Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 271
________________ ઉપશમસમ્યકત્વમાર્ગણામાં... દેવપ્રા. ૨૮/૨૯/૩૦/૩૧ના બંધના... ૩૭૦૬૮ સંવેધભાંગા, મનુ પ્રા. ૨૯/૩૦ના બંધના............ ૪૮૮ સંવેધભાંગા, ૧ના બંધના..... ૨૮૮ સંવેધભાંગા, અબંધના .... ૨૮૮ સંવેધભાંગા, કુલ-૩૮૧૩૨ સંવેધભાંગા થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણા - ઉપશમસમ્યકત્વમાર્ગણાની જેમ ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૮ ૨૯/૩૦/૩૧/૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના બંધભાંગા-૩૫ થાય છે. ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં-૨૧/પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે. મનુષ્યના-૪૯૦ યુગલિકતિર્યંચના...૬૪ દેવના.૬૪ નારકના...૫ કુલ-૬૨૩ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૪૩) સત્તાસ્થાન-૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯૭૬/૭૫, ૮૯ (કુલ-૧૦) હોય છે. ૭૮/૮૦/૮૬. અધુવસત્તાત્રિક ૧લા જ ગુણઠાણે હોય છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં ૭૮/૮૦૮૬ (કુલ૩) સત્તાસ્થાન હોતા નથી. સાયિકસમ્યકત્વ અયુગલિક તિર્યંચને હોતું નથી. યુગલિકતિર્યંચને જ હોય છે અને યુગલિકતિર્યંચ ઉત્તરવૈ૦શરીર બનાવતા નથી. તેથી ક્ષાયિકસભ્યત્વમાર્ગણામાં વૈવતિના-પ૬ ભાંગા ઘટતા નથી. એ જ રીતે, યુગલિક મનુષ્યો ઉ0વૈશરીર બનાવતા નથી. પરંતુ ક્ષાયિકસમ્યકત્વી સાઈમનુષ્યો ઉ૦વૈ૦શરીર બનાવે છે. તેથી ક્ષાયિકસમ્યકત્વમાર્ગણામાં વૈ૦મ0ના-૩૫ ભાંગા ઘટે છે. ૫૫૫

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314