________________
૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે અને સામના-૩૦ના ઉદયના પહેલા૩ સંઘયણવાળા-૫૭૬ ઉદયભાંગામાં ૨ (૯૨/૮૮) સત્તાસ્થાન હોય છે.
: સાસ્વાદનગુણઠાણે તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ :
ઉદયસ્થાન
બંધ સ્થા બંધૂક
ગુણ
હાણ ન
સા
7 ર % # 8
ઉદય
ભાંગા
તિ એકે૦
* વિકલે
ચ
સાતિ
પ્રાo
સા ૨૧/૨૬/૩૦ના
૨૯| ગુ|ના | મનુ
૩૦ના
છુ બં દેવ ૨૧/૨૫/૨૯/૩૦
નારક
કુલ
બંધ
ભાંગા
૪૩૨૦૦
=૧૨૮૦૦
૪૩૨૦૦
=૩૮૪૦૦
x૩૨૦૦] =૮૩૨૦૦૦૦
૧(૮૮) ૮૭૨× ૧(૮૮) ૫૭૬×|૨(૯૨/૮૮)|×૩૨૦૦| =૩૬૮૬૪૦૦
૪૩૨૦૦| =૨૭૯૦૪૦૦
૩૨૪ ૧(૮૮) ૪૩૨૦૦ =૧૦૨૪૦૦ ૨૯નું ૧૪ ૧(૮૮) ૪૩૨૦૦ =૩૨૦૦
૪૦૯૭ © ૩૨૦૦) ૧૪૯૫૩૬૦૦
સત્તાસ્થાન
૨૧/૨૪ના
૪× ૧(૮૮)
૨૧/૨૬ના ૧૨૪ ૧(૮૮)
૨૧/૨૬/૩૦/૩૧ ૨૬૦૦×|
સંવેધ
ભાંગા
૭
તિપ્રા૦૨૯ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, તિપ્રા૦ ૩૦ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. અને મનુપ્રા૦ ૨૯ના બંધે-૧,૪૯,૫૩,૬૦૦ સંવેધભાંગા થાય છે. સાસ્વાદનગુણઠાણે...
દેવપ્રા૦૨૮ના બંધે. .............૩૨૨૫૬ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધે. ......૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધે.
મનુપ્રા૦૨૯ના બંધે.
૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા, ૧૪૯૫૩૬૦૦ સંવેધભાંગા,
કુલ-૪૪૮૯૩૦૫૬ સંવેધભાંગા થાય છે.
મિશ્રગુણઠાણે નામકર્મનો સંવેધઃ
મિશ્રગુણઠાણુ પર્યાપ્તસંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. મિશ્રગુણઠાણે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે અને દેવ-નારકો મનુષ્યપ્રાયોગ્ય-૨૯ પ્રકૃતિને જ બાંધે છે એટલે ૨૮/૨૯ (કુલ-૨) બંધસ્થાન હોય છે.
૪૨૭