________________
સમ્યક્ત્વ-૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮)
ઉદયસ્થાન હોય છે. તેના-૭૬૬૧ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૦૬) અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધનો સંવેધઃ
સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૮નો બંધ સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અને વૈતિ-વૈમ૦ જ કરે છે એટલે દેવપ્રા૦૨૮ના બંધ સાતિના
૪૯૦૪ + સામનુના-૨૬૦૦ + વૈતિના-૫૬ + વૈમનુના૩૨ = ૭૫૯૨ ઉદયભાંગા થાય છે તે દરેક ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૯નો બંધ સામનુષ્ય અને વૈમનુષ્યો જ કરે છે એટલે દેવપ્રા૦૨૯ના બંધે સાતમનુષ્યના ૧૯૬ + વૈમનુના-૩૨ = ૨૨૮ ઉદયભાંગા થાય છે. તે દરેક ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે
: સમ્યક્ત્વગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ના બંધનો સંવેધ :
ગુણ બંધ સ્થા બંધક
ઉદય
બંધ સંવેધ
ઉદયસ્થાન
સત્તાસ્થાન
ભાંગા
ભાંગા
ભાંગા
xe
=૭૮૪૬૪
સ દેવ સાતિ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦/૩૧ ૪૯૦૪× ૨(૯૨/૮૮) મ્ય પ્રા વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬× ૨(૯૨/૮૮)
xe
=૮૯૬
૨૮
|૨૬૦૦×| ૨(૯૨/૮૮)
×
=૪૧૬૦૦
=૫૧૨
૩૨૪ ૨(૯૨/૮૮) ×૮ ૭૫૯૨ ૭ ©
૧૨૧૪૭૨
=૩૧૩૬
=૫૧૨
૩૬૪૮
× ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪
સામ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦
૨૫/૨૭/૨૮/૨૯
ના
ત્વ બંધે વૈમ૦
કુલ
| દેવ સામટ
|પ્રા
ઠા ૨૯ વૈ૦૫૦
૨૧/૨૬/૨૮/૨૯/૩૦
૨૫/૨૭/૨૮/૨૯
૧૯૬× ૨(૯૩/૮૯) × ૩૨૪ ૨(૯૩/૮૯) ×e
૨૨૮
ના
બંધ કુલ
મનુષ્યપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધઃ
સમ્યક્ત્વગુણઠાણે મનુષ્યપ્રા૦૨૯નો બંધ દેવ-નારકો જ કરે છે. એટલે મનુપ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ અને નારકના-૫ ઉદયભાંગામાં
૪૨૯