Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh
View full book text
________________
ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૨૯ના બંધ ૨૧ના ઉદયના ૧ ભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
દેવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી ઉત્તરવૈશ૨ી૨^ બનાવતા હોય, તો તેને મનુષ્યપ્રાયોગ્ય-૨૯ના બંધ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૮ + ૧૬ + ૧૬ + ૮ = ૫૬ ઉદયભાંગામાં ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
નારકોને પર્યાપ્તાવસ્થામાં જ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલે ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં નારકને મનુષ્યપ્રા૦૨૯ના બંધ ૨૯ના ઉદયના ૧ ભાંગે ૮૮નું એક જ સત્તાસ્થાન હોય છે.
ઉપશમશ્રેણીમાંથી ઉપશમસમ્યક્ત્વ સહિત ભવક્ષયે પડીને આવેલા અનુત્તરને મનુપ્રા૦૩૦ના બંધે ૨૧ના ઉદયના-૧ ભાંગામાં ૯૩/૮૯ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે.
, દæ ? ? ટો
ઉપ
: ઉસ૦માર્ગણામાં મનુપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ :
બંધ
સ્થાન
બંધક
ઉદયસ્થાન
ઉદય
ભાંગા
સત્તાસ્થાન
બંધ સંવેધ
ભાંગા
ભાંગા
૧× ૨(૯૨/૮૮) ×૮
૧૪
૧(૮૮) ૪૮ ૧(૮૮) x ૧૪ ૨(૯૩/૮૯)| ×૮
©
=૧૬
=૪૪૮
==
=૧૬
૪૮૮
મનુ
અનુત્તર
૨૧ના ઉદયનો
|શમ| પ્રા૦ ૨૯ ઉ૦વૈ૦ દેવ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦|૫૬×
ના બંધે
નારક
૨૯ના ઉદયનો ૨૧ના ઉદયનો
૧૦પ્રા૦ ૩૦ અનુત્તર
કુલ
૧ના બંધે ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન × ૧ બંધભાંગો = ૨૮૮ સંવેધભાંગા થાય છે. એ જ રીતે, અબંધે (૧૧મા ગુણઠાણે) ૭૨ ઉભાંગા × ૪ સત્તાસ્થાન = ૨૮૮ સંવેધભાંગા થાય છે. A. અમૃતલાલ પરસોત્તમદાસવાળા છટ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં જુઓ પેજનં૦૧૬૫.
૫૫૪

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314