SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ છટ્ટાકર્મગ્રંથના ટબાનુસારે અપૂર્વકરણગુણઠાણે. દેવપ્રા૦૨૮ના બંધે ૭ર ઉOભાંગા*૧ સત્તાસ્થાન૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૨૯ના બંધ ૭૨ ઉOભાંગા૪૧ સત્તાસ્થાન૪૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૩૦ના બંધ ૭ર ઉOભાંગા=૧ સત્તાસ્થાન–૧ બંધમાંગો = ૭૨ દેવપ્રા૦૩૧ના બંધ ૭૨ ઉOભાંગા=૧ સત્તાસ્થાન*૧ બંધમાંગો = ૭૨ અપ્રાયોગ્ય- ૧ના બંધ ૭૨ ઉOભાંગા*૪ સત્તાસ્થાન*૧ બંધભાંગો = ૨૮૮ કુલ-૫૭૬ સંવેધભાંગા થાય છે. ( ૮ થી ૧૦ ગુણઠાણે ઉપશમશ્રેણીના-૭૨ ઉભાંગામાં ક્ષપકશ્રેણીના-૨૪ ભાંગાનો સમાવેશ થઈ જતો હોવાથી જુદા કહ્યાં નથી. ૯મા/૧૦માં ગુણઠાણે નામકર્મનો સંવેધ સામાન્યથી અપ્રાયોગ્ય-૧ના બંધના સંવેધની જેમ મા/૧૦માં ગુણઠાણે અપ્રાયોગ્ય-૧ ના બંધનો સંવેધ થાય છે. એટલે મા ગુણઠાણે નામકર્મના-૩૩૮ સંવેધભાંગા થાય છે. અને ૧૦મા ગુણઠાણે પણ નામકર્મના-૩૩૮ સંવેધભાંગા થાય છે. સ૮ચૂ૦મતે ૧ના બંધ ૨૩ ઉOભાંગા૪૬ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૧૩૮ ૧ ઉOભાંગા૪૮ સત્તાસ્થાન૪૧ બંધમાંગો=૮ કુલ-૧૪૬ સંવેધભાંગા થાય છે. ઉપશાંતમોગુણઠાણે નામકર્મનો સંવેધઃ ૧૧મા ગુણઠાણે નામકર્મનો બંધ નથી. ઉદયસ્થાન ૩૦નું એક જ હોય છે. ૩૦ના ઉદયના ૭૨ ઉદયભાંગા થાય છે. ૭૨ ઉદયભાંગામાં ૪(૯૩/૯૨/૮૯૮૮) સત્તાસ્થાન હોય છે. એટલે ૭૨ ઉOભાંગા – ૪ સત્તાસ્થાન = ૨૮૮ સંવેધભાંગા થાય છે. .. . એ ૪૩૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy