SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સંવેધઃ સામાન્યથી ૨૩/૨૫/૨૬/૨૮° અને તિર્યંચપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના સંવેધની જેમ કૃષ્ણલેશ્યામાર્ગણામાં-૨૩/૨૫/૨૬/૨૮ અને તિર્યંચપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. મનુષ્યપ્રા૦૨૯ના બંધે નારકના-૫ ઉદયભાંગામાં ૨(૯૨/૮૮) જ સત્તાસ્થાન હોય છે. ૮૯નું સત્તાસ્થાન હોતું નથી. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ ૧ થી ૩ નારકીમાં જ ઉત્પન્ન થાય છે. ત્યાં કૃષ્ણલેશ્યા હોતી નથી. એટલે કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધે નારકના-૫ ભાંગામાં ૮૯નું સત્તાસ્થાન હોતું નથી. : કૃષ્ણલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધનો સંવેધ : ગે [1] બંધ બંધક ઉદયસ્થાન સ્થાન ઉદય ભાંગા સત્તાસ્થાન ૭૭૭૦ બંધ ભાંગા ધૃ| મ એકે૦ ૨૧/૨૪/૨૫/૨૬/૨૭ ષ્ણ નુ |વિકલે૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ૩૯× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ ૬૬× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ લે| જ્ય સાતિ૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ |૪૯૦૬×૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ શ્યા પ્રા વૈતિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨૨૮૮) મા યો |ર્ગ| ગ્ય|સા૦મ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ |ા| ૨૯| વૈ૦મ૦ ૨૫/૨૭/૨૮/૨૯ ના દેવ ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૩૨૪ ૨(૯૨/૮૮) ×૪૬૦૮ |×૪૬૦૮ ૬૪× ૨(૯૨/૮૮) ЧХ ૨(૯૨૨૮૮) નારક |૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ×૪૬૦૮ કુલ ૪૬૦૮ ૧૪,૧૭,૬૯૭૨૮ સંવેધ ભાંગા ×૪૬૦૮ =૭૧૮૮૪૮ =૧૨૧૬૫૧૨ =૯૦૪૨૭૩૯૨ =૫૧૬૦૯૬ =૪૭૯૬૦૦૬૪ =૨૯૪૯૧૨ =૫૮૯૮૨૪ =૪૬૦૮૦ (૮૭) જિનનામની સત્તાવાળો ક્ષયોપશમસમ્યક્ત્વી મનુષ્ય પોતાના ચાલુ ભવનું છેલ્લું એક અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે સમ્યક્ત્વથી મિથ્યાત્વે આવે છે તે વખતે કૃષ્ણલેશ્યા સંભવે છે. પછી કૃષ્ણલેશ્યાનો હ્રાસ થતાં થતાં નીલ-કાપોતલેશ્યા આવી જાય, ત્યારે તે જીવ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. એટલે કૃષ્ણલેશ્યામાર્ગણામાં નરકપ્રા૦૨૮ના બંધે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. ૫૩૬
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy