SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપશમસમ્યકત્વમાર્ગણામાં... દેવપ્રા. ૨૮/૨૯/૩૦/૩૧ના બંધના... ૩૭૦૬૮ સંવેધભાંગા, મનુ પ્રા. ૨૯/૩૦ના બંધના............ ૪૮૮ સંવેધભાંગા, ૧ના બંધના..... ૨૮૮ સંવેધભાંગા, અબંધના .... ૨૮૮ સંવેધભાંગા, કુલ-૩૮૧૩૨ સંવેધભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણા - ઉપશમસમ્યકત્વમાર્ગણાની જેમ ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૮ ૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા-૩૫ થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. મનુષ્યના-૪૯૦ યુગલિકતિર્યંચના...૬૪ દેવના.૬૪ નારકના...૫ કુલ-૬૨૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૪૩) સત્તાસ્થાન-૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯૭૬/૭૫, ૮૯ (કુલ-૧૦) હોય છે. ૭૮/૮૦/૮૬. અધુવસત્તાત્રિક ૧લા જ ગુણઠાણે હોય છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૭૮/૮૦૮૬ (કુલ૩) સત્તાસ્થાન હોતા નથી. સાયિકસમ્યકત્વ અયુગલિક તિર્યંચને હોતું નથી. યુગલિકતિર્યંચને જ હોય છે અને યુગલિકતિર્યંચ ઉત્તરવૈ૦શરીર બનાવતા નથી. તેથી ક્ષાયિકસભ્યત્વમાર્ગણામાં વૈવતિના-પ૬ ભાંગા ઘટતા નથી. એ જ રીતે, યુગલિક મનુષ્યો ઉ0વૈશરીર બનાવતા નથી. પરંતુ ક્ષાયિકસમ્યકત્વી સાઈમનુષ્યો ઉ૦વૈ૦શરીર બનાવે છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં વૈ૦મ0ના-૩૫ ભાંગા ઘટે છે. ૫૫૫
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy