧ અને ૧ના બંધના સંવેધની જેમ જ કર્મગ્રંથના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં નરકપ્રા૦૨૮... દેવપ્રા૦૩૦/૩૧ અને ૧ના બંધનો સંવેધ થાય છે. કર્મગ્રંથના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં... ૨૩ના બંધના............. .૫૬૧૨૮ સંવેધભાંગા, ૨૫ના બંધન................ ૩૫૧૦૫૬ સંવેધભાંગા, ૨૬ના બંધના....... ૨૨૫૦૨૪ સંવેધભાંગા, ૨૮ના બંધન.................૯૫૦૧૬ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૧૨૯૯૭૨૭૨૦ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૬૫૧૫૩૩૦૮ સંવેધભાંગા, ૩૧ના બંધના. ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના.......... અબંધના......... કુલ-૨૬૪ સંવેધભાંગા ...... ૩૩૮ સંવેધભાંગા, .......... ૩૩૮ સંવેધભાંગા, કુલ-૧૯,૫૮,૫૩,૯૫૬ સંવેધભાંગા થાય છે. ૫૩૩ Page #250 -------------------------------------------------------------------------- ________________ અચક્ષુદર્શનમાર્ગણા - અચક્ષુદર્શનમાર્ગણામાં-ર૩રપ/ર૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે. અચક્ષુદર્શનમાર્ગણામાં-૨૧/૦૪/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને અચક્ષુદર્શન હોતું નથી. તેથી ૨૦/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન ન હોય અને ૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના ૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા હોય છે. ૯૩/૯૨/૮૯/૮૮૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. કેવલીભગવંતને અચક્ષુદર્શન ન હોવાથી ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. સામાન્યથી ર૩રપ/ર૬/૨૮/ર૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ જ અચક્ષુદર્શનમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધનો સંવેધ થાય છે. મતિજ્ઞાનમાર્ગણામાં બતાવ્યા મુજબ અબંધના સંવેધની જેમ અચક્ષુદર્શનમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. અચક્ષુદર્શનમાર્ગણામાં... ૨૩ના બંધના............. ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨પના બંધના........ ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના......................૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના.................. ૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના........ ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા, ૩Oના બંધના....... ૧૪૪૦૯૯૪૨) સંવેધભાંગા, ૩૧ના બંધના................... ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના........................ ૩૩૮ સંવેધભાંગા, અબંધના .... ૩૩૮ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૮,૧૦૪ સંવેધભાંગા થાય છે. પ૩૪ 16 Page #251 -------------------------------------------------------------------------- ________________ અવધિદર્શનમાર્ગણા - મતિજ્ઞાનમાર્ગણામાં કહ્યા મુજબ ૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધના સંવેધની જેમ અવધિદર્શનમાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ના બંધનો સંવેધ થાય છે. અવધિદર્શનમાર્ગણામાં-૧,૨૮,૩૪૮ સંવેધભાંગા થાય છે. કેવળદર્શનમાર્ગણાકેવળજ્ઞાનમાર્ગણાની જેમ કેવળદર્શનમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. એટલે કેવળદર્શનમાર્ગણામાં ૨૧૬ સંવેધભાંગા થાય છે. કૃષ્ણલેશ્યામાર્ગણા - કૃષ્ણલેશ્યામાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૪૨ હોય છે. (પેજ નં. ૨૫૧) કૃષ્ણલેશ્યા પૂર્વપ્રતિપન્નની અપેક્ષાએ ૧ થી ૬ ગુણઠાણા સુધી જ હોય છે. એટલે કૃષ્ણલેશ્યાવાળાને આહારકદ્ધિકનો બંધ ન હોવાથી દેવપ્રા૦૩૦/૩૧નો બંધ હોતો નથી. અને અપ્રા૦૧ નો બંધ હોતો નથી. એટલે દેવપ્રા૦૩૦/૩૧ અને ૧ના બંધના ક્રમશઃ ૧ + ૧ + ૧ = ૩ બંધભાંગા હોતા નથી. કૃષ્ણલેશ્યામાર્ગણામાં-૨૧/૦૪/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. કૃષ્ણલેશ્યા કેવલીભગવંતને ન હોય. તેથી કૃષ્ણલેશ્યામાર્ગણામાં કેવલીના ૨૦/૮૯ (કુલ-૩) ઉદયસ્થાન ન હોય અને ૭૭૯૧ ઉદયભાંગામાંથી કેવલીના-૮ ઉદયભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા કૃષ્ણલેશ્યામાર્ગણામાં હોય છે. કૃષ્ણલેશ્યામાર્ગણામાં-૯૩/૯૨૮૯/૮૮/૦૬/૮૦/૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. કૃષ્ણલેશ્યા ૬ ગુણઠાણા સુધી જ હોવાથી ક્ષપકશ્રેણીના ૮૦/૦૯/૦૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૬) સત્તાસ્થાન હોતા નથી. ૫૩૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ સંવેધઃ સામાન્યથી ૨૩/૨૫/૨૬/૨૮° અને તિર્યંચપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના સંવેધની જેમ કૃષ્ણલેશ્યામાર્ગણામાં-૨૩/૨૫/૨૬/૨૮ અને તિર્યંચપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. મનુષ્યપ્રા૦૨૯ના બંધે નારકના-૫ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) જ સત્તાસ્થાન હોય છે. ૮૯નું સત્તાસ્થાન હોતું નથી. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ ૧ થી ૩ નારકીમાં જ ઉત્પન્ન થાય છે. ત્યાં કૃષ્ણલેશ્યા હોતી નથી. એટલે કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધે નારકના-૫ ભાંગામાં ૮૯નું સત્તાસ્થાન હોતું નથી. : કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ગે [1] બંધ બંધક ઉદયસ્થાન સ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન ૭૭૭૦ બંધ ભાંગા ધૃ| મ એકે૦ ૨૧/૨૪/૨૫/૨૬/૨૭ ષ્ણ નુ |વિકલે૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ૩૯× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ ૬૬× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ લે| જ્ય સાતિ૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ |૪૯૦૬×૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ શ્યા પ્રા વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨૨૮૮) મા યો |ર્ગ| ગ્ય|સા૦મ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ |ા| ૨૯| વૈ૦મ૦ ૨૫/૨૭/૨૮/૨૯ ના દેવ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૩૨૪ ૨(૯૨/૮૮) ×૪૬૦૮ |×૪૬૦૮ ૬૪× ૨(૯૨/૮૮) ЧХ ૨(૯૨૨૮૮) નારક |૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ×૪૬૦૮ કુલ ૪૬૦૮ ૧૪,૧૭,૬૯૭૨૮ સંવેધ ભાંગા ×૪૬૦૮ =૭૧૮૮૪૮ =૧૨૧૬૫૧૨ =૯૦૪૨૭૩૯૨ =૫૧૬૦૯૬ =૪૭૯૬૦૦૬૪ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ =૪૬૦૮૦ (૮૭) જિનનામની સત્તાવાળો ક્ષયોપશમસમ્યક્ત્વી મનુષ્ય પોતાના ચાલુ ભવનું છેલ્લું એક અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે સમ્યક્ત્વથી મિથ્યાત્વે આવે છે તે વખતે કૃષ્ણલેશ્યા સંભવે છે. પછી કૃષ્ણલેશ્યાનો હ્રાસ થતાં થતાં નીલ-કાપોતલેશ્યા આવી જાય, ત્યારે તે જીવ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે કૃષ્ણલેશ્યામાર્ગણામાં નરકપ્રા૦૨૮ના બંધે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. ૫૩૬ Page #253 -------------------------------------------------------------------------- ________________ સામાન્યથી દેવપ્રા૦૨૯ અને મનુપ્રા૦૩૦ના બંધના સંવેધની જેમ જ કૃષ્ણલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૯ અને મનુ પ્રા૦૩૦ના૮ બંધનો સંવેધ થાય છે. વિપ્રા૦૨૯ના બંધના.. ... ૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ..૧૪૩૩૫૪૮૮૦ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ... ૧૪૧૭૬૯૭૨૮ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ............. ૩૭પર સંવેધભાંગા, ર૯ના બંધના કુલ- ૨૮,૫૮,૭૧,૬૮૮ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ...૭૪૩૩૨૮ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ...૧૪૩૩પ૪૮૮૦ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના ૧૦૬૪ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૪,૪૦,૯૯,૨૭૨ સંવેધભાંગા થાય છે. કૃષ્ણલેશ્યામાર્ગણામાં... ૨૩ના બંધના ..................૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના. .... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના. ....૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના ૧પ૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના..૨૮૫૮૭૧૬૮૮ સંવેધભાંગા. ૩૦ના બંધના.... ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૭,૨૧૨ સંવેધભાંગા થાય છે. નિલલેશ્યામાર્ગણાઃ - કૃષ્ણલેશ્યામાર્ગણાની જેમ નીલલેશ્યામાર્ગણામાં ર૩રપ/ર૬/૨૮ ૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. ૧૩૯૪૨ બંધભાંગા થાય છે. (૮૮) દેવ-નારકોને દ્રવ્યલેશ્યા પોતાના ભવ સુધી અવસ્થિત હોવા છતાં ભાવથી કૃષ્ણાદિ-૬ વેશ્યાનું પરાવર્તન થાય છે. તે અપેક્ષાએ કૃષ્ણાલેશ્યામાર્ગણામાં મનુ પ્રા૦૩૦નો બંધ કહ્યો છે. ૫૩૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના-૭૦૮૩ ઉદયભાંગા થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/ ૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. સંવધઃ સામાન્યથી ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધના સંવેધની જેમ જ નીલલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/૨૬/ ૨૮/૨૯/૩૦ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધનો સંવેધ થાય છે. ત્રીજી નરકમાં નીલલેશ્યા હોય છે અને ત્યાં જિનનામનો બંધ પણ હોય છે. તેથી નીલલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. એટલે સામાન્યથી મનુપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ મનુષ્યપ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. નીલલેશ્યામાર્ગણામાં... ૨૩ના બંધના ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના .... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના................ ૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના............... ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૭,૨૫૨ સંવેધભાંગા થાય છે. કાપોતલેશ્યામાર્ગણાઃ નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/ ૨૬/૨૮/૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં પણ ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના બંધના કુલ ૪૩, ૧૫, ૨૭, ૨૫૨ સંવેધભાંગા થાય છે. ૫૩૮ Page #255 -------------------------------------------------------------------------- ________________ તેજલેશ્યામાર્ગણાઃતેજોલેશ્યાવાળા જીવો.. બાક0એકે પ્રા૦૨૫/ર૬ પ્રકૃતિને બાંધે છે. તિવર્ષ પ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુપ્રાયોગ્ય૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. અને દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં ૨૫/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના-૧૩૮૭૪ બંધભાંગા થાય છે. (પેજ નં. ૨પર) | તેજલેશ્યામાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના -૭૬૭૦ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૩૭) અને ૯૩૯૨૮૯/૮૮/૮૬/૮૦ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. ૭૮ની સત્તાવાળો એકેન્દ્રિય કે વિકલેન્દ્રિય જીવ સંજ્ઞીતિર્યંચમાં આવ્યા પછી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી ૭૮ની સત્તા હોય છે. તે વખતે તે જીવોને અશુભલેશ્યા જ હોય છે. શુભલેશ્યા હોતી નથી. એટલે તેજોલેશ્યામાર્ગણામાં ૭૮નું સત્તાસ્થાન હોતું નથી અને તેજોલેશ્યા ૧ થી ૭ ગુણઠાણા સુધી જ હોય છે. તેથી તેજોલેશ્યામાર્ગણામાં ક્ષપકશ્રેણીના ૮૦/૭૯૭૬/૭૫ અને અયોગીકેવલીના ૮૯ સત્તાસ્થાનો હોતા નથી. સંવેધઃ દેવમાંથી આવેલા બા પ્ર0એકેતુને પહેલા બે જ ઉદયસ્થાનમાં તેજોલેશ્યા હોય છે અને તે જીવો દેવમાંથી આવેલા હોવાથી ૯૨/૮૮ (કુલ-૨) જ સત્તાસ્થાન હોય છે. એટલે તેજલેશ્યામાર્ગણામાં બાળપ્ર0 એક0પ્રા૦૨પ/ર૬, તિ,પ્રા૦૨૯૩૦ અને મનુપ્રા૦૨૯નો બંધ કરનારા એકેન્દ્રિયને ૨૧/૨૪ના ઉદયના ૨ + = ૪ ભાંગામાં ર(૯૨.