SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે અને સામના-૩૦ના ઉદયના પહેલા૩ સંઘયણવાળા-૫૭૬ ઉદયભાંગામાં ૨ (૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે. : સાસ્વાદનગુણઠાણે તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ઉદયસ્થાન બંધ સ્થા બંધૂક ગુણ હાણ ન સા 7 ર % # 8 ઉદય ભાંગા તિ એકે૦ * વિકલે ચ સાતિ પ્રાo સા ૨૧/૨૬/૩૦ના ૨૯| ગુ|ના | મનુ ૩૦ના છુ બં દેવ ૨૧/૨૫/૨૯/૩૦ નારક કુલ બંધ ભાંગા ૪૩૨૦૦ =૧૨૮૦૦ ૪૩૨૦૦ =૩૮૪૦૦ x૩૨૦૦] =૮૩૨૦૦૦૦ ૧(૮૮) ૮૭૨× ૧(૮૮) ૫૭૬×|૨(૯૨/૮૮)|×૩૨૦૦| =૩૬૮૬૪૦૦ ૪૩૨૦૦| =૨૭૯૦૪૦૦ ૩૨૪ ૧(૮૮) ૪૩૨૦૦ =૧૦૨૪૦૦ ૨૯નું ૧૪ ૧(૮૮) ૪૩૨૦૦ =૩૨૦૦ ૪૦૯૭ © ૩૨૦૦) ૧૪૯૫૩૬૦૦ સત્તાસ્થાન ૨૧/૨૪ના ૪× ૧(૮૮) ૨૧/૨૬ના ૧૨૪ ૧(૮૮) ૨૧/૨૬/૩૦/૩૧ ૨૬૦૦×| સંવેધ ભાંગા ૭ તિપ્રા૦૨૯ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. અને મનુપ્રા૦ ૨૯ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે... દેવપ્રા૦૨૮ના બંધે. .............૩૨૨૫૬ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધે. ......૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધે. મનુપ્રા૦૨૯ના બંધે. ૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, ૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, કુલ-૪૪૮૯૩૦૫૬ સંવેધભાંગા થાય છે. મિશ્રગુણઠાણે નામકર્મનો સંવેધઃ મિશ્રગુણઠાણુ પર્યાપ્તસંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. મિશ્રગુણઠાણે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને જ બાંધે છે એટલે ૨૮/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે. ૪૨૭
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy