Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 274
________________ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધના............. ૧૮ બંધભાંગા, મનુપ્રા૦૨૯/૩૦ના બંધના ૮+૮= ૧૬ બંધભાંગા, કુલ -૩૪ બંધભાંગા થાય છે. ક્ષયોપશમ સમ્યકત્વમાર્ગણામાં ૨૧/૦૫/૨૬/૨૭૨૮/૨૯/૩૦/ ૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. ઉદયભાંગા-૭૬૭૧ થાય છે. (જુઓ પેજ નં. ૩૪૪) અને સત્તાસ્થાન ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) હોય છે. સંવેધ - મતિજ્ઞાનમાર્ગણામાં કહ્યા મુજબ દેવપ્રા૦૨૮ અને મનુપ્રા૦૨૯ના બંધની જેમ જ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા) ૨૮ અને મનુ પ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. સામાન્યથી દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને મનુપ્રા૦૩૦ના બંધની જેમ જ ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં દેવપ્રા૦૨૯/૩૦/૩૧ અને મનુપ્રાઇ ૩૦ના બંધનો સંવેધ થાય છે. ક્ષયોપશમસમ્યકત્વમાર્ગણામાં... દેવપ્રા૦૨૮ના બંધના....૧૨૧૫૭૬ સંવેધભાંગા, દેવપ્રા૦૨૯ના બંધના ......... ૩૭૫ ૨ સંવેધભાંગા, દેવપ્રા૦૩૦ના બંધના. ....૧૪૮ સંવેધભાંગા, દેવપ્રા૦૩૧ના બંધના ...................... ૨૮ સંવેધભાંગા, મનુ પ્રા૦૨૯ના બંધના ............. ૧૧૦૪ સંવેધભાંગા, મનુપ્રા૦૩૦ના બંધના ..... ૧૦૬૪ સંવેધભાંગા, કુલ-૧૨૭૬૭૨ સંવેધભાંગા થાય છે. સપ્તતિકાભાષ્યના મતે મોહનીયની-૨૨ની સત્તાવાળા ક્ષયો-સમ્યકત્વી યુવતિને અને ક્ષાયિકસમ્યકત્વી યુગલિકતિર્યંચને જ અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત હોય છે. અયુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં સમ્યત્વ હોતું નથી. તેથી ક્ષયોપશમ સમ્યકત્વી યુગલિકતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૮+૮ +૧૬+૮૦૪૮ ઉદયભાંગા થાય છે અને પર્યાપ્તાવસ્થામાં ક્ષયોસમ્યકત્વી પપ૮

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314