૮૮) સત્તાસ્થાન હોય છે. પ૩૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિય કે વિકસેન્દ્રિયમાંથી ૮૦ કે ૮૬ની સત્તા લઈને આવેલા સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોતી નથી. તેથી તેજોલેશ્યામાર્ગણામાં સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થાના ઉદયભાંગામાં ૮૦૮૬નું સત્તાસ્થાન હોતું નથી. પરંતુ એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય ૮૦ કે ૮૬ની સત્તા લઈને સંજ્ઞીતિર્યચ-મનુષ્યમાં આવ્યા પછી પર્યાપ્ત થતાંની સાથે તેજોવેશ્યા આવી શકે છે. તે વખતે તે જીવને તિર્યંચપ્રાયોગ્ય કે મનુષ્યપ્રાયોગ્યબંધ ચાલુ હોય છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં બા પ્ર) એકે પ્રા૦૨પ/૨૬, તિપ્રા૦૨૯/૩૦ અને મનુ પ્રા૦૨૯ના બંધે સાવતિના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર = ૨૩૦૪ ભાંગામાં અને સા૦મ0ના-૩૦ના ઉદયના ૧૧૫ર ઉભાંગામાં ૮૦) ૮૬નું સત્તાસ્થાન ઘટી શકે છે. એટલે સાવતિ ના-૨૩૦૪ અને સામ0ના -૧૧૫ર ઉદયભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. દેવમાંથી કે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યમાંથી આવેલા સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે એટલે ૮૬/૮૦નું સત્તાસ્થાન હોતું નથી. એટલે તે જોવેશ્યામાર્ગણામાં બા પ્ર0એ કે પ્રા૦૨૫/૨૬, તિ પ્રા૦૨૯/૩૦ અને મનુ પ્રા૦૨૯ના બંધે અપર્યાપ્તાવસ્થાના સાવતિ ના ૨૧/૦૬/૨૮/૨૯૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૨૮૮ પ૭૬ + ૧૧૫ર + ૫૭૬ = ૨૬૦૦ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને સામ0ના અપર્યાપ્તાવસ્થાના ૨૧/ ૨૬/૨૮/૨૯ના ઉદયના ૮ + ૨૮૮ + ૫૭૬ + ૫૭૬ = ૧૪૪૮ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. સામાન્યથી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના સંવેધની જેમ જ તેજોલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ ના બંધનો સંવેધ થાય ૫૪૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ : તેજોલેશ્યામાં બાપ્ર૦એ૦પ્રા૦૨૫ના બંધનો સંવેધ : માર્ગ બંધ |ર્ગ સ્થા બંધક #&> g>g |શ્યા પ્રાળ ર્ગ | ૨૫ અ૦૫૦ ઉદયસ્થાન ન તે બા૦ એકેને ૨૧/૨૪ના ૪× xe =૬૪ | પ્ર૦ અઇતિ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૦× ×૮ | =૪૧૬૦૦ એકે૦ ૫૦તિ૦ ૩૦/૩૧ના ૨૩૦૪×૪(૯૨૨૮૮/૮૬/૮૦) ×૮ | =૭૩૭૨૮ |વૈ૦તિ૦|૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬× ૨(૯૨૨૮૮) ×૮ ૨૧/૨૬/૨૮/૨૯ ૧૪૪૮× =૮૯૬ ૨(૯૨/૮૮) ×૮|=૨૩૧૬૮ ૧૧૫૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦) ×૮ | =૩૬૮૬૪ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૨(૯૨/૮૮) ×૮ ૨૧/૨૫/૨૭ થી ૩૦ ૨(૯૨/૮૮) xe ૩૦ના =૫૧૨ ૬૪× =૧૦૨૪| |૧૭૭૮૫૬ ជីក ઉદય ભાંગા બંધ બંધક ઉદયસ્થાન ઉદય સ્થાન ભાંગા ણા ના ૫૦૫૦ બંધે વૈ૦૫૦ દેવ ફુલ ૭૬૬૦ તેજોલેશ્યામાર્ગણામાં ૨૬ના બંધના-૩૫૫૭૧૨ સંવેધભાંગા થાય છે. : તેજોલેશ્યામાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ણા તે તિ એકેને ૨૧/૨૪ના જો * અતિ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૦x| લે| ચ |શ્યામ પ્રા મા |ર્ગ| ગ્ય |ણા| ૨૯|૫૦૫૦ સત્તાસ્થાન ૩૦ના ના |વૈમ૦ ૨૫/૨૭/૨૮/૨૯ બં ધે ૨(૯૨/૮૮) ૨(૯૨/૮૮) સત્તાસ્થાન ૫૪૧ બંધ સંવૈધ ભાંગા ભાંગા બંધ ભાંગા ૪× ૨(૯૨૨૮૮) ×૪૬૦૮ =૩૬૮૬૪ ૨(૯૨૫૮૮) ×૪૬૦૮ =૨૩૯૬૧૬૦૦ ૫૦તિજ ૩૦/૩૧ના ૨૩૦૪×|૪(૯૨૨૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૪૨૪૬૭૩૨૮૦ વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬× ૨(૯૨/૮૮) ×૪૬૦૮ =૫૧૬૦૯૬ અમ ૨૧/૨૬/૨૮/૨૯ ૧૪૪૮૪ ૨(૯૨/૮૮) ×૪૬૦૮ =૧૩૩૪૪૭૬૮/ ૧૧૫૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ | =૨૧૨૩૩૬૬૪ ૩૨૪| ૨(૯૨/૮૮) =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ સંવેધ ભાંગા ×૪૬૦૮ દેવ |૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૬૪× ૨(૯૨૨૮૮) ×૪૬૦૮ ૭૬૬૦ (૪) ૪૬૦૮ ૧૦૨૪૪૫૦૫૬ કુલ (૯) તેજોલેશ્યામાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ તિપ્રા૦૩૦ના બંધના ૧૦,૨૪,૪૫,૦૫૬ સંવેધભાંગા થાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ તિ(પ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ મનુપ્રા૦૨૯ના બંધના૧૦,૨૪,૪૫,૦૫૬ સંવેધભાંગા થાય છે. મનુ પ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ – ૨ (૯૩/૮૯) સત્તાસ્થાન X ૮ બંધભાંગા = ૧૦૨૪ સંવેધભાંગા થાય છે. તિ,પ્રા૦૨૯ના બંધના. ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના. ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ... .... ૩૭પર સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ .. ૨૦૪૮૯૩૮૬૪ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૩૦ના બંધના ... ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના . .... ૧૦૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના . .... ૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૦,૨૪,૪૬,૨૨૮ સંવેધભાંગા થાય છે. તેજોલેશ્યામાર્ગણામાં... ૨૫ના બંધના ...૧૭૭૮૫૬ સંવેધભાંગા, ૨૬ના બંધના..............૩૫૫૭૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના................... ૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના... ૨૦૪૮૯૩૮૬૪ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૦૨૪૪૬૨૨૮ સંવેધભાંગા, ૩૧ના બંધના......................... ૨૮ સંવેધભાંગા, કુલ-૩૦,૮૦,૨૨,૯૧૨ સંવેધભાંગા થાય છે. પઘલેશ્યામાર્ગણા - પદ્મવેશ્યાવાળા જીવો. તિપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. તેના ૧૩૮૫૦ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં ૨પ૩) ટેટ, ૫૪૨ Page #259 -------------------------------------------------------------------------- ________________ પદ્મલેશ્યામાર્ગણામાં ૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૮) ઉદયસ્થાન હોય છે અને તેજોલેશ્યાના-૭૬૭૦ ઉદયભાંગામાંથી એકેના-૪ ભાંગા બાદ કરવાથી ૭૬૬૬ ૩૦ભાંગા હોય છે અને ૯૩/૯૨/૮૯|૮૮/૮૬/૮૦ (કુલ-૬) સત્તાસ્થાન હોય છે. : પદ્મલેશ્યામાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ ઃ બંધ |સ્થાન બંધક ઉદયસ્થાન (M) ૫તિ અતિ૦ ૨૧/૨૬/૨૮ થી ૩૦ ૨૨૬૦૦×| વ હૈં ૫૦તિ લે| ચ || પ્રા મા અમ૦ ૨૧/૨૬/૨૮/૨૯ ર્ગ| ૫ ૫૦૫૦ ૩૦ના |ા| ૨૯ વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૨૧/૨૫/૨૭ થી ૩૦ |વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ના દેવ બંધ કુલ ઉદય ભાંગા ૨(૯૨/૮૮) ×૪૬૦૮ =૨૩૯૬૧૬૦૦ ૩૦/૩૧ના |૨૩૦૪× ૪(૯૨૨૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ | =૪૨૪૬૭૩૨૮ ૫૬૪ ૨(૯૨/૮૮) ×૪૬૦૮ =૫૧૬૦૯૬| ૧૪૪૮૪ ૨(૯૨/૮૮) |×૪૬૦૮ =૧૩૩૪૪૭૬૮ ૧૧૫૨× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૨૧૨૩૩૬૬૪ ૩૨૪ =૨૯૪૯૧૨ ૬૪x =૫૮૯૮૨૪ ૭૬૫૬ મનુપ્રા૦....૧૦૨૪૦૮૧૯૨ દેવપ્રા ............ કુલ.. ૨૦,૪૮,૨૦,૧૩૬ સત્તાસ્થાન ×૪૬૦૮ ×૪૬૦૮ ૪૬૦૦ ૧૦૨૪૦૮૧૯૨ પદ્મલેશ્યામાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ તિપ્રા૦૩૦ અને મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. તેજોલેશ્યામાર્ગણાની જેમ પદ્મલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૩૦ના બંધના ૧૦૨૪ સંવેધભાંગા થાય છે. ૩૭૫૨ બંધ ભાંગા ૨(૯૨૨૮૮) ૨(૯૨૨૮૮) જી સંવેધ ભાંગા સામાન્યથી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધના સંવેધની જેમ પદ્મલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ થાય છે. ૨૯ના બંધે.... તિ૦પ્રા૦... ૧૦૨૪૦૮૧૯૨ ૫૪૩ ૩૦ ના બંધે તિ૦પ્રા૦...... ૧૦૨૪૦૮૧૯૨ ૧૦૨૪ મનુપ્રા ....... દેવપ્રા ..................... ૧૪૮ કુલ-૧૦,૨૪,૦૯,૩૬૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ પદ્મલેશ્યામાર્ગણામાં... ૨૮ના બંધના ૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૦૪૮૨૦૧૩૬ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૦૨૪૦૯૩૬૪ સંવેધભાંગા, ૩૧ના બંધના........... ૨૮ સંવેધભાંગા, ............ કુલ-૩૦,૭૩,૭૮,૭૫૨ સંવેધભાંગા થાય છે. શુક્લલેશ્યામાર્ગણાઃ સિદ્ધાંતનામતે શુક્લલેશ્યાવાળાજીવો તિપંપ્રા૦૨૯/૩૦પ્રકૃતિનેબાંધેછે. મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ અને ૧ પ્રકૃતિને બાંધે છે. એટલે શુક્લલેશ્યામાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૧૩૮૫૧ બંધભાંગા થાય છે. (જુઓ પેજનં. ૨૫૫) શુક્લલેશ્યામાર્ગણામાં-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૮) ઉદયસ્થાન હોય છે અને ૭૬૭૨ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૩૯) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૦૯/૭૬/૭૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ સિદ્ધાંતના મતે ૬ થી ૮ દેવલોકના દેવોને શુક્લલેશ્યા હોય છે અને તે દેવો તિર્યંચપંચે૦પ્રા૦૨૯/૩૦નો બંધ કરી શકે છે. તેથી તિપ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉભાંગા × ૨ સત્તાસ્થાન × ૪૬૦૮ બંધભાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધે પણ ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. પદ્મલેશ્યામાર્ગણાની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯/ ૩૦ના બંધનો સંવેધ થાય છે. અને સામાન્યથી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/ ૩૧ અને ૧ના બંધના સંવેધની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/ ૨૯/૩૦/૩૧ અને ૧ના બંધનો સંવેધ થાય છે. ૫૪૪ Page #261 -------------------------------------------------------------------------- ________________ તિપ્રા૦૨૯ના બંધના ........... ૫૮૯૮૨૪ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના . ૧૦૨૪૦૮૧૯૨ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના . ૩૭૫૨ સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ-૧૦,૩૦,૦૧,૭૬૮ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૩૦ના બંધના .... ૫૮૯૮૨૪ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના...... ૧૦૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના............. ૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ-૫૯૦૯૯૬ સંવેધભાંગા થાય છે. કાયયોગમાર્ગણામાં કહ્યાં મુજબ અબંધના સંવેધની જેમ જ શુક્લલેશ્યામાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. સિદ્ધાંતના મતે શુક્લલેશ્યામાર્ગણામાં... ૨૮ના બંધના............... ૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૧૦૩૦૦૧૭૬૮ સંવેધભાંગા, ૩૦ના બંધના.. .૫૯૦૯૯૬ સંવેધભાંગા, ૩૧ના બંધના. ૧ના બંધના. ............... .............. ૨૮ સંવેધભાંગા, ૩૩૮ સંવેધભાંગા, બંધન...................૪૧૦ સંવેધભાંગા, કુલ-૧૦,૩૭,૪૨,૭૬૪ સંવેધભાંગા થાય છે. કર્મગ્રંથના મતે શુક્લલેશ્યાવાળા જીવો... મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને ૧નો બંધ કરે છે. એટલે શુક્લલેશ્યામાર્ગણામાં-૨૮/૨૯/૩૦/૩૧/ ૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. બંધભાંગા ૪૬૩૫ થાય છે. (જુઓ પેજ નં. ૨૫૪) અને ઉદયસ્થાન-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) હોય છે. તેના ૭૬૭૨ ઉદયભાંગા થાય છે. ૯૩/૯૨/૮૯| ૮૮/૮૬/૮૦/૭૯/૦૬/૦૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. ૫૪૫ Page #262 -------------------------------------------------------------------------- ________________ સંવેધ: પદ્મશ્યામાર્ગણાની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯) ૩૦ના બંધનો સંવેધ થાય છે અને સામાન્યથી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/ ૩૧/૧ના બંધના સંવેધની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯ ૩૦/૩૧/૧ના બંધનો સંવેધ થાય છે. કાયયોગમાર્ગણાની જેમ શુક્લલેશ્યામાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. કર્મગ્રંથના મતે શુક્લલેશ્યામાર્ગણામાં.. મનુપ્રા૦૨૯ના બંધના.... ૧૦૨૪૦૮૧૯૨ સંવેધભાંગા, મનુ પ્રા૦૩૦ના બંધના ............. ૧૦૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૮ના બંધના...............૧૪૯૨૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના.................... ૩૭૫ર સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના .૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના........................... ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના. ................ ૩૩૮ સંવેધભાંગા, અબંધના..................૪૧૦ સંવેધભાંગા, કુલ-૧૦,૨૫,૬૩,૧૧૬ સંવેધભાંગા થાય છે. ભવ્યમાર્ગણા: સામાન્યથી ૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ અને અબંધના સંવેધની જેમ જ ભવ્યમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ અને અબંધનો સંવેધ થાય છે. અભવ્યમાર્ગણા: મિથ્યાત્વગુણઠાણાની જેમ અભવ્યમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/ ૨૯૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. તેના ૧૩૯૨૬ બંધભાંગા થાય છે. અને ૨૧/૦૪/૨પ/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. અભવ્યને ૧લું જ ગુણઠાણ હોવાથી કેવલીના -૨૦/૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન હોતા નથી. અને આહામનુ૦ના-૭ + વૈ૦મ0ના ૫૪૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોતવાળા-૩ + કેવલીના-૮ = ૧૮ ઉદયભાંગા ન હોય. એટલે કુલ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૮ ઉદયભાંગા બાદ કરવાથી ૭૭૭૩ ઉદયભાંગા હોય છે અને ૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. (પેજ નં.૩૫૭) સંવેધઃ મિથ્યાત્વગુણઠાણાની જેમ અભવ્યમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/ ૨૯૩૦ના બંધનો સંવેધ થાય છે. પરંતુ મિથ્યાત્વગુણઠાણે સમ્યત્વેથી જિનના બાંધીને મિથ્યાત્વે આવેલાને ૮૯નું અને ૭મે આહારકદ્ધિક બાંધીને મિથ્યાત્વે આવેલાને ૯૨નું સત્તાસ્થાન હોય છે. અને અભવ્ય સમ્યકત્વાદિ ગુણઠાણે જતો ન હોવાથી ૯૨ કે ૮૯નું સત્તાસ્થાન હોતું નથી. એટલે મિથ્યાત્વગુણઠાણે જે જે ઉદયભાંગામાં ૯૨ કે ૮૯નું સત્તાસ્થાન કહ્યું હોય, તે કાઢી નાંખવાથી અભવ્યમાર્ગણામાં ૨૩/૦૫/ ૨૬/૨૮/૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. : અભવ્યમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : સ્થા બંધક બંધ | ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ભાંગા હું ૪ ર સંવેધ ભાંગા / / બક | 4 =૩O૪ ર ર = = ૨૧/૨૪/૦૫/૨૬૫+૧૦+૨+૨=૧૯૪૪૮૮૮૮૬/૮૦/૭૮) ૪૪ | કેo | ૨૫/ર૬/૨૭ ૪+૧૦+6=૨૦ ૪૩(૮૮૮૬/૮૦) | ૮૪ | =૨૪) ૨૪/૦૫/૨૬ વૈ૦ના | ૧+૧+૧=૩ ૪૨(૮૮૮૬) | ૮૪ =૨૪ વિકલેo] ૨૧/૨૬ના ૧૮૮૪(૮૮૮૬૮૦/૭૮)[ x૪ | =૨૮૮ ૨૮/૨૯/૩૦/૩૧ ૪૮ ૪૩(૮૮૮૬/૮૦) | ૮૪ | =૫૭૬ સાવે. ૨૧/૨૬ના ૨૯૮૪૪(૮૮/૮૬/૮૦/૭૮) ૪૪ | =૪૭૬૮ | તિoને | ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮ ૪૩(૮૮/૮૬/૮૦) | ૮૪ Fપપ૨૯૬ દ્વિતિo| ૨૫/ર૭ થી ૩૦ ૫૬ ૪૧(૮૮) | x૪] =૨૨૪ સામવેર ૧/૨૬/૨૮થી ૩૦ ૨૬૦૨ ૪૩(૮૮/૮૬/૮૦) | ૪૪ E૩૧૨૨૪ વિમ0] ૨૫/૦૭/૨૮/૨૯ ૩૨ ૪૧(૮૮). ૪૪ | =૧૨૮ ૭૭૦૪. | 0 | ૯૩૭૭૨ ૫૪૭ Page #264 -------------------------------------------------------------------------- ________________ =૬૦૮) =૪૮૦ =૪૮ સા) ૪૮ =૪૪૮ x૮ ] =૬૨૪૪૮ =૨૫૬ ૪૮ : અભવ્યમાર્ગણામાં બાળપ્ર0એકે પ્રા૦૨૫ના બંધનો સંવેધ : ને ચા બંધક ઉદયસ્થાન ઉદયભાંગા | સત્તાસ્થાન | બંધ | સંવેધ સત્તાસ્થાન પાન | ભાંગા ભાંગા છે [ ૨૧/૦૪/૨પ/ર૬ ૫+૧૦+૨+૨=૧૯૮૪(૮૮૮૬/૮૦/૭૮) ૪૮ ૨૫/૦૬/૨૭ | ૪+૧૦+6=૨૦ ૪૩(૮૮૮૬/૮૦) | ૪૮ ને ર૪/રપ/ર૬ વૈ૦ના ૧+૧+૧=૩ ૪૨(૮૮/૮૬) | ૪૮ વિકલે૦ ૨૧/૨૬ના ૧૮૮૪(૮૮/૮૬/૮૦/૭૮) ૪૮ =૫૭૬ ૨૮/૨૯/૩૦/૩૧ ૪૮ ૪૩(૮૮૮૬/૮૦) | ૪૮ | =૧૧૫૨ ૨૧/૨૬ના ૨૯૮૪૪(૮૮૮૬/૮૦/૭૮) ૪૮ =૯૫૩૬ તિવને | ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮ ૪૩(૮૮૮૬/૮૦) ૪૮=૧૧૦૫૯૨ દ્વિતિ | રપ/ર૭ થી ૩૦ ૫૬ ૪૧(૮૮) સામ ર૧/૨૬/૨૮થી ૩૦ ૨૬૦૨ વૈ૦મ0 | ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨) ૪૧(૮૮) | ૪૮ દેવ ૨૧/૦૫/૨૦થી ૩૦| ૬૪ ૪૧(૮૮) =૫૧૨ કુલ-1 © ૭૭૬૮ (૮) | ૧૮૬૬૫૬ અભવ્યમાર્ગણામાં ર૩ના બંધની જેમ.. (૧) સૂOU૦એકે)પ્રા૦ ૨૫ના બંધ૯૩૦૭૨ સંવેધભાંગા થાય છે. (૨) સૂસાએકે)પ્રા) ૨પના બંધ..