________________
ચઉરિન્દ્રિયને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
સાતિપંચને ૩૦/૩૧ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈવતિ૦પંચેઈને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
સા૦મનુષ્યને ૩૦નું જ ઉદયસ્થાન હોય છે. વૈ૦મ0-આ૦મ0ને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
દેવને ૨૯/૩૦ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે.
નારકને ૨૯નું જ ઉદયસ્થાન હોય છે. એટલે કર્મગ્રંથના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૨૭/૨૮/૨૯) ૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે.
: ચક્ષુદર્શનમાર્ગણામાં ઉચ્ચસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન ચ૦ | સાવતિ વૈ૦ | સામ0 | વૈ૦ | આ૦ દેવ નારક
તિo
ઉલ
મ0
૨૫
میامی به
૨૮
૨૭
به
૩૬
૨૯૩૦
૪
૧૧૫૨
૧૧૫૨
૨૩૨૬
૧૧૫૬
૩૧
૪૧૧૫૨ કુલ + | ૮+૧૩૦૪+૫૬+૧૧૫૨+૩પ + +૧૬ +૧=૩૫૭૯ અચક્ષુદર્શનમાર્ગણાઃ
કેવલીભગવંતને અચક્ષુદર્શન હોતું નથી. તેથી અચક્ષુદર્શન માર્ગણામાં કેવલીના ઉદયસ્થાન અને કેવલીના-૮ ઉદયભાંગા ઘટતા નથી. એટલે અચક્ષુદર્શનમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯૩૦) ૩૧ (કુલ-૯) ઉદયસ્થાન ઘટે છે અને ૭૭૯૧ ભાંગામાંથી કેવલીના૮ ભાંગા બાદ કરવાથી ૭૭૮૩ ઉદયભાંગા અચક્ષુદર્શન માર્ગણામાં ઘટે છે.
૩૩૬