________________
ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૨૯ના બંધ ૨૧ના ઉદયના ૧ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
દેવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ઉત્તરવૈશ૨ી૨^ બનાવતા હોય, તો તેને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ ઉદયભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
નારકોને પર્યાપ્તાવસ્થામાં જ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં નારકને મનુષ્યપ્રા૦૨૯ના બંધ ૨૯ના ઉદયના ૧ ભાંગે ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૩૦ના બંધે ૨૧ના ઉદયના-૧ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
, દæ ? ? ટો
ઉપ
: ઉસ૦માર્ગણામાં મનુપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ :
બંધ
સ્થાન
બંધક
ઉદયસ્થાન
ઉદય
ભાંગા
સત્તાસ્થાન
બંધ સંવેધ
ભાંગા
ભાંગા
૧× ૨(૯૨/૮૮) ×૮
૧૪
૧(૮૮) ૪૮ ૧(૮૮) x ૧૪ ૨(૯૩/૮૯)| ×૮
©
=૧૬
=૪૪૮
==
=૧૬
૪૮૮
મનુ
અનુત્તર
૨૧ના ઉદયનો
|શમ| પ્રા૦ ૨૯ ઉ૦વૈ૦ દેવ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦|૫૬×
ના બંધે
નારક
૨૯ના ઉદયનો ૨૧ના ઉદયનો
૧૦પ્રા૦ ૩૦ અનુત્તર
કુલ
૧ના બંધે ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન × ૧ બંધભાંગો = ૨૮૮ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, અબંધે (૧૧મા ગુણઠાણે) ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન = ૨૮૮ સંવેધભાંગા થાય છે. A. અમૃતલાલ પરસોત્તમદાસવાળા છટ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં જુઓ પેજનં૦૧૬૫.
૫૫૪