________________
: ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉ૦ભાંગા : ઉસ્થાન સાતિ૦ વૈતિ સામ૦ | વૈ૦૫૦ દેવ નારક
કુલ
૨૧+
૨૫
૨૭
૨૮
૨૯
८
८
૧૬
૧૬
૮ ૧૧૫૨
८
८
૯
૯
૧
......
૧
८
८
૧૬
૧૬
...
૩૦+ ૧૧૫૨
૩૧+ ૧૧૫૨
|કુલ→ ૨૩૦૪ +૫૬|+૧૧૫૨ +૩૫ +૫૭ +૧|=૩૬૦૫
૮
૩૪૩
૧
૮મા મતે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ૩૬૦૫ ઉદયભાંગા ઘટે છે. ક્ષાયિકસમ્યક્ત્વમાર્ગણાઃ
૧
૨૪
૨૪
૪૧
૪૨
૨૩૨૧
૧૧૫૨
દેવ-નારક-મનુષ્ય અને યુગલિકતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં અને અપર્યાપ્તાવસ્થામાં ક્ષાયિકસમ્યક્ત્વ હોય છે. ક્ષાયિકસમ્યક્ત્વી મનુષ્ય અને યુગલિકતિર્યંચને પ્રથમસંઘયણ જ હોય છે.
ક્ષાયિકસમ્યક્ત્વી દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૬૪ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વી નારકને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ + ૧ + ૧ + ૧ = ૫ ઉદયભાંગા થાય છે. ક્ષાયિકસમ્યક્ત્વીમનુષ્યને
૨૧ના ઉદયના ૮ ભાંગા,
૪૮)
૨૬ના ઉદયના ૪૮ ભાંગા, (૮ × ૬ સંસ્થાન ૨૮ના ઉદયના ૯૬ ભાંગા, (૪૮ × ૨ વિહા૦ = ૯૬) ૨૯ના ઉદયના ... ૯૬ ભાંગા,
૩૦ના ઉદયના-૧૯૨ ભાંગા, (૯૬ × ૨ સ્વર = ૧૯૨)
=