________________
મિત્રે ૭ થી ૯ સુધીના-૩, અવિરતે ૬ થી ૯ સુધીના-૪, દેશિવરતે ૫ થી ૮ સુધીના-૪, ક્ષાયોપશમિકભાવની વિરતિવાળા (પ્રમત્તઅપ્રમત્ત) ગુણઠાણે ૪ થી ૭ સુધીના-૪, અપૂર્વકરણે ૪ થી ૬ સુધીના-૩ ઉદયસ્થાનો હોય છે. અનિવૃત્તિગુણઠાણે ૧ અથવા ૨નું જ ઉદયસ્થાન હોય છે. સૂક્ષ્મસંપરાયે જીવ એક લોભને જ વેદે છે. બાકીના ૧૧ થી ૧૪ ગુણઠાણે જીવ અવેદક છે. ભાંગાઓનું પ્રમાણ પૂર્વે કહ્યાં મુજબ જાણવું...
વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૦૧...
ગુણઠાણામાં ચોવીશી-ઉદયભાંગા-પદવૃંદઃइक्क छडिक्कारिक्कारसेव इक्कारसेव नव तिन्नि । एए चउवीसगया, बार दुगे पंच इक्कम्मि ।। ५२ ।। बारस पणसट्ठिसया, उदयविगप्पेहिं मोहिया जीवा । चुलसीइ सत्तुत्तरि पयविंदसएहिं विन्नेया ।। ५३ ।। अट्ठग चउ-चउ चउरट्ठगा य, चउरो य हुंति चउव्वीसा । मिच्छाइ अपुव्वंता, बारस पणगं च अनियट्टि ।। ५४ ।। ગાથાર્થઃ- ૧૦-૯-૮-૭-૬-૫-૪ નાં ઉદયસ્થાનોમાં ક્રમશઃ ૧ ૧૧ ૧૧ ૯ ૩ (કુલ-૫૨) ચોવીશી થાય છે તથા ૨ના ઉદયના ૧૨ અને ૧ના ઉદયના ૫ ઉદયભાંગા થાય છે.
૬
૧૧
-
-
કુલ-૧૨૬૫ ઉદયભાંગા વડે અને ૮૪૭૭ પદવૃંદ વડે સંસારી
જીવો મુંઝાયેલા જાણવા...
૪ ૪ ८
૧ થી ૮ ગુણઠાણામાં ક્રમશઃ ૮ ૮ - ૮ - ૪ (કુલ-૫૨) ચોવીશી હોય છે. અનિવૃત્તિગુણઠાણામાં ૨ના ઉદયના-૧૨ ભાંગા અને ૧ના ઉદયના-૫ ભાંગા હોય છે.
વિવેચનઃ- જુઓ પેજ નં. ૧૦૭...
૪૨૦
-
-
८