૯૩૦૭૨ સંવેધભાંગા થાય છે. (૩) બાસા એકે પ્રા૦ ૨૫ના બંધ.૯૩૦૭૨ સંવેધભાંગા થાય છે. (૪) બા), એકે પ્રા૨૫ના બંધ. ૧૮૬૬૫૬ સંવેધભાંગા થાય છે. એકે)પ્રા૦૨૫ના બંધે કુલ ૪૬૫૮૭૨ સંવેધભાંગા થાય છે. અભવ્યમાર્ગણામાં ૨૩ના બંધની જેમ... અપવિકલ૦ + તિ,પ્રા૦૨૫ના બંધ ૯૩૦૭૨ સંવે ભાંગા થાય છે. અપમનુ પ્રા૦૨૫ના બંધ એકે૦ના-૩૯ + વિકલ૦ના-૬૬ + સારુતિ૭ના-૪૯૦૬ + સામ0ના-૨૬૦૨ = ૭૬૧૩ ઉદયભાંગામાં ૩(૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે અને વૈવતિના-પ૬ + વૈ૦૧૦ના-૩૨ = ૮૮ ઉદયભાંગામાં ૧(૮૮નું) સત્તાસ્થાન હોય છે. ૫૪૮ Page #265 -------------------------------------------------------------------------- ________________ અપમનુ પ્રા૦૨૫ના બંધે. ૭૬૧૩ ઉOભાંગા૪૩ સત્તાસ્થાન–૧ બંધમાંગો=૨૨૮૩૯ ૮૮ ઉOભાંગા=૧ સત્તાસ્થાનz૧ બંધમાંગો= ૮૮ કુલ-૨૨૯૨૭ સંવેધભાંગા થાય છે. અપતિ પ્રા.........................૯૩૦૭૨ સંવેધભાંગા, અપ૦મનુપ્રા..................૨૨૯૨૭ સંવેધભાંગા, અપચત્રસમા૦૨પના બંધ.............૧૧પ૯૯૯ સંવેધભાંગા થાય છે. ૨૫ના બંધે ૧૧૫૯૯૯+૪૬૫૮૭૨–૧૮૧૮૭૧ સંવેધભાંગા થાય છે. અભવ્યમાર્ગણામાં ૨૬ના બંધના.... ૩૭૩૩૧૨ સંવેધભાંગા થાય છે. વિ પ્રા૦૨૯ના બંધના ...૫૫૮૪૩૨ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના........૫૫૮૪૩૨ સંવેધભાંગા થાય છે. : અભવ્યમાર્ગણામાં તિoખાવ૨૯ના બંધનો સંવેધ : ઉદયભાંગા | સત્તા બંધ | ભાંગા સંવેધ સ્થાન 2 અતિ ભાંગા બંધક એ ઉદયસ્થાન | ? મા ના વિકલે રજા ૨૧/૨૪/૦૫/૨૬ [૫+૧+૨+૨=૧૯૪૪ ૮૪૬૦૮ =૩૫૦૨૦૮ - ૨૫/૨૬/૨૭ | ૪+૧૦૬=૧0 x૩|૪૪૬૦૮ =૨૭૬૪૮૦ ૨૪/૦૫/૨૬ વૈ૦ના ૧+૧+૧=૩| x૨ |x૪૬૦૮ =૨૭૬૪૮ - ૨૧/૨૬ના ૧૮| ૮૪ ૮૪૬૦૮ =૩૩૧૭૭૬ ૨૮/૨૯/૩૦/૩૧ ૪૮ ૪૩|૪૪૬૦૮ =૬૬૩૫ પર સા) ૨૧/૨૬ના ૨૯૮ ૪૪ ] ૪૬૦૮ | =૫૪૯૨૭૩૬ તિરુને | ૨૮/૨૯/૩O|૩૧ ૪૬૦૮) ૪૩ | x૪૬૦૮] =૬૩૭૦ ૯૯૨ વૈવેતિ | ૨૫/૨૭ થી ૩૦ ૫૬] ૪૧ [૪૪૬૦૮ી =૨૫૮૦૪૮ સામ૦૨૧/ર૬/૨૮થી ૩૦ ૨૬૦૨ ૪૩] x૪૬o૮=૩પ૯૭OO૪૮ વૈિ૦મ | ૨૫/૨/૨૮/૨૯ ૩૨ ૪૧ ]૪૪૬૦૮ =૧૪૭૪૫૬ દેવ ૨૧/૦૫/૨૦થી ૩૦ ૬૪ ૪૧ |૪૪૬૦૮) | =૨૯૪૯૧૨ નારક ૨૧//૨૭/૨૮/૨૯ ૫ x૧ |૪૪૬૦૮] =૨૩૦૪૦ ૭૭૭૩ જી ૪૬૦) ૧૦૭૫૩૬૮૯૬ ૫૪૯ કુલ Page #266 -------------------------------------------------------------------------- ________________ તિપ્રા૦૩૦ના બંધના ૧૦,૭૫,૩૬,૮૯૬ સંવેધભાંગા થાય છે. : અભવ્યમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મા બંધ ર્ગસ્થા બંધક ઉદયસ્થાન |ણા| ન અ મ એકે૦ને ૨૧/૨૪/૨૫/૨૬/૨૭ ભ વિકલે૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ० વ્ય મા |×૪૬૦૮ =૨૫૮૦૪૮ પ્રા૦ સા૰તિ૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ૪૯૦૬×|૩(૮૮/૮૬/૮૦)|×૪૬૦૮=૬૭૮૨૦૫૪૪ {|૨૯|વૈતિ૦ ૨૫/૨૭ થી ૩૦ ૫૬x ૧(૮૮) ણા|ના સા૦મ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×|૩(૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૩૫૯૭૦૦૪૮ બંધે વૈમ૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨૪ ૧(૮૮) |×૪૬૦૮ =૧૪૭૪૫૬ દેવ ૨૧/૨૫/૨૭ થી ૩૦ ૬૪× ૧(૮૮) |×૪૬૦૮ =૨૯૪૯૧૨ નારક ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ૫૪ ૧(૮૮) |×૪૬૦૮| =૨૩૦૪૦ કુલ C ૪૬૦૮ ૧૦૫૯૬૫૫૬૮ મા બંધ ર્ગ સ્થા ૩૪ [ ૨૪ ૪ × 68 બંધક || દેવ સાતિ૦ ણા ન ૩ અભવ્યને મિથ્યાત્વગુણઠાણુ જ હોવાથી દેવપ્રા૦૨૮નો બંધ પર્યાપ્તાવસ્થામાં જ કરે છે. : અભવ્યમાર્ગણામાં ૨૮ના બંધનો સંવધ : ણા પ્રા વૈતિ ૨૮ ના બં ર્ગ ધે કુલ ના બંધ સામ વૈ૦મ૦ નરક સાતિ પ્રા ૨૮ /સામ થાય છે. ઉદયસ્થાન ઉદય સત્તાસ્થાન ભાંગા ૭૭૭૦ ૩૦/૩૧ના ઉદયના ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૩૦ના ઉદયના ૨૫/૨૭/૨૮/૨૯ ૬ ૩૯×|૩(૮૮/૮૬/૮૦)|×૪૬૦૮| ૬૬×|૩(૮૮/૮૬/૮૦)|×૪૬૦૮| ૩૦/૩૧ના ઉદયના ૩૦ના ઉદયના બંધ ભાંગા ઉદય ભાંગા =૩૬૮૬૪ =૪૪૮ =૧૮૪૩૨ =૨૫૬ ૫૬૦૦૦ =૪૬૦૮ =૨૩૦૪ કુલ ૬૯૧૨ ૨૮ના બંધે-૫૬૦૦૦ + ૬૯૧૨ = ૬૨૯૧૨ સંવેધભાંગા સત્તાસ્થાન ૨૩૦૪×| ૨ (૮૮/૮૬) ૫૬x| ૧ (૮૮) ૧૧૫૨૪ ૨ (૮૮/૮૬) ૩૨૪| ૧ (૮૮) ૫૫૦ ૩૫૪૪ R ૨૩૦૪× ૨ (૮૮/૮૬) ૧૧૫૨× ૨ (૮૮/૮૬) ૩૪૫૬ બંધ ભાંગા xe xe xe ×૮ સંવેધ ભાંગા =૫૩૯૧૩૬ =૯૧૨૩૮૪ ×૧ ૪૧ (૧) સંવેધ ભાંગા Page #267 -------------------------------------------------------------------------- ________________ વિપ્રા૦૨૯ના બંધના........... ૫૫૮૪૩૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ... ૧૦૭૫૩૬૮૯૬ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના ... ૧૦૫૯૬૫૫૬૮ સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ- ૨૧,૪૦,૬૦,૮૯૬ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૫૫૮૪૩૨ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ... ૧૦૭૫૩૬૮૯૬ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૦,૮૦,૯૫,૩૨૮ સંવેધભાંગા થાય છે અભવ્યમાર્ગણામાં... ૨૩ના બંધના..................૯૩૦૭૨ સંવેધભાંગા, ૨૫ના બંધના.......... ૫૮૧૮૭૧ સંવેધભાંગા, ૨૬ના બંધના. ૩૭૩૩૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૬૨૯૧૨ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૧૪૦૬૦૮૯૬ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૦૮૦૯૫૩૨૮ સંવેધભાંગા, કુલ-૩૨,૩૨,૬૭,૩૯૧ સંવેધભાંગા થાય છે. ....... ઉપશમસમ્યક્ત્વમાર્ગણાઃઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં તિર્યંચો... દેવપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યો... દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. દેવ... મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. નારકો... મનુષ્યપ્રા૦૨૯ પ્રકૃતિને બાંધે છે. અને શ્રેણીગતમનુષ્યો... અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે ઉપશમ સમ્યક્ત્વમાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ૫) બંધસ્થાન હોય છે. તેના -૩૫ બંધભાંગા થાય છે. ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગાની બાબતમાં ૮ મત છે. ૮મા મતાનુસારે ઉદયસ્થાન-૨૧/૨૫/૨૭/૨૮/ ૫૫૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ ર૯/૩૦૩૧ (કુલ-૭) છે અને ઉદયભાંગા ૩૬૦૫ થાય છે. સત્તાસ્થાન-૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) હોય છે. ઉપશમસમ્યકત્વ-૨ પ્રકારે છે. (૧) ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યકત્વ છે અને (૨) શ્રેણિગત ઉપશમસમ્યકત્વ છે. તેમાંથી ગ્રથિભેદજન્ય ઉપશમસમ્યત્વી તિર્યંચ-મનુષ્ય અને દેવ-નારકોને ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. તે જીવે આહારકદ્ધિક બાંધેલુ ન હોવાથી ૯૨નું સત્તાસ્થાન ન હોય. પ્રથમ ત્રણ સંઘયણવાળા જીવો જ ઉપશમશ્રેણી માંડી શકે છે. તેથી ઉપશમસમ્યકત્વમાર્ગણામાં આહારકચતુષ્કની સત્તાવાળા ઉપશમશ્રેણીગત ઉપશમસમ્યકત્વી મનુષ્યને ૩૦ના ઉદયના પ્રથમ ત્રણ સંઘયણવાળા પ૭૬ ઉદયભાંગામાં ૯૨નું સત્તાસ્થાન હોય છે. અને જિનનામ + આહા૦ ૪ની સત્તાવાળા ઉપશમશ્રેણીગત ઉપશમસમ્યકત્વીને ૩૦ના ઉદયના પ્રથમ ત્રણ સંઘયણવાળા ૫૭૬ ઉદયભાંગામાં ૯૩નું સત્તાસ્થાન હોય છે તથા ૯૨ કે ૯૩ની સત્તાવાળો ઉપશમશ્રેણીમાંથી ભવક્ષયે પડીને ઉપશમસમ્યકત્વ સહિત દેવમાં ઉત્પન્ન થઈ શકે છે. એ મતાનુસારે દેવને અપર્યાપ્તાવસ્થાના ઉદયસ્થાનોમાં ૯૨ કે ૯૩ની સત્તા હોય છે. બીજા કોઇપણ ઉપશમસમ્યક્વીને ૯૨ કે ૯૩નું સત્તાસ્થાન હોતું નથી. સંવેધ:- ઉપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધે સાવતિના૨૩૦૪સાચમના-૧૧૫ર+વૈoતિના-પ૬+વૈ૦મ0ના-૩૫= ૩૫૪૭ ઉદયભાંગા હોય છે. તેમાંથી સામ0ના પ્રથમ ત્રણ સંઘયણવાળા-૫૭૬ અને વૈ૦૦ના-૩૫ ઉ૦ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. બાકીના ઉદયભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. ૮૯. પેજ નં૦૪૨૫માં ટી.નં૦ ૮૬માં બતાવેલા પાઠના આધારે એવો નિર્ણય થાય છે કે, ૧લેથી સીધો ૭મા ગુણઠાણે જનાર ઉપશમસમ્યકત્વી આહારકચતુષ્કને બાંધતો નથી. જો તે જીવ આહારકચતુષ્કને બાંધતો હોય, તો ઉપશમશ્રેણીથી પડીને સાસ્વાદને આવનારને જ ૯રનું સત્તાસ્થાન હોય છે અન્યને નહીં એમ ટીકાકાર ભગવંતે ન કહ્યું હોત. ૫૫૨ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગ્રથિભેદજન્ય ઉપશમસમ્યકત્વી જિનનામ ન બાંધે, એ અપેક્ષાએ વિચારીએ, તો ૬ઠ્ઠા ગુણઠાણે દેવપ્રા૦૨૯ના બંધ શ્રેણીગત ઉપશમ સમ્યકત્વને પ્રથમ સંઘયણવાળા-૧૯૨ અને વૈ૦૧૦ના ૩૫ ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. દેવપ્રા૦૩૦ના બંધે સામ0ના-૧૪૪ + વૈ૦મ0ના-૨=૧૪૬ ઉદયભાંગામાં ૯૨નું અને દેવપ્રા૦૩૧ના બંધે સામના-૨૪ + વૈ૦મ0ના-૨ = ૨૬ ઉદયભાંગામાં ૯૩નું સત્તાસ્થાન હોય છે. કર્મગ્રંથ-૪ની ગાથા નં. ૨૬માં કહ્યું છે કે, ઉપશમસમ્યક્તમાર્ગણામાં આહારકદ્ધિકયોગ હોતો નથી. એટલે શ્રેણીગત ઉપશમસમ્યકત્વી આહારકશરીર બનાવતો ન હોવાથી ઉપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૩૦/૩૧ના બંધ આહામનુ૦ના-૨૯/૩૦ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા ઘટતા નથી. : ઉ૦સવમાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : મા બંધ ર્ગ સંવેધ સ્થાબંધક ઉદય ઉદયસ્થાન સત્તાસ્થાન ભાંગા ભાંગા દેવ સાવતિo ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪૪ ૧ (૮૮) વૈવતિo] ૨૫/૨૭/૨૮/ર૯૩૦] પ૬૪ ૧(૮૮) =૪૪૮ સાવે | પહેલા-૩ સંઘયણવાળા | પ૭૬૪ ૨ (૯૨/૮૮) | ૪૮ | =૯૨૧૬ મ0ના | છેલ્લા-૩ સંઘયણવાળા | પ૭૬૪ ૧ (૮૮) | ૪૮ | =૪૬૦૮ વૈ૦મ0 | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ | ૩૫૪ ૨ (૯૨/૮૮) | ૪૮ | સા૦મ | પ્ર૦ સંવાળા ૩૦ના | ૧૯૨૪ ૨ (૯૩/૮૯) | ૪૮ વૈ૦મ૦ ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ | ૩૫૪ ૨ (૯૩/૮૯) | ૪૮ ૩૦ના ઉદયના | ૧૪૪૪ ૧ (૯૨). વૈ૦મ0 ૨૯/૩૦ના ઉદયના ૩૦ના ઉદયના ૨૪x ૧ (૩) ણ પ્રા૦િમ૦ ૨૯/૩૦ના ઉદયના | | રઝ ૧ (૯૩) | ૪૧ 3 કુલ ) Iછા ૩૭૦૬૮) A. અમૃતલાલ પરસોત્તમદાસવાળા વિવેચનમાં પેજ નં. ૧૬૬ જુઓ પપ૩ ભાંગા ૪૮] =૧૮૪૩૨ ૪૮ =૫eo =૩૦૭૨ =૫૬૦ સામ0 ૪૧ =૧૪૪ ૨૪) ૪૧ સિા૦મ0 ૪૧ Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૨૯ના બંધ ૨૧ના ઉદયના ૧ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. દેવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ઉત્તરવૈશ૨ી૨^ બનાવતા હોય, તો તેને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ ઉદયભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. નારકોને પર્યાપ્તાવસ્થામાં જ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં નારકને મનુષ્યપ્રા૦૨૯ના બંધ ૨૯ના ઉદયના ૧ ભાંગે ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે. ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૩૦ના બંધે ૨૧ના ઉદયના-૧ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. , દæ ? ? ટો ઉપ : ઉસ૦માર્ગણામાં મનુપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ : બંધ સ્થાન બંધક ઉદયસ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન બંધ સંવેધ ભાંગા ભાંગા ૧× ૨(૯૨/૮૮) ×૮ ૧૪ ૧(૮૮) ૪૮ ૧(૮૮) x ૧૪ ૨(૯૩/૮૯)| ×૮ © =૧૬ =૪૪૮ == =૧૬ ૪૮૮ મનુ અનુત્તર ૨૧ના ઉદયનો |શમ| પ્રા૦ ૨૯ ઉ૦વૈ૦ દેવ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦|૫૬× ના બંધે નારક ૨૯ના ઉદયનો ૨૧ના ઉદયનો ૧૦પ્રા૦ ૩૦ અનુત્તર કુલ ૧ના બંધે ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન × ૧ બંધભાંગો = ૨૮૮ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, અબંધે (૧૧મા ગુણઠાણે) ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન = ૨૮૮ સંવેધભાંગા થાય છે. A. અમૃતલાલ પરસોત્તમદાસવાળા છટ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં જુઓ પેજનં૦૧૬૫. ૫૫૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉપશમસમ્યકત્વમાર્ગણામાં... દેવપ્રા. ૨૮/૨૯/૩૦/૩૧ના બંધના... ૩૭૦૬૮ સંવેધભાંગા, મનુ પ્રા. ૨૯/૩૦ના બંધના............ ૪૮૮ સંવેધભાંગા, ૧ના બંધના..... ૨૮૮ સંવેધભાંગા, અબંધના .... ૨૮૮ સંવેધભાંગા, કુલ-૩૮૧૩૨ સંવેધભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણા - ઉપશમસમ્યકત્વમાર્ગણાની જેમ ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૮ ૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા-૩૫ થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. મનુષ્યના-૪૯૦ યુગલિકતિર્યંચના...૬૪ દેવના.૬૪ નારકના...૫ કુલ-૬૨૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૪૩) સત્તાસ્થાન-૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯૭૬/૭૫, ૮૯ (કુલ-૧૦) હોય છે. ૭૮/૮૦/૮૬. અધુવસત્તાત્રિક ૧લા જ ગુણઠાણે હોય છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૭૮/૮૦૮૬ (કુલ૩) સત્તાસ્થાન હોતા નથી. સાયિકસમ્યકત્વ અયુગલિક તિર્યંચને હોતું નથી. યુગલિકતિર્યંચને જ હોય છે અને યુગલિકતિર્યંચ ઉત્તરવૈ૦શરીર બનાવતા નથી. તેથી ક્ષાયિકસભ્યત્વમાર્ગણામાં વૈવતિના-પ૬ ભાંગા ઘટતા નથી. એ જ રીતે, યુગલિક મનુષ્યો ઉ0વૈશરીર બનાવતા નથી. પરંતુ ક્ષાયિકસમ્યકત્વી સાઈમનુષ્યો ઉ૦વૈ૦શરીર બનાવે છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં વૈ૦મ0ના-૩૫ ભાંગા ઘટે છે. ૫૫૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ =૫૬ =૨૪ ૪૧ =૨ | બધે આOમ0 =૨ : ક્ષા(સ)માં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : મા બંધો ઉદય બંધ | સંવેધ –| Dા બંધક ઉદયસ્થાન સત્તાસ્થાન સ્થાન | ભાંગા | સt ભાંગા. ભાંગા યુવતિ. ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ ૬૪ ૨ (૯૨/૮૮) ૪૮ =૧0૨૪ સામ૦ ૨૧/૦૬/૨૮/૨૯/૩૦) ૪૪૦૪ ૨ (૯૨.