________________
ઉસ્થાન હોય છે. બાકીના ૮/૯/૨૦/૨૪ (કુલ-૪) ઉસ્થાન ઘટતા નથી. કારણ કે ૮૯/૨૦નું ઉદયસ્થાન કેવલીને જ હોય છે અને કેવલી ભગવંત અવેદી છે. તથા ર૪ ઉદયસ્થાન એકેને જ હોય છે અને એકે, નપુંસકવેદી જ હોય છે.
પુત્રવેદમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા ઃ ઉઠસ્થાન સાવતિ |વૈતુતિ | સામ૦ વૈ૦૧૦ આ૦૧૦ દેવ | કુલા
૨૧
૧|
૨૫
૫૭૬
[૧]
૨૫
૧૬ ૧૧૫
૨૫૨
૮] ૨૬૩ ૨૮૮
૨૮૮ ૨૭૨૮- ૫૭૬ ૧૬ ૫૭૬ ૨૯+] ૧૧૫ર ૧૬| પ૭૬ ૯ | ૩૦ ૧૭૨૮ ૮ ૧૧૫૨ ૩૧ , ૧૧૫ર કુલ૪૯૦૪ | +૫૬ |+૨૬૦૦ +૩૫ |
૨)
૧૬ |
૧૭૭૧
૮
૨૮૯૮
૧૧૫૨ ૭ | +૬૪=૭૬૬૬|
એકે૦, વિકલ૦, લબ્ધિ-અપ૦ અને નારકને પુત્રવેદ હોતો નથી. તેથી પુત્રવેદમાર્ગણામાં એકે૦ના-૪૨, વિકલ૦ના-૬૬, લબ્ધિઅપ૦તિના-૨, લબ્ધિ-અ૫૦૦ના-૨, નારકના-૫ અને કેવલીના-૮ (કુલ-૧૨૫) ભાંગા ઘટતા નથી. સ્ત્રીવેદમાર્ગણા -
પુત્રવેદની જેમ સ્ત્રીવેદમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/ ૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે અને પુત્રવેદના ૭૬૬૬ ભાંગામાંથી આહારકમનુષ્યના-૭ ભાંગા બાદ કરવાથી ૭૬૫૯ ઉદયભાંગા સ્ત્રીવેદ માર્ગણામાં ઘટે છે.
સર્વવિરતિધર સાધ્વીજીભગવંતને ૧૪ પૂર્વના અભ્યાસનો અને આહારકલબ્ધિનો નિષેધ હોવાથી, સ્ત્રીવેદી આહારકશરીર બનાવી શકે