________________
તે વખતે ૧૩ સંઘયણ, ૧લુ સંસ્થાન, શુભવિહાળ, સુભગ, સુસ્વર અને આદેય બંધાય છે. ફક્ત સ્થિર-અસ્થિર, શુભ-અશુભ અને યશઅયશ જ વિકલ્પે બંધાય છે. એટલે ૮૯ની સત્તાવાળા નારકને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૨(સ્થિર-અસ્થિર) × ૨(શુભ-અશુભ) × ૨(યશ-અયશ) બંધભાંગા જ થાય છે.
: મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધનો સંવેધ :
=
બંધ બં
સંવેધ
સ્થા
ઉદયસ્થાન
બંધ ભાંગા ભાંગા
ન
ક
૩૯× ૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૭૧૮૮૪૮ ૬૬×|૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૧૨૧૬૫૧૨
મ| એકે૦ |૨૧/૨૪/૨૫/૨૬/૨૭| નુ |વિકલે૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ષ્ય સાતિ૦ ૨૧/૨૬/૨૮ થી ૩૧ ૪૯૦૬×|૪(૯૨/૮૮/૮૬/૮૦)|×૪૬૦૮ =૯૦૪૨૭૩૯૨| |પ્રા વૈ૦તિ૦ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ૫૬૪ ૨(૯૨/૮૮) |×૪૬૦૮] =૫૧૬૦૯૬ |યો સામ૦ ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ ૨૬૦૨×|૪(૯૨/૮૮/૮૬/૮૦) |×૪૬૦૮ =૪૭૯૬૦૦૬૪
|×૪૬૦૮| =૨૯૪૯૧૨
|ગ્ય વૈ૦૫૦ ૨૫/૨૭/૨૮/૨૯ ૨૯ દેવ |૨૧/૨૫/૨૭/૨૮થી૩૦
|×૪૬૦૮] =૫૮૯૮૨૪
ના
|×૪૬૦૮
=૪૬૦૮૦
બં
xe
=૪૦
ઉદય
ભાંગા
સત્તાસ્થાન
૩૨૪
૨(૯૨/૮૮)
૬૪× ૨(૯૨૮૮)
૨(૯૨/૮૮)
૧(૮૯)
૫)
ના ૨૧/૨૫/૨૭/૨૮/૨૯| ЧХ
રક
૨૧/૨૫/૨૭/૨૮/૨૯| ૫૪
કુલ
૭૭૭૦)
૪૬૦૮૧૪,૧૭,૬૯,૭૯૮
મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધે ૧૪,૧૭,૬૯,૭૬૮ સંવેધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધઃ
મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે-૮ બંધભાંગા થાય છે. મનુષ્યપ્રાયોગ્ય૩૦ના બંધક દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાનના ૬૪ ઉદયભાંગા થાય છે અને નારકને -૨૧/૨૫/૨૭/૨૮/૨૯ના ઉદયના- ૫ ઉદયભાંગા થાય છે.
મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે દેવના-૬૪ ઉદયભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. મનુષ્યભવમાં આહારકદ્ધિકને બાંધીને આવેલા દેવને-૯૩ની સત્તા હોય છે અને આહારકદ્ધિકને બાંધ્યા વિના ३८८