________________
૨૫ના બંધના-૮ બંધભાંગાને સ્થાને ૧૬ બંધભાંગા મૂકીને ર૬ના બંધનો સંવેધ કરવાથી ર૬ના બંધે કુલ-૪૯૭૬૦૦ સંવેધભાંગા થાય છે. નરકમાયોગ્ય-૨૮ના બંધનો સંવેધમિથ્યાષ્ટિ અતિર્યચપંચે) અને મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં જ નરકપ્રાયોગ્ય૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે તિર્યંચને ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગા,
મનુષ્યને ૩૦ના ઉદયના ૧૧૫ર ભાંગા,
કુલ-૩૪૫૬ ભાંગા થાય છે અને ૯૨/૮૯/૮૮/૮૬ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે.
તિર્યંચને જિનનામની સત્તા ન હોવાથી નરકપ્રાયોગ્ય-૨૮ ના બંધક તિર્યંચપંચેવને ૮૯નું સત્તાસ્થાન હોતું નથી. એટલે નરકમા) ૨૮ના બંધક તિર્યચપંચે)ને સાવતિ૮ના ૩૦/૩૧ના ઉદયના ૨૩૦૪ ભાંગામાં ૯૨૮૮૮૬ (કુલ-૩) જ સત્તાસ્થાન હોય છે અને નરકમા૦૨૮ના બંધક મનુષ્યને ૯૨/૮૯/૮૮/૮૬ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. : નરકમાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ :
સંવેધ
ભાંગા ભાંગા ૩૦ના ઉદયના [ ૧૧૫રx ૩ (૯૨/૮૮/૮૬) ૩૧ના ઉદયના | ૧૧૫૨૪) ૩(૯૨/૮૮/૮૬) ૩૦ના ઉદયના | ૧૧૫૨૪ | ૩(૯૨/૮૮/૮૬) | ૪૧
૧ (૮૯)
| ૪૧ (કુલ- ૨) (૮૪) તીરે તીરોયા તો નિરયારૂપી વંધમાળમ્સ, (ચૂર્ણિ)
નરવ તિપ્રાયોથાસ્તુ વન્થ તથા-ત્રિશત્રિશત્ (સપ્તતિકાવૃત્તિ) આ પાઠના આધારે નરકગ્રા ૨૮નો બંધ વૈવતિ) અને વૈમનુષ્યો કરતા નથી
એવો નિર્ણય થાય છે. (A) ત્રિચરમભવમાં જિનનામના બંધક પ્રથમ સંઘયણી હોય છે. તેથી નરકપ્રાયોગ્ય ૨૮ના બંધે ૮૯ની સત્તાવાળા સા૦મ0ને ૩૦ના ઉદયના ૧૯૨ ઉદયભાંગા ઘટે છે.
૩૮૩
બંધ
| ઉદય
ઉદયસ્થાન
સત્તાસ્થાન
ભાંગા
=૩૪૫૬
૪૧ | =૩૪૫૬
૪૧ | =૩૪૫૬
=૧૯૨
૩૦ના ઉદયના
| ^૧૯૨૪ ઉ૪૫૬)
૧૦૫૬૦