________________
સંજ્ઞીને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય છે. એટલે ૧લા મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં એકેતુના-૪૨, વિકલેવના-૬૬, લબ્ધિ-અ૫૦ તિર્યંચના-૨, લબ્ધિ-અપ૦-મનુષ્યના-૨, આહામનુષ્યના૭, કેવલીભગવંતના-૮ અને ઉત્તરવૈ૦શરીરી સંયમીમનુષ્યના ઉદ્યોતવાળા૩ ભાંગા ઘટતા નથી. કુલ-૪૨ + ૬૬ + ૨ + ૨ + ૭ + ૮ + ૩ = ૧૩૦ ભાંગા ઘટતા નથી. તેથી કુલ-૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૩૦ ભાંગા બાદ કરવાથી ૭૬૬૧ ભાંગા વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઘટે છે.
: ૧લા મતે વિર્ભાગજ્ઞાનમાર્ગણામાં ઉસ્થાન-ઉ૦માંગા : ઉઠસ્થાન સાવતિ વૈવેતિ | સામ વૈ૦૧૦ દેવ | નારક| કુલ
૨૫૦
૫૭૬
૨૬+| ૨૮૮. ૨૭
૨૮
:]
૫૭૬
૧૬
૫૭૬
૧૬
૧૧૯૩|
૨૯
૧૧૫૨
૧૬
૩૦૨ ૧૭૨૮
૫૭૬
૧૭૬૯ ૧૧૫ર
૨૮૯૬ ૩૧ ] ૧૧૫૨
૧૧૧૫૨ કુલ- ૪૯૦૪ | +૫૬+૨૬૦૦ +૩૨ | -૬૪| +૫ =૭૬૬૧
(૨) ભગવતી સૂત્રના ૮મા શતકમાં કહ્યું છે કે, તિર્યંચ(६७) प्रज्ञापनावृत्तावल्पकायेषूत्पद्यमानस्य तिर्यक्पञ्चेन्द्रियस्य विभङ्गज्ञानस्यासम्भवस्य
महाकायेषूत्पद्यमानस्य च तत्संभवस्य प्रतिदपानादत्र पञ्चसंग्रहे च यथायोगं तद्योजनान्न कोऽपि विरोधः मनुष्यस्याप्येवमेव हि विभङ्गज्ञानसम्भवासम्भवौ बोध्यावित्येवમાવત તત્ત્વ પુન: વનાનોશાતિનો ભવન્તઃ પ્રવત્તિ (કર્મગ્રન્થ-૪ની ગાથા નં. ૨૬ની નંદનમુનિકૃત ટીકા) सर्वत्र च तिर्यसूत्पद्यमानोऽविग्रहेणोत्पद्यते विग्रहे विभंगस्य तिर्यक्षु मनुष्येषु च निषेधात् । यद्वक्ष्यति-"विभंगनाणी पंचिदियतिरिक्ख जोणिया मणूसा आहारगा, णो अणाहारगा" इति ॥ प्रज्ञा० पद १८ प० ३९० ॥
૩૩૧