SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંગા ભાંગા ભાંગા =૧૦૨૪ | નારક |૨૧/૦૫/૨૭/૨૮/૨૯). ૫૪ ૨(૯૨/૮૮). =૮O =૪ ૧૦૬૪) ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મનુષ્યપ્રા૦૩૦નો બંધ સમ્યકત્વી દેવ-નારકો જ કરે છે. એટલે મનુ પ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને નારકના-૫ ઉદયભાંગામાં ૮૯નું એક જ સત્તાસ્થાન હોય છે. : સમ્યકત્વગુણઠાણે મનુOVા ૨૯/૩૦ના બંધનો સંવેધ : કસિ બંધક ઉદયસ્થાના ઉદય સત્તાસ્થાન બંધ 1 સંવેધ સમ દેવ ૨૧/૦૫/૨૭થી ૩૦ ૬૪[૨(૯૨/૮૮) ૪૮ | xC કિ બધ[ કુલ 1 © | ૬૯ | ૧૧૦૪ ત્વમળ દેવ |૨૧/૦૫/૨૦થી ૩૦ ૬૪ ૨(૩૮૯) | ૪૮ =૧૦૨૪ ગુણ ૩૦ નારક ૨૧/૦૫/૨૭/૨૮/૨૯ પ ૧(૮૯) | ૪૮ ઠાણુ બધા કુલ - ) | ૬૯ | | 0 | સમ્યકત્વગુણઠાણે... દેવપ્રાયોગ્ય-૨૮ના બંધ...૧૨૧૪૭૨ સંવેધભાંગા, દેવપ્રાયોગ્ય-ર૯ના બંધ ... ૩૬૪૮ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ... ૧૧૦૪ સંવેધભાંગા, મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધ .... ૧૦૬૪ સંવેધભાંગા, કુલ-૧,૨૭,૨૮૮ સંવેધભાંગા થાય છે. દેશવિરતિગુણઠાણે નામકર્મનો સંવેધઃ દેશવિરતિગુણઠાણે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો જ હોય છે અને તેઓ દેવપ્રાયોગ્ય જ બંધ કરે છે. તિર્યંચો દેવપ્રાયોગ્ય-૨૮નો જ બંધ કરે છે અને મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮/૨૯નો બંધ કરે છે. એટલે દેશવિરતિ ગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા ૮ + ૮ = ૧૬ થાય છે. ઉદયસ્થાન-૨૫/૦૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) હોય છે. તેના ઉદયભાંગા-૪૪૩ થાય છે. (જુઓ પેજ નં. ૩૦૭) અને સત્તાસ્થાન ૪૩૦
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy