SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તે વખતે ૧૩ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભવિહાળ, સુભગ, સુસ્વર અને આદેય બંધાય છે. ફક્ત સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશઅયશ જ વિકલ્પે બંધાય છે. એટલે ૮૯ની સત્તાવાળા નારકને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૨(સ્થિર-અસ્થિર) × ૨(શુભ-અશુભ) × ૨(યશ-અયશ) બંધભાંગા જ થાય છે. : મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ : = બંધ બં સંવેધ સ્થા ઉદયસ્થાન બંધ ભાંગા ભાંગા ન ક ૩૯× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૭૧૮૮૪૮ ૬૬×|૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૧૨૧૬૫૧૨ મ| એકે૦ |૨૧/૨૪/૨૫/૨૬/૨૭| નુ |વિકલે૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ષ્ય સાતિ૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ૪૯૦૬×|૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૯૦૪૨૭૩૯૨| |પ્રા વૈ૦તિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨/૮૮) |×૪૬૦૮] =૫૧૬૦૯૬ |યો સામ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×|૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૪૬૦૮ =૪૭૯૬૦૦૬૪ |×૪૬૦૮| =૨૯૪૯૧૨ |ગ્ય વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૨૯ દેવ |૨૧/૨૫/૨૭/૨૮થી૩૦ |×૪૬૦૮] =૫૮૯૮૨૪ ના |×૪૬૦૮ =૪૬૦૮૦ બં xe =૪૦ ઉદય ભાંગા સત્તાસ્થાન ૩૨૪ ૨(૯૨/૮૮) ૬૪× ૨(૯૨૮૮) ૨(૯૨/૮૮) ૧(૮૯) ૫) ના ૨૧/૨૫/૨૭/૨૮/૨૯| ЧХ રક ૨૧/૨૫/૨૭/૨૮/૨૯| ૫૪ કુલ ૭૭૭૦) ૪૬૦૮૧૪,૧૭,૬૯,૭૯૮ મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૧૪,૧૭,૬૯,૭૬૮ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધઃ મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે-૮ બંધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય૩૦ના બંધક દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાનના ૬૪ ઉદયભાંગા થાય છે અને નારકને -૨૧/૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયના- ૫ ઉદયભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે દેવના-૬૪ ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મનુષ્યભવમાં આહારકદ્ધિકને બાંધીને આવેલા દેવને-૯૩ની સત્તા હોય છે અને આહારકદ્ધિકને બાંધ્યા વિના ३८८
SR No.032411
Book TitleSaptatika Part 02 Shashtam Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherUmra Jain S M P Sangh
Publication Year2007
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy