Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 276
________________ મિથ્યાત્વગુણઠાણાની જેમ જ મિથ્યાત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સાસ્વાદનગુણઠાણાની જેમ જ સાસ્વાદનસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. મિશ્રગુણઠાણાની જેમ જ મિશ્રસમ્યકત્વમાર્ગણાનો સંવેધ થાય છે. સંજ્ઞીમાર્ગણા - પંચેન્દ્રિયમાણાની જેમ જ સંજ્ઞીમાર્ગણામાં ૨૩/૦૫/૨૬/૨૮/ ૨૯/૩૦/૩૧/૧ અને અબંધનો સંવેધ થાય છે. એટલે સંજ્ઞીમાર્ગણામાં ૪૨,૫૦,૧૩,૫૮૨ સંવેધભાંગા થાય છે. અસંશીમાર્ગણા તિર્યંચગતિમાર્ગણાની જેમ અસંજ્ઞીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮ ર૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૨૬ થાય છે. અસંજ્ઞીમાર્ગણામાં ૨૧/૦૪/૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ૯) ઉદયસ્થાન હોય છે. અને એકે૦ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાવતિ૦પ૦ના-૪૯૦૬ + અપમનુ0ના-૨ = ૨૦૧૬ ઉદયભાંગા હોય છે અને સત્તાસ્થાન-૯૨/૮૮/૮૦૮૬/૭૮ (કુલ-૫) હોય છે. સંવેધઃ સામાન્યથી ૨૩ના બંધે એકે)ના-૪૨ + વિકલ૦ના-૬૬ + સાતિપંચના-૪૯૬ = ૨૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહ્યાં છે. તે જ રીતે, અસંજ્ઞીમાર્ગણામાં તિર્યંચપ્રાયોગ્ય-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ના બંધે એકે૦ના-૪૨ + વિકલેવના-૬૬ + સાતિપંચના-૪૯૦૬ = ૫૦૧૪ ઉદયભાંગામાં સત્તાસ્થાન કહેવા. અને અપમનુ0ના- ૨૧/ ૨૬ના ઉદયના ૧ + ૧ = ૨ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. - મનુપ્રા૦૨૫/૨૯ના બંધે વૈવાઉના- ૩ ભાંગા ઘટતા નથી. એટલે ૫૦૧૬ ઉદયભાંગામાંથી વૈ૦વાઉના- ૩ ભાંગા બાદ કરતાં ૫૦૧૩ ઉદયભાંગામાં ૪ સત્તાસ્થાન હોય છે. પ૬૦

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314