Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 286
________________ આહારીમાર્ગણામાં... ૨૩ના બંધના...............૧૨૩૨૮૪ સંવેધભાંગા, ૨પના બંધના......................... ૭૭૧૧૦૦ સંવેધભાંગા, ૨૬ના બંધના. ...૪૯૪૯૨૮ સંવેધભાંગા, ૨૮ના બંધના................૧૫૯૫૨૮ સંવેધભાંગા, ૨૯ના બંધના ૨૮૪૪૧૬૫૬૦ સંવેધભાંગા, ૩૦ના બંધના. ૧૪૩૩૧૬૯૦૮ સંવેધભાંગા, ૩૧ના બંધના................................. ૨૮ સંવેધભાંગા, ૧ના બંધના. ............................૩૩૮ સંવેધભાંગા, અબંધના. ૪૦૬ સંવેધભાંગા, કુલ-૪૨,૯૨,૮૩,૦૮૦ સંવેધભાંગા થાય છે. અણાહારીમાર્ગણા - અણાહારીમાર્ગણામાં-૨૩/૦૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. બંધભાંગા-૧૩૯૪૧ થાય છે. (જુઓ પેજ નં. ૨૫૭). વિગ્રહગતિમાં જીવ અણાહારી હોય છે તે વખતે ૨૧નું એક જ ઉદયસ્થાન હોય છે. એટલે અણાહારીમાર્ગણામાં ૨૧ના ઉદયના એક0ના-૫ + વિકલેવના-૯ + સાતિના-૯ + સામ૦ના-૯ + દેવના-૮ + નારકનો-૧ = ૪૧ ઉદયભાંગા થાય છે. કેવલી મુદ્દઘાતમાં ૩/૪/પ સમયે જીવ અણાહારી હોય છે. તે વખતે ૨૦/૨૧ના ઉદયના ક્રમશઃ ૧ + ૧ = ૨ ઉદયભાંગા થાય છે અને અયોગીકેવલી અણાહારી હોય છે તે વખતે ૮૯ના ઉદયના ૧ + ૧ = ૨ ભાંગા થાય છે. એટલે અણાહારીમાર્ગણામાં ૨૦/૨૧/૮૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. તેના ક્રમશઃ ૧ + ૪૨ + ૧ + ૧ = ૪૫ ઉદયભાંગા થાય છે. સત્તાસ્થાન-૧૨ હોય છે. પ૭૦

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314