________________
મિથ્યાત્વગુણઠાણાની જેમ જ મિથ્યાત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સાસ્વાદનગુણઠાણાની જેમ જ સાસ્વાદનસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. મિશ્રગુણઠાણાની જેમ જ મિશ્રસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સંજ્ઞીમાર્ગણા -
પંચેન્દ્રિયમાણાની જેમ જ સંજ્ઞીમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/ ૨૯/૩૦/૩૧/૧ અને અબંધનો સંવેધ થાય છે. એટલે સંજ્ઞીમાર્ગણામાં ૪૨,૫૦,૧૩,૫૮૨ સંવેધભાંગા થાય છે. અસંશીમાર્ગણા
તિર્યંચગતિમાર્ગણાની જેમ અસંજ્ઞીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮ ર૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૨૬ થાય છે.
અસંજ્ઞીમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૯) ઉદયસ્થાન હોય છે. અને એકે૦ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાવતિ૦પ૦ના-૪૯૦૬ + અપમનુ0ના-૨ = ૨૦૧૬ ઉદયભાંગા હોય છે અને સત્તાસ્થાન-૯૨/૮૮/૮૦૮૬/૭૮ (કુલ-૫) હોય છે. સંવેધઃ
સામાન્યથી ૨૩ના બંધે એકે)ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાતિપંચના-૪૯૬ = ૨૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહ્યાં છે. તે જ રીતે, અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ના બંધે એકે૦ના-૪૨ + વિકલેવના-૬૬ + સાતિપંચના-૪૯૦૬ = ૫૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહેવા. અને અપમનુ0ના- ૨૧/ ૨૬ના ઉદયના ૧ + ૧ = ૨ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે.
- મનુપ્રા૦૨૫/૨૯ના બંધે વૈવાઉના- ૩ ભાંગા ઘટતા નથી. એટલે ૫૦૧૬ ઉદયભાંગામાંથી વૈ૦વાઉના- ૩ ભાંગા બાદ કરતાં ૫૦૧૩ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે.
પ૬૦