Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh
View full book text
________________
તિ(પ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ મનુપ્રા૦૨૯ના બંધના૧૦,૨૪,૪૫,૦૫૬ સંવેધભાંગા થાય છે.
મનુ પ્રા૦૩૦ના બંધે દેવના-૬૪ – ૨ (૯૩/૮૯) સત્તાસ્થાન X ૮ બંધભાંગા = ૧૦૨૪ સંવેધભાંગા થાય છે.
તિ,પ્રા૦૨૯ના બંધના. ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના. ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ... .... ૩૭પર સંવેધભાંગા,
૨૯ના બંધના કુલ .. ૨૦૪૮૯૩૮૬૪ સંવેધભાંગા થાય છે. તિપ્રા૦૩૦ના બંધના ... ૧૦૨૪૪૫૦૫૬ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના . .... ૧૦૨૪ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના . .... ૧૪૮ સંવેધભાંગા,
૩૦ના બંધના કુલ- ૧૦,૨૪,૪૬,૨૨૮ સંવેધભાંગા થાય છે. તેજોલેશ્યામાર્ગણામાં...
૨૫ના બંધના ...૧૭૭૮૫૬ સંવેધભાંગા, ૨૬ના બંધના..............૩૫૫૭૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના................... ૧૪૯૨૨૪ સંવેધભાંગા, ૨૯ના બંધના... ૨૦૪૮૯૩૮૬૪ સંવેધભાંગા, ૩૦ના બંધના.... ૧૦૨૪૪૬૨૨૮ સંવેધભાંગા, ૩૧ના બંધના......................... ૨૮ સંવેધભાંગા,
કુલ-૩૦,૮૦,૨૨,૯૧૨ સંવેધભાંગા થાય છે. પઘલેશ્યામાર્ગણા - પદ્મવેશ્યાવાળા જીવો. તિપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે.
મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. તેના ૧૩૮૫૦ બંધભાંગા થાય છે. (જુઓ પેજ નં ૨પ૩)
ટેટ,
૫૪૨

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314