૮૮) | ૪૮ =૭૦૪૦ વૈ0મ0 | ૨૫/૨૭૨૮/૨૯/૩૦ | ૩૫ ૨ (૯૨/૮૮) | ૪૮ =૫૬૦ આOમ | ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ 9x ૧ (૯૨) | ૪૮ સામ૦ ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ | ૧૯૬૪ ૨ (૯૩૮૯) | ૪૮ =૩૧૩૬ વૈ૦મ0 | ૨૫/૨૭૨૮/૨૯/૩૦ | ૩૫૪ ૨ (૯૩/૮૯) | ૪૮ =૫૬૦ આ૦મ ૨૫/૦૭/૨૮/૨૯/૩૦ 9x ૧ (૯૩) | ૪૮ =૫૬ સામ0 ૩૦ના ઉદયના | ૨૪૪ ૧ (૯૨) | ૪૧ વિમ0 ૨૯/૩૦ના ૧+૧=૨ ૪૧ (૯૨). ૨૯૩૦ના [૧+૧=૨ ૪૧ ( ૪૧ સામ0 ૩૦ના ઉદયના ૨૪x ૧ (૯૩) ૪૧ =૨૪ પ્રા૦ વિ૦મ0 ૨૯/૩Oના ૧+૧=૨. ૪૧ ૩૧ ૨૯/૩Oના | |૧+૧=૨ | ૪૧ | બંધે કુલ છે. ૧૨૪૮૮ સાયિકસમ્યકત્વમાર્ગણામાં મનુoખા ૨૯ના બંધ દેવના-૬૪ ઉOભાંગા૪૨ સત્તાસ્થાનz૮ બંધભાંગા=૧૦૨૪ સંવેધભાંગા, નરકના-૫ ઉOભાંગા૨ સત્તાસ્થાનz૮ બંધભાંગા= ૮૦ સંવેધભાંગા, મનુOUા ૨૯ના બંધે કુલ-૧૧૦૪ સંવેધભાંગા થાય છે. સામાન્યથી મનુપ્રા૦૩૦ના બંધની જેમ ક્ષાયિકસમ્યકત્વ માર્ગણામાં મનુ પ્રા૦૩૦ના બંધના-૧૦૬૪ સંવેધભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં -૧ના બંધે ૨૩ ઉOભાંગા૪૬(૯૩૯૨૮૯/૮૮૭૯૭૫)=૧૩૮ સંવેધભાંગા, ૧ ઉOભાંગા૪૮(૯૩/૯૨ ૮૯/૮૮/૮૦/૦૯/૭૬/૭૫)= ૮ સંવેધભાંગા, કુલ-૧૪૬ સંવેધભાંગા =૨ ના આOમાં ૫૫૬ Page #273 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં અબંધનો સંવેધ : ઉદય ઉદયસ્થાન ભાંગા શ્રેણીમાં ૩૦ના ૨૩૪ ૬(૯૩/૯૨/૮૯|૮૮/૭૯/૭૫) =૧૩૮ શ્રેણીમાં ૩૦ના ૧×|૮(૯૩/૯૨/૮૯|૮૮/૮૦/૭૯/૦૬/૭૫)| =6 =ર =ર =૧૨ =ર =૨૪ =૨ =૨૪ =ર =ર =૩ =3 ૨૨૪ : સાર્કને ૨૦ના ઉદયના ૧૪ તીકે૦ને ૨૧ના ઉદયના ૧૪ ૬× સાર્કને ૨૬ના ઉદયના તીè૦ને ૨૭ના ઉદયના સાકે૦ને ૨૮ના ઉદયના | ૧૨× ૧૪ તી૦કે૦ને ૨૯ના ઉદયના ૧૪ સાકે૦ને ૨૯ના ઉદયના ૧૨૪ ૧૪ ૧૪ તીકે૦ને ૩૦ના ઉદયના તીકે૦ને ૩૧ના ઉદયના અસાłને ૮ના ઉદયના અતીકે૦ને ૯ના ઉદયના ૧૪ ૧૪ ફુલ— દર સત્તાસ્થાન ૨(૭૯/૭૫) ૨(૮૦/૭૬) ૨(૭૯/૭૫) ૨(૮૦/૭૬) ૨(૭૯/૭૫) ૨(૮૦/૭૬) ૨(૭૯/૭૫) ૨(૮૦/૭૬) ૨(૮૦/૭૬) ૩(૮/૦૯/૭૫) ૩(૯/૮૦/૭૬) ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણામાં... દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધના.... ૧૨૪૮૮ સંવેધભાંગા, સંવેધભાંગા, સંવેધભાંગા, ૧ના બંધના .......... ૧૪૬ સંવેધભાંગા, અબંધના ૨૨૪ સંવેધભાંગા, કુલ-૧૫૦૨૬ સંવેધભાંગા થાય છે. મનુપ્રા૦૨૯ના બંધના....... ૧૧૦૪ મનુપ્રા૩૦ના બંધના....... ૧૦૬૪ સંવેધ ભાંગા ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણાઃ બંધસ્થાન હોય છે. તેના -૩૪ બંધભાંગા થાય છે. ૫૫૭ ક્ષયોપશમસમ્યક્ત્વમાર્ગણામાં-૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) Page #274 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધના............. ૧૮ બંધભાંગા, મનુપ્રા૦૨૯/૩૦ના બંધના ૮+૮= ૧૬ બંધભાંગા, કુલ -૩૪ બંધભાંગા થાય છે. ક્ષયોપશમ સમ્યકત્વમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭૨૮/૨૯/૩૦/ ૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા-૭૬૭૧ થાય છે. (જુઓ પેજ નં. ૩૪૪) અને સત્તાસ્થાન ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) હોય છે. સંવેધ - મતિજ્ઞાનમાર્ગણામાં કહ્યા મુજબ દેવપ્રા૦૨૮ અને મનુપ્રા૦૨૯ના બંધની જેમ જ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા) ૨૮ અને મનુ પ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. સામાન્યથી દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને મનુપ્રા૦૩૦ના બંધની જેમ જ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને મનુપ્રાઇ ૩૦ના બંધનો સંવેધ થાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં... દેવપ્રા૦૨૮ના બંધના....૧૨૧૫૭૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ......... ૩૭૫ ૨ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના. ....૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના ...................... ૨૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ............. ૧૧૦૪ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના ..... ૧૦૬૪ સંવેધભાંગા, કુલ-૧૨૭૬૭૨ સંવેધભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે મોહનીયની-૨૨ની સત્તાવાળા ક્ષયો-સમ્યકત્વી યુવતિને અને ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત હોય છે. અયુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં સમ્યત્વ હોતું નથી. તેથી ક્ષયોપશમ સમ્યકત્વી યુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૮+૮ +૧૬+૮૦૪૮ ઉદયભાંગા થાય છે અને પર્યાપ્તાવસ્થામાં ક્ષયોસમ્યકત્વી પપ૮ Page #275 -------------------------------------------------------------------------- ________________ ) સત્તાસ્થાન અયુવતિને -૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગા થાય છે. એટલે સારુતિ૮ના -૪૮ + ૨૩૦૪ = ૨૩પર ઉOભાંગા થાય છે. કુલ સાવતિ ના-૨૩પર + વૈવતિના-પ૬ + સાચમ)ના-૨૬૦૦ + વૈ૦૦ના-૩૫ + આચમનુ0ના-૭ + દેવના-૬૪ + નારકના-૫ = ૫૧૧૯ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૪૫) : સDભાષ્યના મતે ક્ષOસવમાં દેવપ્રા૦૨૮ના બંધનો સંવેધ : || બંધ બંધક | ઉદયસ્થાન | ઉદય [..] બંધ | સંવેધ | | ઉદય | સત્તાસ્થાન ભાંગા | ક. મા સ્થાન ૪ (ક્ષ દે I અપ યુવતિ૨૧/૦૬/૨૮/૨૯૩૦ ૪૮૪૨૯૨/૮૮)[ ૪૮ | =૭૬૮ પર્યાવઅયુવતિo ૩૦/૩૧ના | ૨૩૦૪x૨૮૯૨/૮૮)| ૪૮ ૩૬૮૬૪ વૈતિવને ૨૫/૨૨૮/૨૯/૩૦| પ૬૪)૨(૯૨.૮૮) ૪૮ =૮૯૬ સામવેને ૨૧/૦૬/૨૮/૨૯૩૦ ૨૬૦૦૪)૨(૯૨૮૮) ૪૮ ૬૪૧૬૦૦ વૈવમળને ૨૫/૨૭/૨૮/૨૯ ૩૦ ૩૫૨(૯૨.૮૮) ૪૮ | =પ૬૦ આહા મને ર૫/૨૭૨૮/૨૯/૩૦ ૭ ૧(૯૨) | ૪૮ | =૫૬ કુલ + [ 0 ]૫૦૫૦ | ) [ I૮૦૭૪૪) સપ્તતિકાભાષ્યના મતે ક્ષયોપશમસમ્યકત્વ માણામાં મતિજ્ઞાનમાર્ગણાની જેમ મનુ પ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. તથા સામાન્યથી મનુOપ્રા૦૩૦ અને દેવપ્રા૦૨૯/૩૦/૩૧ના બંધના સંવેધની જેમ મનુપ્રા૦૩૦ અને દેવપ્રા૦૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ થાય છે. સપ્તતિકાભાષ્યના મતે ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં...... દેવપ્રા૦૨૮ના બંધના .............૮૦૭૪૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ... ૩૭પર સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના ...........૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના .... ૨૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના........... ૧૧૦૪ સંવેધભાંગા, મનુ પ્રાઇ૩૦ના બંધના.... ૧૦૬૪ સંવેધભાંગા, કુલ-૮૬૮૪૦ સંવેધભાંગા થાય છે. ૫૫૯ 2િ દ સ હ દ ૪ { જે ર૪ ૪] Page #276 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વગુણઠાણાની જેમ જ મિથ્યાત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સાસ્વાદનગુણઠાણાની જેમ જ સાસ્વાદનસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. મિશ્રગુણઠાણાની જેમ જ મિશ્રસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સંજ્ઞીમાર્ગણા - પંચેન્દ્રિયમાણાની જેમ જ સંજ્ઞીમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/ ૨૯/૩૦/૩૧/૧ અને અબંધનો સંવેધ થાય છે. એટલે સંજ્ઞીમાર્ગણામાં ૪૨,૫૦,૧૩,૫૮૨ સંવેધભાંગા થાય છે. અસંશીમાર્ગણા તિર્યંચગતિમાર્ગણાની જેમ અસંજ્ઞીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮ ર૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૨૬ થાય છે. અસંજ્ઞીમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૯) ઉદયસ્થાન હોય છે. અને એકે૦ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાવતિ૦પ૦ના-૪૯૦૬ + અપમનુ0ના-૨ = ૨૦૧૬ ઉદયભાંગા હોય છે અને સત્તાસ્થાન-૯૨/૮૮/૮૦૮૬/૭૮ (કુલ-૫) હોય છે. સંવેધઃ સામાન્યથી ૨૩ના બંધે એકે)ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાતિપંચના-૪૯૬ = ૨૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહ્યાં છે. તે જ રીતે, અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ના બંધે એકે૦ના-૪૨ + વિકલેવના-૬૬ + સાતિપંચના-૪૯૦૬ = ૫૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહેવા. અને અપમનુ0ના- ૨૧/ ૨૬ના ઉદયના ૧ + ૧ = ૨ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. - મનુપ્રા૦૨૫/૨૯ના બંધે વૈવાઉના- ૩ ભાંગા ઘટતા નથી. એટલે ૫૦૧૬ ઉદયભાંગામાંથી વૈ૦વાઉના- ૩ ભાંગા બાદ કરતાં ૫૦૧૩ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. પ૬૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ બંધક મા : અસંજ્ઞીમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : ઉદયસ્થાન ઉદયભાંગા સત્તા બંધ | સંવેધ સ્થાન ભાંગા, ભાંગા (૨૧/૦૪/૨૫/ર૬ના [ પ+૧૦+૨+૨=૧૯ ૪૫ ૪૪ =૩૮૦ ૨૫/૨૬/૨૭ના ૪+૧૦+૬=૫o| ૪૪ | ૮૪ =૩૨૦ ૨૪/૦૫/૨૬ના વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩] ૪૪ ૧ | વિ | ૨૧/૨૯ના ૧૮૫ ૪૫ ૪૪ =૩૬૦) કલે ને | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮ ૮૪ | =૭૬૮ સા) | ૨૧/ર૬ના ૨૯૮] ૪૫ ૪૪ =૫૯૬oો તિને | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૧ ૮૪] ૪૪ F૭૩૭૨૮] અપમ0 ૨૧/૨૬ના ૧+૧=૨| x૪] ૪૪ | =૩૨, ૫૦૧૬ ) છે [ ૮૧૫૮૪) : અસંજ્ઞીમાર્ગણામાં ૨૫ના બંધનો સંવેધ : સત્તા બંધ | સંવેધ ના બંધક સા) ઉદયસ્થાન ઉદયભાંગા સ્થાન ભાંગા ભાંગા ૨૧/૨૪/૦૫/૨૬ના | પ+૧૦+૨+૨=૧૯ ૪૫ ૪૨૪ =૨૨૮૦ ૨૫૨૬/૨૭ના ૪+૧૦+૬૨૦ ૮૪ ૪૨૪ =૧૯૨૦ ૨૪/૦૫/૨૬ના વૈવના, ૧+૧+૧=૩ ૪૩ ૪૨૪ =૨૧૬ ૨૧/૨૬ના ૧૮| ૫ |x૨૪] =૨૧૬૦ | ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮ ૪૪૪૨૪| =૪૬૦૮ ૨૧/૨૬ના ૨૯૮ ૪૫ |x૨૪] =૩૫૭૬૦ તિને ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮ ૪૪] | x૨૪=૪૪૨૩૬૮ | અપમ0 ૨૧/૨૬ના ૧+૧=૨) ૪૪] ૪૨૪ =૧૯૨ કુલ ૨૦૧૬ ૪૮૯૫૦૪ એકેoને ૨૧/૨૪/૦૫/૨૬/૨૭ ૩૯ =૧૫૬ વિકલેવને ર૧/૨૬/૨૮/૨૯/૩O|૩૧ ૬૬ ૪૪ ૪૧ =૨૬૪ 'સાવતિo ર૧/૨૬/૨૮/ર૯૩૦/૩૧ ૪૯૦૬ ૪૪ ૪૧ | =૧૯૬૨૪ | પ્રા) રપનાઅ મ ને ૨૧/૨૬ના ૧+૧=૨ ૪૪ ૪૧ | બંધ કુલ– ૯) ૫૦૧૩ [ 0 ] ૨૦૦૫૨) A એકે)પ્રા૦૨૫ના બંધના-૨૦+અપતિ પ્રા૦૨૫ના બંધના-૪=૨૪ ભાંગા લેવા. ૪૧ ૫૬૧ Page #278 -------------------------------------------------------------------------- ________________ ણા સ્થાન કે૦ ૨૫ના બંધના કુલ-૪૮૯૫૦૪ + ૨૦૦૫ર = ૫૦૯૫૫૬ સંવેધભાંગા થાય છે. ૨૬ના બંધના ૩૨૬૩૩૬ સંવેધભાંગા થાય છે. અસંજ્ઞીમાર્ગણામાં........... વિપ્રા૦૨૯ના બંધના-૪,૮૯,૫૦૪ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના-૪,૮૯,૫૦૪ સંવેધભાંગા થાય છે. : અસંજ્ઞીમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ક બંધ બંધક | ઉદયસ્થાન સત્તા બંધ | ઉદયસ્થાન ઉદયભાંગા સંવેધ સ્થાન ભાંગા ભાંગા એ | ૨૧/૨૪/૦૫/૨૬ના ૫+૧૦+૨+૨=૧૯૮૫ ૮૪૬૦૮ =૪૩૭૭૬) ૨૫/૨૬/૧૭ના | ૪+૧૦૬=૨૦ ૪૪ ૮૪૬૦૮ =૩૬૮૬૪૦ ૨૪/૦૫/૨૬ના વૈ૦ના ૧+૧+૧=૩ ૮૩ ૮૪૬૦ =૪૧૪૭૨ ૨૧/૨૬ના ૧૮૫૪૫ ૮૪૬૦૮ =૪૧૪૭૨૦ ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૮૪૪૮૪૬૦૮ =૮૮૪૭૩૬ સા) ૨૧/૨૬ના ૨૯૮ ૪૫ ૮૪૬૦૮ =૬૮૬૫૯૨) તિને ૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮૪૪ ૮૪૬૦૮ =૮૪૯૩૪૬૫૬ અNOમ0 | ૨૧/ર૬ના ૧+૧=૨ ૪૪ ૪૪૬૦ =૩૬૮૬૪ કુલ+ © ૫૦૧૬) ૬િ૦ ૯૭૯૮૪૭૬૦ એ જ રીતે, તિપ્રાઇ૩૦ના બંધ-૯,૩૯,૮૪,૭૬૮ સંવેધભાંગા થાય છે. : અસંગીમાર્ગણામાં મનુ પ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદય | સત્તા | બંધ | સંવેધ ઉદયસ્થાન ભાંગા ભાંગા ભાંગા ણા ની ૨૧/૨૪/૦૫/૨૬/૨૭ ૩૯૪ ૪૪ | ૪૬૦૮ =૭૧૮૮૪૮ વિકલ૦ ર૧/૨૬/૨૮/૨૯ ૩૦ ૩૧ | | ૬૬ ૪૪ ૪૬૦૮] =૧૨૧૬૫૧૨ સાવતિo | ૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ ૪૯૦૬૪ ૪૪ | ૪૬૦૮)=૯૦૪૨૭૩૯૨ અ૦મ0 ૨૧/ર૬ના ૧+૧=૨૪ ૪x | ૪૬૦૮) =૩૬૮૬૪ © ૨૦૧૩ | જી ફિ૬૦૯,૨૩,૯૯,૬૧૬) ૫૬૨ કલેo ને મિા બંધ. સ્થા બંધક સ્થાન Page #279 -------------------------------------------------------------------------- ________________ વિODા૦૨૯ના બંધના .............૪૮૯૫Oજ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ૯૩૯૮૪૭૬૮ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના .....૯૨૩૯૯૬૧૬ સંવેધભાંગા, - ૨૯ના બંધ કુલ-૧૮૬૮૭૩૮૮૮ સંવેધભાંગા થાય છે. વિOUા૦૩૦ના બંધના .............૪૮૯૫૦૪ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ૯૩૯૮૪૭૬૮ સંવેધભાંગા, ૩૦ના બંધ કુલ-૯૪૪૭૪૨૭૨ સંવેધભાંગા થાય છે. અસંજ્ઞાતિપંચે. પર્યાપ્તાવસ્થામાં જ દેવપ્રા૦૨૮નો બંધ કરે છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધ ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા થાય છે. તે દરેક ઉOભાંગામાં ૩(૯૨/૮૮/ ૮૬) સત્તાસ્થાન હોય છે. એટલે દેવપ્રા૦૨૮ના બંધ ૨૩૦૪ ઉભાંગા x ૩ સત્તાસ્થાન x ૮ બંધભાંગા = ૫૫૨૯૬ સંવેધભાંગા થાય છે. નરકપ્રા૦૨૮ના બંધે સાવતિ ના-૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ઉદયભાંગા ૪૩(૯૨/૮૮/૮૬) સત્તાસ્થાન૧ બંધભાંગી=૬૯૧૨ સંવેધભાંગા થાય છે. ૨૮ના બંધ-પપર૯૬૬૯૧૨૬૨૨૦૮ સંવેધભાંગા થાય છે. અસંશીમાણામાં.. ૨૩ના બંધના.... .......૮૧૫૮૪ સંવેધભાંગા, ૨૫ના બંધના....................૫૦૯૫૫૬ સંવેધભાંગા, ૨૬ના બંધના............... ૩૨૬૩૩૬ સંવેધભાંગા, ૨૮ના બંધના ....૬૨૨૦૮ સંવેધભાંગા, ૨૯ના બંધના.૧૮૬૮૭૩૮૮૮ સંવેધભાંગા, ૩૦ના બંધના......૯૪૪૭૪૨૭૨ સંવેધભાંગા, કુલ-૨૮,૨૩,૨૭,૮૪૪ સંવેધભાંગા થાય છે. આહારીમાર્ગણા - આહારીમાર્ગણામાં-૨૩/૨પ/ર૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના -૧૩૯૪૫ બંધમાંગા થાય છે. પ૬૩ Page #280 -------------------------------------------------------------------------- ________________ આહારીમાર્ગણામાં -૨૪/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૮) ઉદયસ્થાન હોય છે. ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે તે વખતે જીવ અણાહારી હોય છે. એટલે આહારીમાર્ગણામાં ૨૧ના ઉદયના એકે૦ના-પ+વિકલ૦ના-સાવતિના-સ્સામ0ના-૯૯+દેવના-૮+ નારકનો-૧ = ૪૧ ઉદયભાંગા ઘટતા નથી. તથા કેવલીભગવંત કેવલીસમુઘાતમાં ૩/૪/પ સમયે અણાહારી હોવાથી કેવલીના ૨૦ ૨૧ના ઉદયના ૧+૧=૨ ભાંગા ઘટતા નથી અને અયોગીકેવલી અણાહારી હોવાથી ૮૯ના ઉદયના ૧+૧=૨ ભાંગા ઘટતા નથી. કુલ-૪૧+૨+૨=૪પ ઉOભાંગા ઘટતા નથી. એટલે ૭૭૯૧ ભાંગામાંથી ૪૫ ભાંગા બાદ કરતાં ૭૭૪૬ ભાંગા અણાહારીમાર્ગણામાં હોય છે. આહારીમાર્ગણામાં-૯૩૯૨૮૯/૮૮/૮૬/૮૦/૦૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. અયોગીકેવલી અણાહારી હોય છે. તેથી આહારીમાર્ગણામાં ૮૯ (કુલ-૨) સત્તાસ્થાન ન હોય. : આહારીમાર્ગણામાં ર૩ના બંધનો સંવેધ : માબંધ સંવેધ ર્ગ સ્થા બંધક ઉદયસ્થાન | ઉદયભાંગા સત્તાસ્થાન ભાંગ ભાંગ [ ર૪/૨૫/ર૬ના ૧૦+૨+૨=૧૪૫(૯૨૮૮૮૬/૮૦/૭૮) ૪૪ | કેo | ૨૫/૦૬/૨૭ના ૪+૧૦+6=૨૦ ૮૪(૯૨૮૮/૮૬/૮૦) | ૪ | ર૪/રપ/ર૬ વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩(૯૨/૮૮૮૬) | ૮૪ વિકલેo ૯૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)૪૪ | ૨૮/૨૯/૩૦/૩૧ ૪૮ ૮૪(૨૮૮/૦૬/૮૦) | ૮૪ | ૨૮૯૪પ(૯૨.૮૮/૮૬૮૦/૭૮)/ ૪૪ | =૫૭૮૦ તિને | ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮ ૮૪(૯૨૮૮૮૬/૮૦) | ૪૪ E૭૩૭૨૮ વૈoતિ) રપ/૨૭/૨૮/ર૯/૩૦ | x૨(૯૨/૮૮) | સામ૦ ૨૬/૨૮/ર૯/૩૦ ૨૫૯૩ ૮૪(૯૨ ૮૮૮૬/૮૦) | x૪ E૪૧૪૮૮ વૈ૦મ0 | ૨૫/૦૭/૨૮/૨૯ ૩૨ ૪૨(૯૨૮૮) | ૪૪ | છે ૧૨૩૨૮૪ =૨૮૦ સા) ૨૬ના ૫૬) ૪૪ | =૪૪૮ =૨૫૬ કુલ ૭૬૭૨ પ૬૪ Page #281 -------------------------------------------------------------------------- ________________ સત્તાસ્થાન =૬૪૦) =૭૨ ૨૬ના =૩૬ol sibuot =૧૫૩૬ ૨૬ના સાવ તિ)ને | xc : આહારીમાર્ગણામાં બા પ્ર0એકેoપ્રાળ૨૫ના બંધનો સંવેધ : =ી બંધક ઉદયસ્થાન | ઉદયભાંગા સત્તાસ્થાન બંક સં. ણા ન ભાંગા [ ર૪/રપ/ર૬ના ૧૦+૨+૨=૧૪૫(૯૨.૮૮૮૬/૮૦/૭૮) ૪૮] =૫૬૦ | 30 | રપ/ર૬/૨૭ના ૪+૧૦-૬=૩૦ ૮૪(૯૨/૮૮૮૬/૮૦) | ૪૮ | ને ર૪/૨પ/ર૬ વૈ૦ના ૧+૧+૧=૩ ૪૩(૯૨.૮૮૮૬) | ૪૮ વિકલે ૯૪૫(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)| ૪૮ ૨૮૨૯/૩૦/૩૧ ૪૮ ૪૪(૯૨૮૮/૮૬/૮૦) | ૨૮૯૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮)/ ૪૮ | =૧૧૫૬૦ ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮ ૪૪(૯૨/૮૮૮૬/૮૦) | ૪૮ | =૧૪૭૪૫૬ વૈવતિ | ૨૫/ર૭ થી ૩૦ | ૪૨(૯૨૮૮). =૮૯૬ | સા મ | ૨૬/૨૮/૨૯૩૦ ૨૫૯૩ ૪૪(૯૨.૮૮૮૬/૮૦) | xe =૮૨૯૭૬) વૈ૦મ0 | ૨૫/૭/૨૮૨૯ ૩૨ ૪૨(૯૨૮૮) | ૪૮ =૫૧૨ દેવ | ૨૫/૨૭ થી ૩૦ ૫૬ xર(૯૨,૮૮) | ૪૮ =૮૯૬ [ કુલ+ | ૭૭૨૮ ૫) | 0 | ૨૪૭૪૬૪ આહારીમાર્ગણામાં ર૩ના બંધના સંવેધની જેમ... (૧) સૂસાએકે પ્રા૦ ૨૫ના બંધ- ૧૨૩૨૮૪ સંવેધભાંગા થાય છે. (૨) સૂOA૦એક0પ્રા૦ ૨૫ના બંધ- ૧૨૩૨૮૪ સંવેધભાંગા થાય છે. (૩) બાસાએકે પ્રા) ર૫ના બંધ-૧૨૩૨૮૪ સંવેધભાંગા થાય છે. (૪) બાવપ્ર,એકે પ્રા૦ ૨૫ના બંધ- ૨૪૭૪૬૪ સંવેધભાંગા થાય છે. એકે પ્રા. ૨૫ના બંધે કુલ - ૬૧૭૩૧૬ સંવેધભાંગા થાય છે. આહારીમાર્ગણામાં ૨૩ના બંધના સંવેધની જેમ... અપતિ પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૨૮૪ સંવેધભાંગા, અ૫૦મ પ્રા૦૨૫ના બંધના ...૩૦૫૦૦ સંવેધભાંગા, અપ ત્રસપ્રા૦૨૫ના બંધના-૧૫૩૭૮૪ સંવેધભાંગા થાય છે. એકે પ્રા૦૨૫ના બંધના.....૬૧૭૩૧૬ સંવેધભાંગા, અપત્ર પ્રા૦૨૫ના બંધના.... ૧૫૩૭૮૪ સંવેધભાંગા, ૨૫ના બંધના કુલ-૭૭૧૧૦૦ સંવેધભાંગા થાય છે. પ૬૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ ? આહારીમાર્ગણામાં મનુપ્રા૦૨૫ના બંધનો સંવેધ : બંધ | ગ0ા બંધક | ઉદયસ્થાન ઉદય સંવેધ સત્તાસ્થાન ભાંગા ભાંગા મ એકેને ૨૪/૦૫/૨૬/૧૭ના [ ૩૪૪ ૪ (૯૨.૮૮૮૬,૮૦) | ૪૧ | =૧૩૬) સુવિકલેojર૬/૨૮/૨૯/૩૦/૩૧ પ૭૪ ૪ (૯૨/૮૮/૮૬/૮૦) | ૪૧ | =૨૨૮ સાહતિબર૬/૨૮/૨૯/૩૦/૩૧૪૮૯૭૪ ૪ (૯૨/૮૮/૦૬/૮૦) | | ૪૧=૧૯૫૮૮ ' દ્વિતિ |ર૫/૨૨૮/ર૯૩૦ પ૬૪ ૨ (૯૨૮૮) | x૧] =૧૧૨ બે સામી ૨૬/૨૮/૨૯/૩૦ ર૫૯૩૪ ૪ (૯૨/૮૮/૦૬/૮૦) | ૪૧ =૧૦૩૭૨ બે વિમ| ૨૫/૦૭/૨૮/૨૯ | ૩૨૪ ૨ (૯૨૮૮) | ૪૧ =૬૪ ૩૦૫૦૦) બા પ્ર0એકે પ્રા૦૨૫ના બંધના સંવેધની જેમ ૨૬ના બંધનો સંવેધ થાય છે પરંતુ ૮ બંધભાંગાને સ્થાને ૧૬ બંધભાંગા લેવા એટલે ૨૬ના બંધ ૪,૯૪,૯૨૮ સંવેધભાંગા થાય છે. : આહારીમાર્ગણામાં વિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : માબંધી ર્ગસ્થા બંધક ઉદયસ્થાન | ઉદયભાંગા સત્તાસ્થાન બંધ | સંવેધ ભાંગા ભાંગા (ા ની નક રીર I 8 9 + ર = ૪ ને વિવ એ ૨૪/૦૫/૨૬ના ૧૦+૨+૨=૧૪૫(૯૨/૮૮૮૬/૮૦/૭૮)/૪૨૪ =૧૬૮૦ કેo. | ૨૫/૨૬/૧૭ના ૪+૧+૬=૩૦) ૪૪(૯૨૮૮૮૬/૮૦) |x૨૪ =૧૯૨૦ ૨૪/૦૫/૨૬ના વિના૧+૧+૧=૩ ૪૩(૯૨૮૮૮૬) ૪૨૪ =૨૧૬ વિકલેo ૨૬ના ૮/૮૬/૮૦/૭૮)/૪૨૪| =૧0૮૦ ૨૮/૨૯/૩o/૩૧ ૪૮ ૪૪(૯૨/૮૮૮૬/૮૦) ૪૨૪ | સાળ. ૨૬ના ૨૮૯૪પ(૯૨/૮૮/૮૬/૮૦/૭૮),૪૨૪ =૩૪૬૮૦ તિoને ૨૮/૨૯/૩૦/૩૧ ૪૬૦૮ ૪૪(૯૨/૮૮/૮૬/૮૦) /x૨૪ =૪૪૩૬૮ વૈવેતિo | રપ/ર૭ થી ૩૦ પ૬ ૪૨(૨૮૮) ૪િ૨૪ =૨૬૮૮ સા૦મ | ૨૬/૨૮/૨૯/૩૦ ૨૫૩ ૮૪(૯૨/૮૮/૮૬/૮૦) ૪૨૪=૨૪૮૯૨૮ વિમ0 | ર૫/૨૭/૨૮/૨૯ ! ૩૨ ૪૨(૦૨/૮૮) |x૨૪ =૧૫૩૬ (કુલ + | ૭૬૭૨ છે [૨૭૩૯૭૦૪] એ જ રીતે, વિપ્રા૦ ૩૦ના બંધના ૭,૩૯,૭૦૪ સંવેધભાંગા થાય છે. પ૬૬ Page #283 -------------------------------------------------------------------------- ________________ મા બંધ |સ્થા બંધક B) ન આ તિ હા મૈં રી| ચ મા/પ્રા ગયો |ા/ગ્ય • આહારીમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ૨૯ ના 69 r વિકલે૦ ને નારક ૨૬ના |૨૮/૨૯/૩૦/૩૧ના સા ૨૬ના તિને | ૨૮/૨૯/૩૦/૩૧ |વૈ૦તિ૦| ૨૫/૨૭ થી ૩૦ સામ૦| ૨૬/૨૮/૨૯/૩૦ |વૈ૦મ૦ | ૨૫/૨૭/૨૮/૨૯ દેવ ૨૫/૨૭ થી ૩૦ ૨૫/૨૭/૨૮/૨૯ —pF ઉદયસ્થાન બંધ ઉદયભાંગા સત્તા ભાંગા સ્થાન, ૨૪/૨૫/૨૬ના ૧૦+૨+૨=૧૪| ×૫ |×૪૬૦૮ ૨૫/૨૬/૨૭ના ૪+૧૦+૬=૨૦| ×૪ |×૪૬૦૮ ૨૪/૨૫/૨૬ વૈ૦ના ૧+૧+૧=૩| ૪૩ |×૪૬૦૮ ૯| ×૫ |×૪૬૦૮ ૪૮] ×૪ [×૪૬૦૮ ૨૮૯૦ ૪૫ |×૪૬૦૮ ૪૬૦૮] ×૪ |×૪૬૦૮ ૫૬, ૪૨ |×૪૬૦૮ ૨૫૯૩] ×૪ |×૪૬૦૮ ૩૨| ×૨ |×૪૬૦૮ ૫૬| ×૨ |×૪૬૦૮ ૪| ×૨ |×૪૬૦૮ ૭૭૩૨| O |૪૬૦૮ ૧૪,૨૫,૭૬,૧૨૮ ઊ| ન આ મ એકે૦ | ૨૪/૨૫/૨૬/૨૭ના ૨૯ મા ના ર્ગ : સામત ણા| ષે | વૈમ૦ દેવ ના ક કુલ : આહારીમાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મા બંધ ર્ગસ્થા બંધક ઉદયસ્થાન | હા|નુ૦ વિકલે૦ | ૨૬/૨૮/૨૯/૩૦/૩૧ |પ્રા ઉદય સત્તા બંધ ભાંગા | સ્થાન ભાંગા ૨૫:૨૭/૨૮/૨૯ ૨૫/૨૭/૨૮/૨૯ સંવેધ ભાંગા ૪૬૦૮ ૪૬૦૮ ૭૭૨) (૪) ૫૬૭ =૩૨૨૫૬૦ =૩૬૮૬૪૦ =૪૧૪૭૨ =૨૦૭૩૬૦| =૮૮૪૭૩૬ ૩૪×| ૪૪ ૫૭×| ૪× સાતિ૦ ૨૬/૨૮/૨૯/૩૦/૩૧|૪૮૯૭× ૪× વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦| ૫૬૪ ૨૪ ૨૬/૨૮/૨૯/૩૦ ૨૫૯૩૪| ૪× ૨૫/૨૭/૨૮/૨૯ ૩૨× ૨૪ ૪૬૦૮ =૨૯૪૯૧૨ ૨૫/૨૭ થી ૩૦ ૫૬૪ ૨૪ ૪૬૦૮ =૫૧૬૦૯૬ ૪×| ૨૪ ૪૬૦૮ =૩૬૮૬૪ ૪× ૧(૮૯) xe =૩૨ =૬૬૫૮૫૬૦ =૮૪૯૩૪૬૫૬ =૫૧૬૦૯૬ =૪૭૭૯૪૧૭૬ =૨૯૪૯૧૨ =૫૧૬૦૯૬| =૩૬૮૬૪ ૪૬૦૮ સંવેધ ભાંગા =૬૨૬૬૮૮ =૧૦૫૦૬૨૪ ૪૬૦૮]=૯૦૨૬૧૫૦૪ =૫૧૬૦૯૬ ૪૬૦૮૨=૪૭૭૯૪૧૭૬ ૪૬૦૮૧૪૧૦૯૬૯૯૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ આહારીમાર્ગણામાં મનુપ્રા૦૩૦ના બંધે... દેવના-૫૬×૨(૯૩/૮૯) સત્તાસ્થાન×૮ બંધભાંગા=૮૯૬ નારકના-૪×૧(૮૯) સત્તાસ્થાન×૮ બંધભાંગા= ૩૨ કુલ-૯૨૮ સંવેધભાંગા થાય છે. મા : આહારીમાર્ગણામાં દેવપ્રા૦૨૮ના બંધનો સંવેધ : બંધ સ્થાન બંક અપતિ૦ પર્યાતિવ વૈતિ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ દા || દે હા વ રી|પ્રા મા ૨૮ ર્ગ ના અપમનુ ૨૬/૨૮/૨૯ |ા બં પર્યા૦મનુ૦ ૩૦ના વૈ૦૫૦ ૨૫૨૭/૨૮/૨૯/૩૦ આહામનુ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ કુલ → સ્થા બંધક ul ન ઉદયસ્થાન મા ગાના ણા બંધ કુલ– દેવપ્રા૦૨૮ના બંધના .. ૧૪૮૯૬૮ સંવેધભાંગા, નરકપ્રા૦૨૮ના બંધના ..... ૧૦૫૬૦ સંવેધભાંગા, ૨૮ના બંધના કુલ-૧૫૯૫૨૮ સંવેધભાંગા થાય છે. : આહારીમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધનો સંવેધ : મા/બંધ ઉદયસ્થાન આ દેવ સામ૦ ૨૬/૨૮/૨૯/૩૦ હા ૪૮ =૪૧૪૭૨ ૨૬/૨૮/૨૯/૩૦ ૨૫૯૨× ૨(૯૨/૮૮) ૩૦/૩૧ના ૨૩૦૪× ૩(૯૨/૮૮/૮૬ ×૮ ૫૫૨૯૬ પ્રા ૧૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૨૯ આમ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦| ઉદય ભાંગા સત્તાસ્થાન ૫૬×| ૨(૯૨/૮૮) xe =૮૯૬ ૧૪૪૦×| ૨(૯૨/૮૮) ×૮ ૨૩૦૪૦ ૧૧૫૨× ૩(૯૨/૮૮/૮૬) ×૮ =૨૭૬૪૮ ૩૫×| ૨(૯૨/૮૮) xe =૫૬૦ 9x ૧(૯૨) xe =૫૬ ૭૫૮૬ O (૮) ૧૪૮૯૬૮ ઉદય ભાંગા ૫૬૮ બંધ સંવેધ ભાંગા ભાંગા સત્તાસ્થાન ૧૯૫૪ ૨(૯૩/૮૯)| ×૮ ૩૫×|૨(૯૩/૮૯)| ×૮ ૭× ૧(૯૩) xe ૨૩૭ @ બંધ સંવેધ ભાંગા ભાંગા =૩૧૨૦ =૫૬૦ =૫૬ ૩૭૩૬ Page #285 -------------------------------------------------------------------------- ________________ વિપ્રા૦૨૯ના બંધના ૭૩૯૭૦૪ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના તિપ્રા૦૨૯ના બંધના ...૧૪૨૫૭૬૧૨૮ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના ... ૧૪૧૦૯૬૯૯૨ સંવેધભાંગા, ૩૭૩૬ સંવેધભાંગા, ૨૯ના બંધના કુલ- ૨૮,૪૪,૧૬,૫૬૦ સંવેધભાંગા થાય છે. સામાન્યથી નરકપ્રા૦૨૮. દેવપ્રા૦૩૦/૩૧ અને અપ્રા૦૧ના બંધના સંવેધની જેમ આહા૨ીમાર્ગણામાં નકપ્રા૦૨૮... દેવપ્રા૦૩૦/ ૩૧ અને અપ્રા૦૧ના બંધનો સંવેધ થાય છે. ............................. વિપ્રા૦૩૦ના બંધના ....૭૩૯૭૦૪ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ... ૧૪૨૫૭૬૧૨૮ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના............ .૯૨૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના.................... ૧૪૮ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૪,૩૩,૧૬,૯૦૮ સંવેધભાંગા થાય છે. : આહારીમાર્ગણામાં અબંધનો સંવેધ : ઉદય ભાંગા ઉદયસ્થાન ઉપશમશ્રેણીમાં ૩૦ના | ૪૮× શ્રેણીમાં ૩૦ના ૨૩૪ શ્રેણીમાં ૩૦ના ૬× સાકે૦ને ૨૬ના ઉદયના તીકે૦ને ૨૭ના ઉદયનો સાકે૦ને ૨૮ના ઉદયના ૧૨× ૧૪ ૧૪ તીકે૦ને ૨૯ના ઉદયનો સા૦૩૦ને ૨૯ના ઉદયના ૧૨૪ ૧૪ તીકે૦ને ૩૦ના ઉદયનો તીકે૦ને ૩૧ના ઉદયનો ૧૪ ૪(૯૩/૯૨/૮૯[૮૮) ૬(૯૩/૯૨/૮૯|૮૮/૭૯/૭૫) ૧×|૮(૯૩/૯૨/૮૯/૮૮|૮૦/૦૯/૭૬/૭૫) કુલ ૧૦૬ સત્તાસ્થાન ૫૬૯ ૨(૭૯/૭૫) ૨(૮૦/૭૬) ૨(૭૯/૭૫) ૨(૮૦/૭૬) ૨(૭૯/૭૫) ૨(૮૦/૭૬) ૨(૮૦/૭૬) સંવેધ ભાંગા =૧૯૨ |=૧૩૮ =૮ =૧૨ =૨ =૨૪ =ર =૨૪ =ર | =ર ૪૦૬ Page #286 -------------------------------------------------------------------------- ________________ આહારીમાર્ગણામાં... ૨૩ના બંધના...............૧૨૩૨૮૪ સંવેધભાંગા, ૨પના બંધના......................... ૭૭૧૧૦૦ સંવેધભાંગા, ૨૬ના બંધના. ...૪૯૪૯૨૮ સંવેધભાંગા, ૨૮ના બંધના................૧૫૯૫૨૮ સંવેધભાંગા, ૨૯ના બંધના ૨૮૪૪૧૬૫૬૦ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૧૪૩૩૧૬૯૦૮ સંવેધભાંગા, ૩૧ના બંધના................................. ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના. ............................૩૩૮ સંવેધભાંગા, અબંધના. ૪૦૬ સંવેધભાંગા, કુલ-૪૨,૯૨,૮૩,૦૮૦ સંવેધભાંગા થાય છે. અણાહારીમાર્ગણા - અણાહારીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૪૧ થાય છે. (જુઓ પેજ નં. ૨૫૭). વિગ્રહગતિમાં જીવ અણાહારી હોય છે તે વખતે ૨૧નું એક જ ઉદયસ્થાન હોય છે. એટલે અણાહારીમાર્ગણામાં ૨૧ના ઉદયના એક0ના-૫ + વિકલેવના-૯ + સાતિના-૯ + સામ૦ના-૯ + દેવના-૮ + નારકનો-૧ = ૪૧ ઉદયભાંગા થાય છે. કેવલી મુદ્દઘાતમાં ૩/૪/પ સમયે જીવ અણાહારી હોય છે. તે વખતે ૨૦/૨૧ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ = ૨ ઉદયભાંગા થાય છે અને અયોગીકેવલી અણાહારી હોય છે તે વખતે ૮૯ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા થાય છે. એટલે અણાહારીમાર્ગણામાં ૨૦/૨૧/૮૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૪૨ + ૧ + ૧ = ૪૫ ઉદયભાંગા થાય છે. સત્તાસ્થાન-૧૨ હોય છે. પ૭૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ સંવેધ - કાર્મણકાયયોગમાર્ગણામાં બતાવ્યા મુજબ ૨૩/રપ/ર૬/૨૮/૨૯) ૩૦ના બંધના સંવેધની જેમ જ અણાહારીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮) ૨૯૩૦ના બંધનો સંવેધ થાય છે. : અણાહારીમાર્ગણામાં અબંધનો સંવેધ : ઉદયસ્થાન | | સંવેધ ઉર્ય ભાંગા સત્તાસ્થાન ભાંગા == # # # # $# ## એ સાકેતુને ૨૦ના ઉદયનો ૧૪) | ર(૭૯૭૫) | તી કેવને ૨૧ના ઉદયનો ! ૧x | ૨(૮૦/૭૬) | =૨ રીઅવસાવકેટને ૮ના ઉદયનો ૧૪] ૩(૭૯૭૫/૮)| =૩ અછતી કેoને ૯ના ઉદયનો | ૧૪ ૩(૮૦/૭૬૯) =૩ - કુલ- 1 છે. છે [ ૧૦) અણાહારીમાર્ગણામાં... ૨૩ના બંધના. ...૬૦૪ સંવેધભાંગા, ૨૫ના બંધના ... ૩૮૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના ૨૬૭૨ સંવેધભાંગા, ૨૮ના બંધના .૨પ૬ સંવેધભાંગા, ૨૯ના બંધના. ૧૪૫૫૧૬૮ સંવેધભાંગા, ૩૦ના બંધના ૭૮૨૫૧૨ સંવેધભાંગા, અબંધના ૧૦ સંવેધભાંગા, કુલ-૨૨,૪૫,૧૦૨ સંવેધભાંગા થાય છે. इय कम्मपगइठाणाणि, सुट्ट बंधुदयसंतकम्माणं । गइआइएहिं अट्ठसु, चउप्पयारेण नेयाणि ॥६६॥ ગાથાર્થ એ પ્રમાણે, આઠ અનુયોગકારમાં ૬૨ માર્ગણા દ્વારા બંધ-ઉદય-સત્તાના કર્મપ્રકૃતિસ્થાનોને અત્યંત ઉપયોગ રાખીને જાણવા અને ચાર પ્રકારથી (પ્રકૃતિ-સ્થિતિ-રસપ્રદેશથી) જાણવા... પ૭૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ- (૧) સત્પદપ્રરૂપણા (૨) દ્રવ્યપ્રમાણ (૩) ક્ષેત્ર (૪) સ્પર્શના (૫) કાળ (૬) અંતર (૭) ભાવ અને (૮) અલ્પબહુત્વ... એ ૮ અનુયોગમાં ૬૨ માર્ગણા દ્વારા બંધ-ઉદય-સત્તાના પ્રકૃતિસ્થાનોને કહેવા જોઈએ. કઈ માર્ગણામાં કેટલી પ્રકૃતિનો બંધ, કેટલી પ્રકૃતિનો ઉદય, કેટલી પ્રકૃતિની સત્તા હોય છે એનો વિચાર કરવો, તે સત્પદપ્રરૂપણા કહેવાય છે. ગ્રંથકારભગવંતે સત્પદપ્રરૂપણાથી જીવસ્થાનકમાં, ગુણસ્થાનકમાં, ૬૨માર્ગણામાં આઠે કર્મોનો સંવેધ કહ્યો છે. એ રીતે, દ્રવ્યપ્રમાણાદિ૭ અનુયોગદ્વા૨થી જીવસ્થાનકમાં, ગુણસ્થાનકમાં, ૬૨ માર્ગણામાં બંધોદયસત્તાનો સંવેધ કહેવો જોઈએ. પરંતુ કર્મપ્રકૃતિપ્રાભૂતાદિ ગ્રંથો હાલમાં વિદ્યમાન નથી. તેથી દ્રવ્યપ્રમાણાદિથી સંવેધ બતાવાતો નથી... અહીં પ્રકૃતિગત બંધ-ઉદય-સત્તાના સ્થાનોને કહ્યાં છે. એ રીતે સ્થિતિ-રસ-પ્રદેશગત બંધ-ઉદય-સત્તાના સ્થાનોને કહેવાં. उदयस्सुदीरणाए सामित्ताओ न विज्जइ विसेसो । मुत्तूण य इगयालं, सेसाणं सव्वपयडीणं ॥६७॥ ગાથાર્થ:- ૪૧ પ્રકૃતિને છોડીને બાકીની સર્વે પણ પ્રકૃતિઓના ઉદય-ઉદીરણાના સ્વામિત્વમાં કાંઈ પણ વિશેષતા નથી... વિવેચનઃ- ઉદયસમયને પ્રાપ્ત થયેલાં કર્મદલિકોનો વિપાકથી અનુભવ કરવો, તે ઉદય કહેવાય છે અને ઉદયસમયને પ્રાપ્ત નહીં થયેલા કર્મપુદ્ગલોને પ્રયત્નપૂર્વક ઉદયમાં લાવીને ભોગવવા, તે ઉદીરણા કહેવાય છે. ૪૧ પ્રકૃતિને છોડીને બાકીની સર્વે પણ પ્રકૃતિના ઉદય-ઉદીરણાના સ્વામી સમાન છે. કારણ કે, જે જીવને જે કર્મનો ઉદય હોય છે, તે જીવને તે કર્મની ઉદીરણા અવશ્ય હોય છે. ૫૭૨ Page #289 -------------------------------------------------------------------------- ________________ જિજ્ઞાસુઓને પ્રશ્ન થાય કે, ગ્રંથકારભગવંતે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાનને કહ્યાં અને બંધોદયસત્તાનો સંવેધ કહ્યો, તે વખતે ઉદીરણાસ્થાનને કેમ ન કહ્યાં ? એ પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારભગવંત કહી રહ્યાં છે કે, ૪૧ પ્રકૃતિને છોડીને બાકીની સર્વે પ્રકૃતિની ઉદય-ઉદીરણાના સ્વામી સમાન છે. જે જીવને જે કર્મનો ઉદય હોય છે, તે જીવને તે કર્મની ઉદીરણા અવશ્ય હોય છે. એટલે ઉદયથી ઉદીરણાનું ગ્રહણ થઈ જાય છે. તેથી ઉદીરણાસ્થાનને જુદા કહ્યાં નથી. नाणंतरायदसगं, दंसण नव वेयणिज मिच्छत्तं । सम्मत्त लोभ वेयाउआणि नव नाम उच्चं च ॥१८॥ ગાથાર્થ - જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મિથ્યાત્વ, સમ્યકત્વમોહનીય, સં લોભ, વેદ-૩, આયુષ્ય-૪, ૧૪માં ગુણઠાણે નામકર્મની ઉદયવતી-૯ અને ઉચ્ચગોત્ર. કુલ-૪૧ પ્રકૃતિમાં ઉદયથી ઉદીરણામાં કાંઈક વિશેષતા છે. વિવેચનઃ- ૧૨મા ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે જ્ઞાના૦૫, દર્શના ૬ અને અંતરાય-પની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ૧૦મા ગુણઠાણાની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સં–લોભની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ૪ થી ૭ ગુણઠાણામાં ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરતી વખતે સમ્યકત્વ મોહનીયની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સ0મો ની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. કારણ કે તે તે કર્મોમાં ઉદયાવલિકાની ઉપર કર્મદલિક હોતું નથી. તેથી ઉદીરણા ન થાય. શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછીના સમયથી માંડીને ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી નિદ્રાપંચકની ઉદીરણા વિના માત્ર ઉદય હોય છે. અપ્રમત્તદશામાં શાતા-અશાતા અને મનુષ્યાયુની ઉદીરણાને યોગ્ય પ૭૩ Page #290 -------------------------------------------------------------------------- ________________ અધ્યવસાયો ન હોવાથી ૭ થી ૧૪ ગુણઠાણા સુધી શાતાદિ-૩ની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી હોય ત્યારે મિથ્યાત્વની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. નપુંસકવેદોદયે શ્રેણી માંડનારને નપુંસકવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે નપુંસકવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. સ્ત્રીવેદોદયે શ્રેણી માંડનારને સ્ત્રીવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે સ્ત્રીવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. પુરુષવેદોદયે શ્રેણી માંડનારને પુત્રવેદની પ્રથમસ્થિતિની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યારે પુત્રવેદની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. દરેક આયુષ્યની છેલ્લી એક ઉદયાવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. કારણ કે ઉદયાવલિકાની ઉપર કર્મદલિક ન હોવાથી ઉદીરણા ન થાય. અયોગગુણઠાણે યોગનો અભાવ હોવાથી નામકર્મની ઉદયવતી૯ પ્રકૃતિ અને ઉચ્ચગોત્રની ઉદીરણા થતી નથી. એટલે ૧૪મા ગુણઠાણે ૧૦ પ્રકૃતિની ઉદીરણા વિના માત્ર ઉદય જ હોય છે. ગુણઠાણામાં પ્રકૃતિબંધतित्थयराहारगविरहियाउ, अजेइ सव्वपयडीओ । मिच्छत्तवेयगो सासणो वि, गुणवीस सेसाओ ॥१९॥ ગાથાર્થ - મિથ્યાત્વમોહનીયના ઉદયવાળો જીવ તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક વિના સર્વે પ્રકૃતિને બાંધે છે. સાસ્વાદનગુણઠાણાવાળો જીવ ૧૯ પ્રકૃતિને છોડીને ૧૦૧ પ્રકૃતિને બાંધે છે. વિવેચનઃ- મિથ્યાત્વગુણઠાણે તીર્થંકર નામકર્મ અને આહારકટ્રિક ૫૭૪ Page #291 -------------------------------------------------------------------------- ________________ વિના ૧૧૭ પ્રકૃતિ બંધાય છે. જિનનામના બંધનું કારણ સમ્યકત્વ છે અને આહારકદ્ધિકના બંધનું કારણ અપ્રમત્તસંયમ છે. તેથી જિનનામાદિ૩ મિથ્યાત્વે ન બંધાય.. નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુંડક, આતપ, છેવટ્ટ, નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીયના બંધનું કારણ મિથ્યાત્વમોહનીયનો ઉદય છે અને મિથ્યાત્વમોહનીયનો ઉદય ૧લા ગુણઠાણે જ હોય છે. તેથી સાસ્વાદનાદિ ગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિ બંધાતી નથી. એટલે નરકત્રિકાદિ-૧૬ + જિનનામાદિ-૩ = ૧૯ વિના ૧૦૧ પ્રકૃતિ બંધાય ૩ થી ૬ ગુણઠાણામાં પ્રકૃતિબંધछायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसा । तेवन्न देशविरओ, विरओ सगवन्नसेसाओ ॥७॥ ગાથાર્થ મિશ્રગુણઠાણે-૪૬ પ્રકૃતિને છોડીને ૭૪ પ્રકૃતિ બંધાય છે. અવિરતસમ્યગ્દષ્ટિ ૪૩ પ્રકૃતિને છોડીને ૭૭ પ્રકૃતિને બાંધે છે. દેશવિરતિધર પ૩ પ્રકૃતિને છોડીને ૬૭ પ્રકૃતિને બાંધે છે અને વિરતિધર પ૭ પ્રકૃતિને છોડીને ૬૩ પ્રકૃતિને બાંધે છે. વિવેચન- તિર્યંચત્રિક, થીણદ્વિત્રિક, દુર્ભગત્રિક અનંતાનુબંધી૪, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, નીચગોત્ર, ઉદ્યોત, અશુભવિહારુ અને સ્ત્રીવેદ. એ-૨૫ પ્રકૃતિના બંધનું કારણ અનંતાનુબંધીનો ઉદય છે અને અનંતાનુબંધીનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય છે. એટલે મિશ્રાદિગુણઠાણે તિર્યંચત્રિકાદિ-૨૫ પ્રકૃતિ બંધાતી નથી. તેથી મિશ્ર જિનનામાદિ-૩ + નરકત્રિકાદિ-૧૬ + તિર્યંચત્રિકાદિ-૨૫ = ૪૪ પ્રકૃતિ બંધાતી નથી તથા મનુષ્યા, અને દેવાયુનો અબંધ હોય છે. એટલે મિશ્ર કુલ-૪૪ + ૨ = ૪૬ પ્રકૃતિ વિના ૭૪ પ્રકૃતિ બંધાય છે. પ૭૫ Page #292 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વગુણઠાણે આહારકદ્ધિક + નરકત્રિકાદિ-૧૬ + ત્રિર્યંચત્રિકાદિ-૨૫ ૪૩ વિના ૭૭ પ્રકૃતિ બંધાય છે. સમ્યક્ત્વગુણઠાણાના અંતે ૧લુ સંઘયણ, મનુષ્યત્રિક, ઔદારિકદ્ધિક અને અપ્રત્યાખ્યાનીય-૪ (કુલ-૧૦) પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. = સમ્યક્ત્વગુણઠાણે દેવ-ના૨કો મનુષ્યપ્રાયોગ્ય બંધ કરે છે અને તિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. એટલે સમ્યક્ત્વગુણઠાણે મનુષ્યપ્રાયોગ્ય અને દેવપ્રાયોગ્યબંધ થાય છે. પણ દેવ-નારકો વધુમાં વધુ ૪થા ગુણઠાણા સુધી જ જઈ શકે છે. દેશવિરતિ વગેરે ગુણઠાણે જઈ શકતા નથી. તેથી દેવતિ ગુણઠાણે મનુષ્યત્રિક, ઔદારિકદ્ધિક, ૧લુ સંઘયણ બંધાતું નથી અને જે કષાયનો ઉદય હોય, તે કષાય બંધાય એવું શાસ્ત્રવચન હોવાથી ચોથા ગુણઠાણા સુધી અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોવાથી ૪થા ગુણઠાણા સુધી જ અપ્રકષાય બંધાય છે. દેશવિરતિગુણઠાણે અપ્રત્યાખ્યાનીયકષાય બંધાતો નથી. એટલે દેશિવરતિ ગુણઠાણે આહારદ્ધિક +નરકત્રિકાદિ-૧૬ + તિર્યંચત્રિકાદિ-૨૫ + મનુષ્યત્રિકાદિ-૧૦ = ૫૩ વિનાની બાકીની ૬૭ પ્રકૃતિ બંધાય છે. દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો બંધવિચ્છેદ થવાથી સર્વવિરતિગુણઠાણે ૫૩ + પ્ર૦૪ = ૫૭ વિના ૬૩ પ્રકૃતિ બંધાય છે. ૭મા/૮મા ગુણઠાણે બંધઃ इगुणमिप्पमत्तो, बंधइ देवाउयस्स इअरो वि । अट्ठावन्नमपुव्वो, छप्पनं वा वि छव्वीसं ॥७१॥ ગાથાર્થ:- અપ્રમત્તગુણઠાણે-૫૯ બંધાય છે. અપ્રમત્તે દેવાયુ પણ બંધાય છે. અપૂર્વકરણગુણઠાણે-૫૮/૫૬/૨૬ બંધાય છે. વિવેચનઃ- જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધ શરૂ કરીને, દેવાયુને બાંધતો બાંધતો અપ્રમત્તગુણઠાણે આવી જાય છે. તે જીવની ૫૭૬ Page #293 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ પ્રમત્તગુણઠાણાના અંતે શોક-અતિ-અશાતા-અસ્થિર-અશુભઅયશનો બંધવિચ્છેદ થવાથી ૬૩માંથી ૬ પ્રકૃતિ ઓછી કરવાથી ૫૭ પ્રકૃતિ રહે છે. તેમાં આહારકદ્ધિક ઉમેરવાથી અપ્રમત્તગુણઠાણે-૫૭ + ૨ = ૫૯ બંધાય છે. અપ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થવાથી અપૂર્વકરણ ગુણઠાણાના ૧લા ભાગ સુધી ૫૮ પ્રકૃતિ બંધાય છે. ૧લા ભાગના અંતે નિદ્રાદ્વિકનો બંધવિચ્છેદ થવાથી બીજા ભાગથી ૫૬ પ્રકૃતિ બંધાય છે. ૬ઠ્ઠા ભાગના અંતે દેવદ્ધિક, પંચેજાતિ, શુભવિહાયોગતિ, ત્રસાદિ૯, વૈદ્ધિક, આહારકદ્ધિક, તૈજસ-કાર્યણશરીર, ૧લુ સંસ્થાન, નિર્માણ, જિનનામ, વર્ણાદિ-૪, અગુરુલઘુચતુષ્ક... એ ૩૦ પ્રકૃતિનો બંધવિચ્છેદ થવાથી ૯મા ભાગે ૨૬ પ્રકૃતિ બંધાય છે. ૯ થી ૧૩ ગુણઠાણે બંધઃ बावीसा एगूणं, बंधइ अट्ठारसंतमनिट्ठी । सत्तरस सुहुमसरागो, सायमोहो सजोगुत्ति ॥७२॥ ગાથાર્થ:- અનિવૃત્તિગુણઠાણે ૨૨ થી માંડીને એક-એક પ્રકૃતિ ઓછી કરતાં ૧૮ સુધી બાંધે છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે-૧૭ બાંધે છે અને મોહવિનાના ગુણઠાણાથી (૧૧માથી) સયોગી ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય બંધાય છે. વિવેચનઃ અપૂર્વકરણગુણઠાણાના અંતે હાસ્યચતુષ્કનો બંધવિચ્છેદ થવાથી નવમા ગુણઠાણાના ૧લા ભાગે ૨૨ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી પુવેદનો બંધવિચ્છેદ થવાથી બીજા ભાગે ૨૧ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંક્રોધનો બંધવિચ્છેદ થવાથી ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંમાનનો બંધવિચ્છેદ થવાથી ચોથા ભાગે ૧૯ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંમાયાનો બંધવિચ્છેદ થવાથી પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિ બંધાય છે. તેમાંથી સંલોભનો બંધવિચ્છેદ થવાથી ૧૦મા ગુણઠાણે-૧૭ પ્રકૃતિ બંધાય છે. ૧૦મા ગુણઠાણાના અંતે શાના૦૫, ૫૭૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ દર્શના૦૪, અંતરાય-૫, ઉચ્ચગોત્ર અને યશકીર્તીનો બંધવિચ્છેદ થવાથી ૧૧ થી ૧૩ ગુણઠાણે એક જ શાતાવેદનીય બંધાય છે. एसो उ बंधसामित्त, ओहो गइआइएसु वि तहेव । ओहाओ साहिज्जइ, जत्थ जहा पगइ सब्भावो ॥७३॥ ગાથાર્થ - એ રીતે, ઓઘથી બંધસ્વામિત્વા કહ્યું. તે જ રીતે, ગતિ વગેરે ૧૪ માર્ગણામાં પણ જ્યાં જેટલી પ્રકૃતિના બંધનો સદ્ભાવ હોય ત્યાં તેટલી પ્રકૃતિઓનો બંધ કહેવો. વિવેચનઃ- ગાથા નં. ૭૦ થી ૭૪ માં બીજા કર્મગ્રંથની જેમ ઘથી (સામાન્યથી) બંધસ્વામિત્વ કહ્યું. હવે ત્રીજાકર્મગ્રંથની જેમ ૬૨ માર્ગણામાં જ્યાં જેટલી પ્રકૃતિનો સદ્ભાવ હોય ત્યાં તેટલી પ્રકૃતિનો બંધ કહેવાનું સૂચન કરે છે. तित्थयरदेवनिरयाउअं च, तिसु तिसु गईसु बोधव्वं । अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गइसु ॥७४॥ ગાથાર્થ- તીર્થંકર નામકર્મ, દેવાયુ, નરકાયુની સત્તા ત્રણ-ત્રણ ગતિમાં જ હોય છે. ચારે ગતિમાં હોતી નથી. બાકીની સર્વે પ્રકૃતિની સત્તા ચારે ગતિમાં હોય છે. વિવેચન - તીર્થંકરનામકર્મની સત્તા દેવગતિમાં, મનુષ્યગતિમાં, નરકગતિમાં જ હોય છે. તિર્યંચગતિમાં હોતી નથી. કારણ કે તિર્યંચગતિમાં જિનનામ બંધાતું નથી અને જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચગતિમાં જતો નથી. એટલે તિર્યંચગતિમાં જિનનામની સત્તા હોતી નથી. દેવાયુની સત્તા દેવગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં જ હોય છે. નરકગતિમાં હોતી નથી. કારણ કે નારકો દેવાયુને બાંધતા નથી. તેથી નરકગતિમાં દેવાયુની સત્તા હોતી નથી. નરકાયુની સત્તા નરકગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં જ હોય છે. દેવગતિમાં હોતી નથી. કારણ કે, દેવો નરકાયુને બાંધતા પ૭૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ નથી. તેથી દેવગતિમાં નરકાયુની સત્તા હોતી નથી. આ ત્રણ પ્રકૃતિ વિનાની સર્વે પ્રકૃતિઓની સત્તા ચારે ગતિમાં હોય છે. એટલે મનુષ્યગતિમાં ૧૪૮ પ્રકૃતિ સત્તામાં હોય છે. દેવગતિમાં નરકાયુ વિના૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. નરકગતિમાં દેવાયુ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે અને તિર્યંચગતિમાં જિનનામ વિના ૧૪૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. અહીં ગુણઠાણામાં બંધોદયસત્તાનો સંવેધ કહ્યો છે. તે ગુણઠાણામાં ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી આવે છે. તેથી ગ્રંથકારભગવંત ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીને કહે છે.. ઉપશમશ્રેણી: - पढमकसायचउक्कं दंसणतिग सत्तगा वि उवसंता । अविरयसमत्ताओ जाव नियट्टित्ति नायव्वा ॥ ७५ ॥ सत्तट्ठ नव य पनरस, सोलस अट्ठारसेव गुणवीसा । एगाहि दु चडवीसा, पणवीसा बायरे जाण ॥ ७६ ॥ सत्तावीसं सुहुमे, अट्ठावीसं च मोहपयडीओ । उवसंतवी अराए, उवसंता हुंति नायव्वा ॥७७॥ ગાથાર્થ:- અનંતાનુબંધીચતુષ્ક અને દર્શનત્રિક... એ ૭ પ્રકૃતિ અવિરતસમ્યગ્દષ્ટિથી માંડીને અપૂર્વકરણગુણઠાણા સુધી ઉપશાંત થયેલી જાણવી. અનિવૃત્તિબાદરસંપરાયગુણઠાણે મોહનીયની સાત, આઠ, નવ, પંદર, સોળ, અઢાર, ઓગણીસ, એકવીસ, બાવીસ, ચોવીશ અને પચ્ચીસ પ્રકૃતિઓ ઉપશાંત જાણવી. સૂક્ષ્મસંપરાયગુણઠાણે મોહનીયની ૨૭ પ્રકૃતિઓ અને ઉપશાંતમોહગુણઠાણે મોહનીયની-૨૮ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી જાણવી. ૫૭૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ વિવેચન - જેમાં ક્રમશઃ અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલા જીવો ચારિત્રમોહનીયની કર્મપ્રકૃતિને ઉપશમાવે છે, તે ઉપશમશ્રેણી કહેવાય. અનાદિમિથ્યાદષ્ટિ સૌ પ્રથમ ગ્રંથિભેદજન્ય ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ક્ષયોપશમસમ્યકત્વ પ્રાપ્ત કરીને ૪ થી ૭ ગુણઠાણામાં અનંતાનુબંધીની વિસંયોજના કરે છે. (મતાંતરે અનંતાનુબંધીની ઉપશમના કરે છે.) ત્યારબાદ દર્શનત્રિકને ઉપશમાવીને શ્રેણિગત ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરીને સૌપ્રથમ નપુંસકવેદને ઉપશમાવે છે. ત્યાર પછી સ્ત્રીવેદને ઉપશમાવે છે. ત્યાર પછી હાસ્યાદિ-૬ને ઉપશમાવે છે. ત્યાર પછી પુત્રવેદને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ0-પ્રત્યા૦ ક્રોધને ઉપશમાવે છે. ત્યાર બાદ સંવક્રોધને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ0...ત્યા૦માનને ઉપશમાવે છે. ત્યાર બાદ સંવમાનને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ૦-પ્રત્યા૦માયાને ઉપશમાવે છે. ત્યાર બાદ સંવમાયાને ઉપશમાવે છે. ત્યાર બાદ અમ0પ્રત્યા-લોભને ઉપશમાવે છે. તે વખતે અનિવૃત્તિગુણઠાણ પૂર્ણ થાય છે. ૧૦મા ગુણઠાણાના અંતે સંવેલોભને ઉપશમાવે છે તે વખતે મોહનીયની૨૮ પ્રકૃતિ ઉપશાંત થાય છે. ત્યાર પછી ઉપશાંતમોહગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. ત્યાં જીવ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત રહીને અવશ્ય નીચે પડે છે. ઉપશમશ્રેણીથી પતન ૨ પ્રકારે થાય છે. (૧) ભવક્ષયથી પતન અને (૨) કાલક્ષયથી પતન. - (૧) ઉપશમશ્રેણીમાં કોઈપણ સમયે મહાત્માનું આયુષ્ય પૂર્ણ થાય, તો તે મહાત્મા ત્યાંથી મરણ પામીને વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. તે ભવક્ષયથી પતન થયું કહેવાય. (૨) ઔપથમિક યથાખ્યાત સંયમી ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ કરીને ૧૦માત્મા/૮મા/૭મા ગુણઠાણે થઈને ૬ઠ્ઠા ગુણઠાણે છે. એટલે જે ક્રમે મહાત્મા ઉપર ચઢ્યા હતાં તે જ ક્રમે નીચે આવી જાય છે. તે , ,, ૫૮૦ Page #297 -------------------------------------------------------------------------- ________________ કાલક્ષયથી પતન થયું કહેવાય. અહીં ઉપશમશ્રેણીનું સ્વરૂપ ટૂંકમાં જ બતાવ્યું છે. કારણ કે સપ્તતિકાગ્રંથના પ્રકાશનની પૂર્વે ઉપશમશ્રેણી નામનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે. તેમાં વિસ્તારથી ચિત્રસહિત ઉપશમશ્રેણીનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ ગ્રંથમાં ફરીથી વિસ્તારથી ઉપશમશ્રેણીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું નથી. જિજ્ઞાસુએ ઉપશમશ્રેણી નામના પુસ્તકમાંથી ઉપશમશ્રેણીનું સ્વરૂપ જોવું... ક્ષપકશ્રેણીનું સ્વરૂપ: पढमकसायचउक्कं, इत्तो मिच्छत्तमीससम्मत्तं । अविरयसम्म देशे, पमत्ति अपमत्ति खीयंति ॥७८॥ अनियट्टिबायरे, थीगिद्धितिग निरयतिरिअनामाओ । संखिज्जइमे सेसे, तप्पाउग्गाओ खीयंति ॥७९॥ इत्तो हणइ कसायट्ठगंपि पच्छा नपुसगं इत्थिं । तो नोकसायछक्क, छुहइ संजलणकोहंमि ॥८०॥ पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए । मायं च छुहइ, लोहे लोहं सुहुमं पि तो हाइ ॥ ८१ ॥ खीणकसायदुचरिमे, निद्दपयलं च हणइ छउथो । आवरणमंतराए, छउमत्थो चरिमसमयम्मि ॥ ८२ ॥ ગાથાર્થઃ- અવિરતસમ્યક્ત્વ, દેશવિરતે, પ્રમત્તે કે અપ્રમત્તે અનંતાનુબંધીનો ક્ષય કરીને, મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત્વમોહનીયનો ક્ષય કરે છે. અનિવૃત્તિબાદરગુણઠાણાનો સંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે થીણદ્વિત્રિક તથા નરક અને તિર્યંચ પ્રાયોગ્યનામકર્મની ૧૩ પ્રકૃતિનો નાશ થાય છે. ત્યાર પછી ૮ કષાયનો ક્ષય કરે છે. પછી નપુંસકવેદ અને સ્ત્રીવેદનો ક્ષય કરે છે. ત્યાર પછી છનોકષાયને સંક્રોધમાં સંક્રમાવે છે. ૫૮૧ - Page #298 -------------------------------------------------------------------------- ________________ પુવેદને સંક્રોધમાં સંક્રમાવે છે, સંક્રોધને માનમાં સંક્રમાવે છે. સં૦માનને સંમાયામાં સંક્રમાવે છે અને સંમાયાને સંલોભમાં સંક્રમાવે છે. ત્યાર પછી સૂક્ષ્મલોભનો નાશ કરે છે. છદ્મસ્થક્ષીણમોહગુણઠાણાના દ્વિચરમસમયે નિદ્રા અને પ્રચલાનો ક્ષય કરે છે. છેલ્લા સમયે નવઆવરણ અને અંતરાયનો ક્ષય કરે છે. વિવેચનઃ- જેમાં અનંતગુણવિશુદ્ધપરિણામની ધારાએ ચઢેલો જીવ ક્રમશઃ ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કરે છે, તે ક્ષપકશ્રેણી કહેવાય છે. ક્ષપકશ્રેણીની શરૂઆત કરનારો સાધિક ૮ વર્ષની ઉંમરવાળો પ્રથમસંઘયણી મનુષ્ય જ હોય છે. તે સૌ પ્રથમ ૪ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણઠાણે અનંતાનુબંધીનો નાશ કરે છે. ત્યાર બાદ ક્રમશઃ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યક્ત્વમોહનીયનો નાશ કરે છે ત્યારે ક્ષાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વી અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણ કરે છે. અપૂર્વકરણગુણઠાણે અપૂર્વકરણ કરે છે અને અનિવૃત્તિગુણઠાણે અનિવૃત્તિકરણ કરે છે. અનિવૃત્તિકરણના ઘણા સંખ્યાતાભાગ ગયા પછી છેલ્લો એક સંખ્યાતમો ભાગ બાકી રહે છે ત્યારે થીણદ્ધિત્રિક, નરકદ્ધિક, તિર્યંચદ્વિક, જાતિચતુષ્ક, સ્થાવરદ્ધિક, સાધારણ, આતપ અને ઉદ્યોત... કુલ-૧૬ પ્રકૃતિનો નાશ કરે છે. ત્યાર પછી અંતર્મુહૂર્તકાળે ૮ કષાયનો નાશ કરે છે. ત્યાર પછી ક્રમશઃ નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યષટ્ક, પુરુષવેદ, સંક્રોધ, સંમાન, સંમાયા અને બાદરલોભનો નાશ કરે છે. તે વખતે નવમું ગુણસ્થાનક પૂર્ણ થાય છે. પછી ૧૦મા ગુણઠાણે સૂક્ષ્મલોભનો નાશ કરે છે તે વખતે મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ થવાથી ક્ષાયિકયથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. ક્ષપકમહાત્મા ૧૦મા ગુણઠાણેથી સીધા ૧૨મા ગુણઠાણે આવે છે. ૧૨મા ગુણઠાણાના દ્વિચરમસમયે નિદ્રાદ્ધિકનો નાશ અને છેલ્લા ૫૮૨ 19 Page #299 -------------------------------------------------------------------------- ________________ સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ (કુલ-૧૪)નો નાશ થાય છે. તે વખતે ઘાતીકર્મોનો સંપૂર્ણ નાશ થાય છે. ત્યાર પછીના સમયે જીવ કેવળજ્ઞાની બને છે. જે કેવલીભગવંતને તીર્થંકરનામકર્મનો ઉદય ન હોય, તે સામાન્ય કેવલી કહેવાય છે અને જે કેવલીભગવંતને તીર્થંકરનામકર્મનો ઉદય હોય છે તે તીર્થંકરકેવલી કહેવાય છે. સયોગીકેવલી ગુણઠાણાનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડવર્ષ કહ્યો છે. સયોગી કેવલીભગવંત પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે ભવોપગ્રાહી કર્મોને ખપાવવા માટે કેવલીસમુદ્દાત કે યોગનિરોધની વિશિષ્ટ ક્રિયાઓ કરતાં પહેલા આયોજિકાકરણ કરે છે. ત્યાર પછી કેવલીસમુદ્દાત કરીને યોગનિરોધ કરે છે. યોગનિરોધ કર્યા પછી તે મહાત્મા અયોગીકેવલી બને છે. જો અયોગીકેવલી ભગવંત તીર્થંકર હોય તો ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૮૫ પ્રકૃતિ સત્તામાં હોય છે. અને સામાન્ય કેવલીભગવંત હોય, તો ૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને ૮૪ પ્રકૃતિ સત્તામાં હોય છે. અયોગીકેવલીગુણઠાણાના દ્વિચ૨મસમયે અયોગીકેવલીભગવંતને અનુદયવતી-૭૩ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે. देवग सहगयाओ दुचरमसमयभवियंमि खीयंति । સવિવાઘેયરનામા, શીયાળોથું પિ તત્થવ ૫૮૩॥ अन्नयरवेयणीअं, मणुआउअमुच्चगोअ नव नामे । वेएइ अजोगिजिणो उक्कोस जहन्नमिक्कारा ॥ ८४॥ मणुअगइ जाइ तस बायरं च पज्जत्तसुभगमाइज्ज । जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एया ॥८५ ॥ ગાથાર્થ:- દેવગતિની સાથે જેનો બંધ છે એવી પ્રકૃતિઓ અને ૫૮૩ Page #300 -------------------------------------------------------------------------- ________________ વિપાકોદયથી પ્રતિપક્ષી (અનુદયવતી) પ્રકૃતિઓ તથા નીચગોત્રને (અયોગ કેવલી) ભવના કિચરમસમયે ખપાવે છે. બે વેદનીયમાંથી-૧ વેદનીય, મનુષ્યાય, ઉચ્ચગોત્ર અને નામકર્મની-૯ પ્રકૃતિને અયોગીતીર્થકર ભગવાન ઉત્કૃષ્ટથી ભોગવે છે અને જઘન્યથી ૧૧ પ્રકૃતિને સામાન્યઅયોગ કેવલીભગવાન ભોગવે છે. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશકીર્તિ અને તીર્થકર નામકર્મ.. એ નામકર્મની ૯ પ્રકૃતિ છે. વિવેચનઃ- (૧) વૈક્રિયશરીર (૨) વૈક્રિયઅંગોપાંગ (૩) વૈક્રિયબંધન (૪) વૈક્રિયસંઘાતન (૫) આહારકશરીર (૬) આહારક અંગોપાંગ (૭) આહારકબંધન (૮) આહારકસંઘાતન (૯) દેવગતિ (૧૦) દેવાનુપૂર્વી. એ ૧૦ પ્રકૃતિ દેવગતિની સાથે જ બંધાય છે. ઔદારિકશરીર, ઔ અંગોપાંગ, ઔદારિક બંધન, ઔદારિકસંઘાતન, તૈજસશરીર, તૈજસબંધન, તેજસસંઘાતન, કાર્મણશરીર, કાર્મણબંધન, કાર્મસંઘાતન, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, વર્ણાદિ-૨૦, મનુષ્યાનુપૂર્વી, શુભ-અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, નિર્માણ, ઉચ્છવાસ, અપર્યાપ્ત, પ્રત્યેકનામકર્મ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુસ્વર-દુઃસ્વર, દુર્ભગ-અનાદય-અયશ, નીચગોત્ર અને બે વેદનીયમાંથી-૧... એ ૬૩ પ્રકૃતિ અનુદયવતી છે. અયોગીકેવલીભગવંત પોતાના ભવના દ્વિચરમસમયે કુલ-૧૦ + ૬૩ = ૭૩ પ્રકૃતિની સત્તાનો નાશ કરે છે. ૧૪મા ગુણઠાણે તીર્થંકરભગવંતને ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સામાન્ય કેવલીને જિનનામ વિના ૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૪મા ગુણઠાણે તીર્થંકરભગવંતને નામકર્મની-૯ પ્રકૃતિ ઉદયમાં હોય છે અને સાવકેવલીને જિનનામ વિના ૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. - ૫૮૪ Page #301 -------------------------------------------------------------------------- ________________ મતાંતર: तच्चाणुपुव्विसहिया, तेरस भवसिद्धिअस्स चरमंमि । संतं सगमुक्कोसं जहन्नयं बारस हवंति ॥८६॥ मणुअगइसहगयाओ भवखित्तविवागजीअविवागाओ । वेअणीयन्नयरुच्चं चरमसमयंमि खीयंति ॥८७॥ ગાથાર્થ - તે જ ભવે મોક્ષે જનારા (ભવસિદ્ધિક) જીવને ૧૪માં ગુણઠાણાના ચરમસમયે ઉત્કૃષ્ટથી તૃતીય આનુપૂર્વી (મનુષ્યાનુપૂર્વી) સહિત ૧૩ પ્રકૃતિની સત્તા હોય છે અને જઘન્યથી ૧૨ પ્રકૃતિની સત્તા હોય છે. મનુષ્યગતિની સાથે જે ઉદયમાં હોય છે એવી ભવવિપાકી, ક્ષેત્રવિપાકી અને જીવવિપાકી નામકર્મની પ્રકૃતિઓ તથા બેમાંથી એક વેદનીય અને ઉચ્ચગોત્રમ્ (કુલ-૧૩) પ્રકૃતિઓ ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે નાશ પામે છે. વિવેચનઃ- કેટલાક આચાર્યભગવંતનું એવું માનવું છે કે, મનુષ્યગતિની સાથે જ મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોય છે તેથી મનુષ્યગતિની સાથે મનુષ્યાનુપૂર્વીની સત્તાનો નાશ થાય છે. એટલે ૧૪મા ગુણઠાણાના છેલ્લા સમયે તીર્થંકરભગવંતને મનુષ્યગતિની સાથે ભવવિપાકી-મનુષ્યાયુ, ક્ષેત્રવિપાકી-મનુષ્યાનુપૂર્વી અને જીવવિપાકીમનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશ, તીર્થંકર નામકર્મ (કુલ-૯) તથા બે વેદનીયમાંથી-૧ અને ઉચ્ચગોત્ર... એ ૧૩ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે અને સામાન્ય કેવલીને તીર્થંકરનામકર્મ વિનાની ૧૨ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે. સપ્તતિકા ગ્રંથકાર ભગવંતનું એવું માનવું છે કે, મનુષ્યાનુપૂર્વી ક્ષેત્રવિપાકી હોવાથી, તેનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. ભવસ્થ જીવોને આનુપૂર્વીનો ઉદય હોતો નથી. તેથી અયોગીકેવલીગુણઠાણે મનુષ્યાનુપૂર્વી અનુદયવતી છે. એટલે અયોગી ગુણઠાણાના ચરમસમયે ૫૮૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યાનુપૂર્વીનું ચરમનિષેકમાં રહેલું કર્મદલિક સજાતીય ઉદયવતી કર્મપ્રકૃતિમાં સ્તિબુકસંક્રમથી સંક્રમી જવાથી, મનુષ્યાનુપૂર્વીની સ્વરૂપ સત્તાનો નાશ થાય છે. એટલે અયોગી ગુણઠાણાના ચરમસમયે મનુષ્યાનુપૂર્વીની સત્તા હોતી નથી. તેથી ચરમસમયે તીર્થંકરભગવંતને ૧૨ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે અને સામાન્ય કેવલીભગવંતને જિનનામ વિનાની૧૧ પ્રકૃતિની સત્તાનો નાશ થાય છે. अह सुइयसयलजगसिहरमरुयनिरुवमसहावसिद्धिसुहं । अनिहणमव्वाबाहं तिरयणसारमणुहवंति ॥८८॥ ગાથાર્થ - આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય થયા પછી જીવ એકાંતશુદ્ધ, સંપૂર્ણ, જગતના શિખરભૂત, રોગરહિત, ઉપમારહિત, સ્વાભાવિક, અનંતકાલ રહેનારુ, બાધારહિત, ત્રણ રત્નના સારભૂત મોક્ષસુખને અનુભવે છે. વિવેચન - આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યા પછી આત્માને કેવું સુખ મળે છે ? એ ગ્રંથકારભગવંત કહી રહ્યાં છે. (૧) શુચિક = એકાંતે શુદ્ધ સુખ.. સંસારી જીવને રાગ-દ્વેષથી સુખ ઉત્પન્ન થાય છે, તે અશુદ્ધસુખ છે અને સિદ્ધભગવંતને રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ થયેલો હોવાથી શુદ્ધ આત્માથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે એકાંતે શુદ્ધસુખ છે. (૨) સકલ = પરિપૂર્ણ (સંપૂર્ણ) સુખ... સંસારી જીવને કર્મનું બંધન હોવાથી આંશિક સુખ હોય છે અને સિદ્ધભગવંતને સંપૂર્ણ કર્મના ક્ષયથી ક્ષાયિકભાવનું સુખ ઉત્પન્ન થાય છે તે પરિપૂર્ણ સુખ છે. (૩) જગતના શિખરભૂત = જગતના સર્વ સુખોથી શ્રેષ્ઠ સુખ જગતમાં જેટલા પ્રકારના સુખ છે તેનાથી સર્વ શ્રેષ્ઠ સુખ સિદ્ધ ભગવંતને હોવાથી જગતના શિખરભૂત સુખ છે. ૫૮૬ Page #303 -------------------------------------------------------------------------- ________________ (૪) અરજ = રોગ રહિત. સંસારી જીવને શરીરના કારણે રોગ થાય છે પણ સિદ્ધભગવંતને શરીર ન હોવાથી રોગાદિદોષોથી રહિત સુખ છે. (૫) નિરુપમ = ઉપમા વગરનું... સંસારમાં એવી કોઈ જ વસ્તુ નથી કે જેની સાથે સિદ્ધભગવંતના સુખને સરખાવી શકાય. એટલે સિદ્ધભગવંતનું સુખ કોઈપણ જાતની ઉપમા વગરનું છે. (૬) સ્વાભાવિક = મૂળ સ્વભાવથી ઉત્પન્ન થયેલું સુખ. વેદનીયકર્મોનો સંપૂર્ણ ક્ષય થવાથી જે અક્ષયસુખ ઉત્પન્ન થાય છે તે આત્માનો મૂળ સ્વભાવ હોવાથી સિદ્ધભગવંતને સ્વાભાવિકસુખ હોય છે. (૭) અનિધન = અનંતકાળ રહેનારુ સુખ જે સુખનો ક્યારેય પણ નાશ થવાનો નથી એવું અનંતકાળ રહેનારુ જે સુખ છે, તે અનિધન સુખ છે. (૮) અવ્યાબાધ = બાધારહિત સુખ... વિ+મા+જ્ઞાધુ = વ્યાબાધ = પીડા (દુઃખ) અવ્યાબાધ = પીડારહિત, દુઃખરહિત, દુઃખનિરપેક્ષ શાશ્વત સુખ સિદ્ધભગવંતને છે. (૯) ત્રિરત્નસાર = સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રના સારભૂત. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્મચારિત્રના સારભૂત એવું સિદ્ધિસુખને મોક્ષમાં પહોંચેલા મહાત્માઓ અનુભવે છે. અહીં ક્ષપકશ્રેણીનું સ્વરૂપ ટૂંકમાં જ બતાવ્યું છે. કારણ કે સપ્તતિકાગ્રંથના પ્રકાશનની પૂર્વે જ ક્ષપકશ્રેણી નામનું પુસ્તક પ્રકાશિત થઈ ગયું છે. તેમાં વિસ્તારથી સચિત્ર પણશ્રેણીનું ૫૮૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ ગ્રંથમાં ફરીથી વિસ્તારથી ક્ષપકશ્રેણીનું વર્ણન કરવામાં આવ્યું નથી. જિજ્ઞાસુએ ક્ષપકશ્રેણી નામના પુસ્તકમાંથી ક્ષપકશ્રેણીનું સ્વરૂપ જોવું. दुरहिगम-निउण-परमत्थ-रुइर-बहुभंग-दिट्टिवायाओ । अत्था अणुसरिअव्वा, बंधोदयसंतकम्माणं ॥८९॥ ગાથાર્થ- દુઃખે સમજાય એવા, સૂક્ષ્મબુદ્ધિથી ગમ્ય, યથાવસ્થિત અર્થવાળા, આનંદકારી, બહુભંગવાળા દૃષ્ટિવાદમાંથી બંધ-ઉદયસત્તાકર્મના વિશેષ અર્થોને જાણવા. વિવેચન - ગ્રંથકારભગવંત જિજ્ઞાસુઓને કહી રહ્યાં છે કે, અગ્રાયણી નામના બીજા પૂર્વમાં આવેલી ક્ષીણલબ્ધિ નામની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાભૃત છે. તેમાંના કર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાભૃતમાંથી બંધ-ઉદય-સત્તાના ભાંગાને સંક્ષેપથી સપ્તતિકાગ્રંથમાં કહ્યાં છે. વિશેષથી બંધ-ઉદય-સત્તાના અનેક ભેદ-પ્રભેદને દૃષ્ટિવાદમાંથી જાણવા. દ્વાદશાંગીમાં ૧૨મું અંગ દૃષ્ટિવાદ છે. તે દુઃખે સમજાય એવું છે. સરલતાથી સમજી શકાય એવું નથી. સૂક્ષ્મબુદ્ધિવાળા જ દૃષ્ટિવાદને સમજી શકે છે. દૃષ્ટિવાદ મહાઅંગ કોઈપણ સ્થળે પૂર્વાપર વિરોધ ન આવે એવી રીતે યથાવસ્થિત અર્થને કહેનારું છે. દૃષ્ટિવાદ સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થને કહેનારું હોવાથી સૂક્ષ્મબુદ્ધિવાળાને આનંદ આપનારું છે. દૃષ્ટિવાદ બંધ-ઉદય-સત્તાના ઘણા ભાંગાવાળું છે. તેમાંથી બંધ-ઉદય-સત્તાના અનેક ભેદ-પ્રભેદને જાણવા... जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोत्ति । तं खमिऊण बहुसुआ, पुरेऊणं परिकहंतु ॥१०॥ ગાથાર્થ - અલ્પશાસ્ત્રજ્ઞ એવા મારા વડે જ્યાં જે અર્થ અધૂરો રહી ગયો હોય, ત્યાં તે અર્થને બહુશ્રુતો મારી ભૂલની ક્ષમા આપીને પૂર્ણ કરે. 1 અને કોઈપણ સદ્ધવાળા જાય એવું ૫૮૮ Page #305 -------------------------------------------------------------------------- ________________ વિવેચનઃ- ગ્રંથકારભગવંત પોતાની લઘુતા બતાવતા કહી રહ્યાં છે કે, હું અલ્પશાસ્ત્રને જાણું છું. તેથી મારાથી આ ગ્રંથમાં જ્યાં જે અર્થ કહેવાનો રહી ગયો હોય, તે મારા અધૂરા અર્થને કહેવારૂપ અપરાધની ક્ષમા આપીને ત્યાં તે અર્થને બહુશ્રુતમહાત્મા પૂર્ણ કરે... गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइ नियमिआणं, एगूणा होइ नउईओ ॥९१॥ ગાથાર્થ:- શ્રી ચંદ્રમહત્તરાચાર્યભગવંતના મતને અનુસરનારી ૭૦ ગાથાથી આ ગ્રંથની રચના થયેલી છે. તેમાં ટીકાકારભગવંતે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં ૮૯ ગાથા થાય છે. વિવેચનઃ- ગ્રંથકારભગવંતે આ ગ્રંથમાં ૭૦ ગાથા જ કહી છે. તેથી આ ગ્રંથનું નામ “સપ્તતિકા” રાખવામાં આવ્યું છે. નો નત્ય અપરિપુનો... મારાથી આ ગ્રંથમાં જ્યાં જે અર્થ કહેવાનો રહી ગયો હોય, ત્યાં તે અર્થને બહુશ્રુતો પૂર્ણ કરે... એવી ગ્રંથકારભગવંતની આજ્ઞાને અનુસરીને ટીકાકારભગવંતે ગ્રંથકારના આશયને અનુસરનારી કેટલીક ગાથાઓ ભાષ્યાદિ ગ્રંથોમાંથી લઈને સપ્તતિકામાં ઉમેરવામાં આવી છે. તેથી આ ગ્રંથમાં બંધ-ઉદય સત્તાના સંવેધને સમજાવનારી ૮૯ ગાથા થાય છે અને છેલ્લી બે ગાથા ઉપસંહારરૂપે હોવાથી કુલ ૮૯ + ૨ = ૯૧ ગાથા થાય છે. હાલમાં સપ્તતિકાગ્રંથની ૯૧ ગાથામાંથી ગાથા નં. ૬, ૧૧, ૩૮, ૩૯, ૪૬, ૪૭, ૫૩, ૫૪, ૫૬, ૬૦, ૬૧, ૬૨, ૬૩, ૭૬, ૭૭, ૭૯, ૮૦, ૮૨ અને ૯૧ (કુલ-૧૯) ગાથાઓ ઉમેરવામાં આવી છે. બાકીની ૭૨ ગાથામાંથી છેલ્લી બે ગાથા આ ગ્રંથના વિષયની નથી, એટલે આ ગ્રંથના વિષયને લગતી મૂળગાથા-૭૦ થાય છે એમ માનવાથી આ ગ્રંથનું “સપ્તતિકા” નામ સાર્થક થશે. સપ્તતિકા સમાપ્ત : ૫૮૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ || સપ્તતિકાનામાં છટ્ટા કર્મગ્રન્થની મૂળગાથાઓ सिद्धपएहिं महत्थं बंधोदयसंतपयडिठाणाणं ।। वुच्छं सुण संखेवं नीसंदं दिट्ठिवायस्स ॥ १ ॥ कइ बंधंतो वेयइ, कइ कइ वा संतपयडिठाणाणि । मूलुत्तरपगईसुं, भंगविगप्पा मुणेअव्वा ॥ २ ॥ अट्ठविह सत्त छ बंधएसु, अद्वेव उदयसंतंसा । एगविहे तिविगप्पो, एगविगप्पो अबंधम्मि ॥ ३ ॥ सत्तट्ठबंध अहृदय-संत तेरससु जीवठाणेसु । एगंमि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ॥ ४ ॥ अट्ठसु एगविगप्पो, छस्सु वि गुणसन्निएसु दुविगप्पो । पत्तेयं पत्तेयं, बंधोदयसंतकम्माणं ॥ ५ ॥ पंचनवदुन्निअट्ठावीसा, चउरो तहेव बायाला । दुन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुव्वीए ॥ ६ ॥ बंधोदय संतंसा, नाणावरणंतराइए पंच । बंधोवरमेवि उदय, संतंसा हुंति पंचेव ॥ ७ ॥ बंधस्स य संतस्स य, पगइट्ठाणाइ तिणि तुल्लाइं । उदयठाणाइ दुवे, चउ पणगं दंसणावरणे ॥ ८ ॥ बीआवरणे नवबंधएसु, चउपचउदय नवसंता । छच्चउबंधे चेवं, चउबंधुदए छलंसा य ॥ ९ ॥ उवरयबंधे चउपण, नवंस चउरुदय छच्च चउसंता । वेअणिआउयगोए, विभज मोहं परं वुच्छं ॥ १० ॥ પ૯૦ Page #307 -------------------------------------------------------------------------- ________________ गोअंमि सत्त भंगा, अट्ठ य भंगा हवंति वेअणिए । पण नव नव पण भंगा, आउ चउक्के वि कमसो उ ।। ११ । बावीस इक्कवीसा, सत्तरस तेरसेव नव पंच । चउ तिग दुगं च इक्कं, बंधठाणाणि मोहस्स ।। १२ ।। एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा । ओहेण मोहणिजे, उदयठाणाणि नव हुंति ।। १३ ।। अट्ठय सत्तय छच्चड, तिगदुग एगाहिआ भवे वीसा । तेरस बारिक्कारस, इत्तो पंचाइ एगूणा ।। १४ ।। संतस्स पयडिठाणाणि, ताणि मोहस्स हुंति पन्नरस । बंधोदयसंते पुण, भंगविगप्पे बहू जाण ।। १५ ।। छब्बावीसे चउ इगवीसे, सत्तरस तेरसे दो दो । नवबंधगे वि दुण्णि उ, इक्किमओ परं भंगा ।। १६ ।। दस बावीसे नव इगवीसे, सत्ताइ उदय कम्मंसा । छाइ नव सत्तरसे, तेरे पंचाइ अट्ठेव ।। १७ ।। चतारिआइ नवबंधएसु उक्कोसा सत्तमुदयंसा । पंचविह बंधगे पुण, उदओ दुण्हं मुणेअव्वो ।। १८ ।। इत्तो चउबंधाई, इक्क्कुिदया हवंति सव्वेवि । बंधोवरमे वि तहा उदयाभावे वि वा हुज्जा ।। १९ ।। इक्कग छक्तिकारस, दस सत्त चउक्क इक्कगं चेव । एए चडवीसगया, बार दुगिक्कंमि इक्कारा ।। २० ।। नवतेसीइसएहिं, उदयविगप्पेहिं मोहिआ जीवा । अउणुत्तरि- सीआला, पयविंद-सएहिं विन्नेआ ।। २१ ।। नवपंचाणउ अ सए उदयविगप्पेहिं मोहिआ जीवा । अणुत्तरि एगुत्तर, पयविंदसएहिं विन्नेआ ।। २२ ।। ૫૯૧ Page #308 -------------------------------------------------------------------------- ________________ तिन्नेव य बावीसे, इगवीसे अट्ठवीस सत्तरसे । छच्चे व तेरनवबंधएसु पंचेव ठाणाणि ।। २३ ।। पंचविह चउविहेसुं छछक्क सेसेसु जाण पंचेव । पत्तेअं पत्तेअं, चत्तारि अ बंधवुच्छेए ॥ २४ ॥ दसनवपन्नरसाइं, बंधोदय संत पयडिठाणाणि । भणिआणि मोहणिजे, इत्तो नामं परं वुच्छं ॥ २५ ॥ तेवीस पण्णवीसा, छव्वीसा अट्ठवीस गुणतीसा । तीसेगतीसमेगं, बंधट्ठाणाणि नामस्स ॥ २६ ॥ चउ पणवीसा सोलस, नवबाणउईसया य अडयाला । एयालुत्तर छायालसया इक्विक बंधविही ।। २७ ।। वीसिगवीसा चउवीसगाउ, एगाहिआ य इगतीसा । उदयट्ठाणाणि भवे, नव अट्ठय हुंति नामस्स ॥ २८ ॥ इक्कबियालिक्कारस, तित्तीसा छस्सयाणि तित्तीसा । बारससत्तरससयाणहिगाणि बिपंचसीइहिं ॥ २९ ॥ अउणत्तीसिक्कारससयाणिहिअ सत्तरसपंचसट्ठीहिं । इक्किक्कगं च वीसादह्रदयंतेसु उदयविही ॥ ३० ॥ तिदुनउई गुणनउई, अडसी छलसी असीइ गुणसीइ । अट्ठ य छप्पन्नत्तरि, नव अट्ठ य नामसंताणि ॥ ३१ ॥ अट्ठ य बारस बारस, बंधोदयसंतपयडिठाणाणि । ओहेणाएसेण य, जत्थ जहासंभवं विभजे ॥३२॥ नव पणगोदय संता, तेवीसे पण्णवीस छव्वीसे । अट्ठ चउरट्ठवीसे, नव सगिगुणतीसतीसम्मि ॥३३॥ एगेगमेगतीसे, एगे एगुदय अट्ठ संतम्मि । उवरयबंधे दस दस, वेअगसंतम्मि ठाणाणि ॥३४॥ પ૯૨ Page #309 -------------------------------------------------------------------------- ________________ तिविगप्प पगइ ठाणेहिं, जीवगुणसन्निएसु ठाणेसु । भंगा पउंजिअव्वा, जत्थ जहा संभवो भवइ ॥ ३५ ॥ तेरससु जीवसंखेवएसु नाणंतरायतिविगप्पो । इक्कंमि तिदुविगप्पो, करणं पड़ इत्थ अविगप्पो ॥ ३६ ॥ तेरे नव चउ पणगं, नव संतगेम्मि भंगमिक्कारा । वेयणीयाउयगोए, विभज मोहं परं वोच्छं ॥ ३७ ॥ पजत्तगसन्नियरे, अट्ठ चउक्कं च वेयणीयभंगा । सत्त य तिगं च गोए, पत्तेअं जीवठाणेसु ॥ ३८ ॥ पजत्तापजत्तग, समणे पजत्त अमण सेसेसु । अट्ठावीसं दसगं, नवगं पणगं च आउस्स ॥ ३९ ॥ अट्ठसु पंचसु एगे, एग दुगं दस य मोह बंधगए । तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतंमि ॥ ४० ॥ पण दुग पणगं पण चउ, पणगं पणगा हवंति तिन्नेव । पण छप्पणगं, छच्छ, पणगं अट्ट दसगं ति ॥ ४१ ॥ सत्तेव अपजत्ता, सामी सुहुमा बायरा चेव ।। विगलिंदिआउ तिन्नि उ, तह य असन्नी अ सन्नी अ ॥ ४२ ॥ नाणंतरायतिविहमवि, दससु दो हुंति दोसु ठाणेसु । मिच्छासाणे बीए, नव चउ पण नव य संतंसा ॥ ४३ ॥ मिस्साइ नियट्टीओ, छच्चउ पण नव य संतकम्मंसा । चउ बंध तिगे चउ पण, नवंस दुसु जुअल छस्संता ।। ४४ ॥ उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता । वेयणियाउय गोए, विभज मोहं परं वुच्छं ॥ ४५ ॥ चउ छस्सु दुन्नि सत्तसु, एगे चउ गुणिसु वेयणीयभंगा । गोए पण चउ दो तिसु, एगट्ठसु दुन्नि इक्वम्मि ॥ ४६ ॥ ૫૯૩ Page #310 -------------------------------------------------------------------------- ________________ अट्ठच्छाहिगवीसा सोलस वीसं च बारस छ दोसु । दो चउसु तीसु इक्कं मिच्छाइसु आउए भंगा ।। ४७ ।। गुणठाणएसु अट्ठसु, इक्किक्कं मोहबंधठाणं तु । पंच अनियट्टिठाणे, बन्धोवरमो परं तत्तो ।। ४८ ।। सत्ताइ दस उ मिच्छे, सासायणमीसए नवुक्कोसा । छाई नव उ अविरए, देसे पंचाइ अट्ठेव ।। ४९ ।। विरए खओवसमिए, चउराई सत्त छच्च पुव्वम्मि । अणिअट्टिबारे पुण, इक्को व दुवे व उदयंसा ।। ५० ।। एगं सुहुमसरागो वेएड अवेयगा भवे सेसा । भंगाणं च पमाणं, पुव्वुद्दिद्वेण नायव्वं ।। ५१ ।। इक्क छडिक्कारिक्कारसेव इक्कारसेव नव तिन्नि । एए चउवीसगया, बार दुगे पंच इक्कम्मि ।। ५२ ।। बारस पणसट्ठिसया, उदयविगप्पेहिं मोहिया जीवा । चुलसीइ सत्तुत्तरि पयविंदसएहिं विन्नेया ।। ५३ ।। अट्ठग चउ-चउ चउरट्ठगा य, चउरो य हुंति चउवीसा । मिच्छाइ अपुव्वंता, बारस पणगं च अनियट्टि ।। ५४ ।। जोगोवओगलेसाइएहिं गुणिया हवंति कायव्वा । जे जत्थ गुणट्ठाणे, हवंति ते तत्थ गुणकारा ।। ५५ ।। अट्ठट्ठी बत्तीसं, बत्तीसं सट्ठीमेव बावन्ना । चोआलं दोसु वीसा वि य, मिच्छमाइसु सामन्नं ।। ५६ ।। तिनेगे एगेगं तिग मीसे पंच चउसु तिग पुव्वे । इक्कार बायरम्मि उ, सुहुमे चउ तिन्नि उवसंते ।। ५७ ।। छन्नव छक्कं तिग सत्त दुगं, दुग तिग दुगं ति अट्ठ च । दुग छच्चउ दुगपण चउ, चउ दुग चउ पणग एग चउ ।। ५८ ।। एगेगमट्ठ एगेगमट्ठ, छउमत्थकेवलिजिणाणं । ૫૯૪ Page #311 -------------------------------------------------------------------------- ________________ एग चउ एग चउ, अट्ठ चउ दुछक्कमुदयंसा ।। ५९ ।। चउ पणवीसा सोलस, नव चत्ताला सया य बाणउई । बत्तीसुत्तर छायाल, सया मिच्छस्स बंधविही ।। ६० ॥ अट्ठ सया चउसट्ठी, बत्तीससयाइं सासणे भेआ । अट्ठावीसाईसुं सव्वाण?हिग छन्नउइ ॥ ६१ ॥ इगचत्तिगार बत्तीस, छसय इगतीसिगार नवनउई । सतरिगसि गुणतीसचउद, इगार चउसट्टि मिच्छुदया ।। ६२ ।। बत्तीस दुन्नि अट्ठ य, बासीइसया य पंच नव उदया । बारहिआ तेवीसा, बावन्निक्कारस सया य ।। ६३ ।। दो छक्कट्ठ चउक्वं, पण नव इक्कार छक्कगं उदया । नेरइयासु सत्ता, ति पंच इक्कारस चउक्कं ॥ ६४ ॥ इग विगलिंदिय सगले, पण पंच य अट्ठ बंधठाणाणि । पण छक्किक्कारुदया, पण पण बारस य संताणि ॥ ६५ ॥ इय कम्मपगइठाणाणि, सुटु बंधुदयसंतकम्माणं । गइआइएहिं अट्ठसु, चउप्पयारेण नेयाणि ॥६६॥ उदयस्सुदीरणाए सामित्ताओ न विज्जइ विसेसो । मुत्तूण य इगयालं, सेसाणं सव्वपयडीणं ॥१७॥ नाणंतरायदसगं, दंसण नव वेयणिज मिच्छत्त । सम्मत्त लोभ वेयाउआणि नव नाम उच्चं च ॥६८॥ तित्थयराहारगविरहियाउ, अजेइ सव्वपयडीओ । मिच्छत्तवेयगो सासणो वि, गुणवीस सेसाओ ॥६९॥ छायालसेस मीसो, अविरयसम्मो तिआलपरिसेसा । तेवन्न देशविरओ, विरओ सगवन्नसेसाओ ॥७०॥ इगुणट्ठिमप्पमत्तो, बंधइ देवाउयस्स इअरो वि । ૫૯૫ Page #312 -------------------------------------------------------------------------- ________________ अट्ठावन्नमपुव्वो, छप्पनं वा वि छव्वीसं ॥७१॥ बावीसा एगूणं, बंधइ अट्ठारसंतमनियट्टी । सत्तरस सुहुमसरागो, सायमोहो सजोगुत्ति ॥७२॥ एसो उ बंधसामित्त, ओहो गइआइएसु वि तहेव । ओहाओ साहिजइ, जत्थ जहां पगइ सब्भावो ॥७३॥ तित्थयरदेवनिरयाउअं च, तिसु तिसु गईसु बोधव्वं । अवसेसा पयडीओ, हवंति सव्वासु वि गइसु ॥७४॥ पढमकसायचउक्कं दंसणतिग सत्तगा वि उवसंता । अविरयसमत्ताओ जाव नियट्टित्ति नायव्वा ॥७५॥ सत्तट्ट नव य पनरस, सोलस अट्ठारसेव गुणवीसा । एगाहि दु चउवीसा, पणवीसा बायरे जाण ॥७६ ॥ सत्तावीसं सुहुमे, अट्ठावीसं च मोहपयडीओ । उवसंतवीअराए, उवसंता हुंति नायव्वा ॥७७॥ पढमकसायचउक्कं, इत्तो मिच्छत्तमीससम्मत्तं । अविरयसम्मे देशे, पमत्ति अपमत्ति खीयंति ॥७८॥ अनियट्टिबायरे, थीणगिद्धितिग निरयतिरिअनामाओ । संखिजइमे सेसे, तप्पाउग्गाओ खीयंति ॥७९॥ इत्तो हणइ कसायट्ठगंपि पच्छा नपुसगं इत्थिं । तो नोकसायछक्कं, छुहइ संजलणकोहंमि ॥८०॥ पुरिसं कोहे कोहं, माणे माणं च छुहइ मायाए । मायं च छुहइ, लोहे लोहं सुहुमं पि तो हणइ ॥८१॥ खीणकसायदुचरिमे, निद्दपयलं च हणइ छउमत्थो । आवरणमंतराए, छउमत्थो चरिमसमयम्मि ॥८२॥ देवगइसहगयाओ दुचरमसमयभवियंमि खीयंति । પ૯૬ Page #313 -------------------------------------------------------------------------- ________________ सविवागेयरनामा, नीयागोयं पि तत्थेव ॥८३॥ अन्नयरवेयणीअं, मणुआउअमुच्चगोअ नव नामे । वेएइ अजोगिजिणो उक्कोस जहन्नमिक्कारा ॥८४॥ मणुअगइ जाइ तस बायरं च, पजत्तसुभगमाइज । जसकित्ती तित्थयरं, नामस्स हवंति नव एया ॥८५॥ तच्चांणुपुब्बिसहिया, तेरस भवसिद्धिअस्स चरमंमि । संतं सगमुक्कोसं जहन्नयं बारस हवंति ॥८६॥ मणुअगइसहगयाओ भवखित्तविवागजीअविवागाओ । वेअणीयन्नयरुच्चं चरमसमयंमि खीयंति ॥८७॥ अह सुइयसयलजगसिहरमरुयनिरुवमसहावसिद्धिसुहं । अनिहणमव्वाबाहं तिरयणसारमणुहवंति ॥८८॥ दुरहिगम-निउण-परमत्थ-रुइर-बहुभंग-दिट्ठिवायाओ । अत्था अणुसरिअव्वा, बंधोदयसंतकम्माणं ॥८९॥ , जो जत्थ अपडिपुन्नो, अत्थो अप्पागमेण बद्धोत्ति । तं खमिऊण बहुसुआ, पुरेऊणं परिकहंतु ॥१०॥ गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइ नियमिआणं, एगूणा होइ नउईओ ॥११॥ ESI ૫૯૭ Page #314 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો કર્મગ્રંથ સપ્તતિકા | રમ્યરેણુ U ભાગ-ર