________________
ભાંગા
ભાંગા
ભાંગા =૧૦૨૪
| નારક |૨૧/૦૫/૨૭/૨૮/૨૯).
૫૪ ૨(૯૨/૮૮).
=૮O
=૪
૧૦૬૪)
૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
મનુષ્યપ્રા૦૩૦નો બંધ સમ્યકત્વી દેવ-નારકો જ કરે છે. એટલે મનુ પ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને નારકના-૫ ઉદયભાંગામાં ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે.
: સમ્યકત્વગુણઠાણે મનુOVા ૨૯/૩૦ના બંધનો સંવેધ : કસિ બંધક ઉદયસ્થાના ઉદય સત્તાસ્થાન બંધ 1 સંવેધ સમ દેવ ૨૧/૦૫/૨૭થી ૩૦ ૬૪[૨(૯૨/૮૮) ૪૮ |
xC કિ બધ[ કુલ 1 © | ૬૯ |
૧૧૦૪ ત્વમળ દેવ |૨૧/૦૫/૨૦થી ૩૦ ૬૪ ૨(૩૮૯) | ૪૮ =૧૦૨૪ ગુણ ૩૦ નારક ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ પ ૧(૮૯) | ૪૮ ઠાણુ બધા કુલ - ) | ૬૯ | | 0 | સમ્યકત્વગુણઠાણે...
દેવપ્રાયોગ્ય-૨૮ના બંધ...૧૨૧૪૭૨ સંવેધભાંગા,
દેવપ્રાયોગ્ય-ર૯ના બંધ ... ૩૬૪૮ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ... ૧૧૦૪ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધ .... ૧૦૬૪ સંવેધભાંગા,
કુલ-૧,૨૭,૨૮૮ સંવેધભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે નામકર્મનો સંવેધઃ
દેશવિરતિગુણઠાણે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો જ હોય છે અને તેઓ દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. તિર્યંચો દેવપ્રાયોગ્ય-૨૮નો જ બંધ કરે છે અને મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮/૨૯નો બંધ કરે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા ૮ + ૮ = ૧૬ થાય છે. ઉદયસ્થાન-૨૫/૦૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) હોય છે. તેના ઉદયભાંગા-૪૪૩ થાય છે. (જુઓ પેજ નં. ૩૦૭) અને સત્તાસ્થાન
૪૩૦