Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 256
________________ એકેન્દ્રિય કે વિકસેન્દ્રિયમાંથી ૮૦ કે ૮૬ની સત્તા લઈને આવેલા સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોતી નથી. તેથી તેજોલેશ્યામાર્ગણામાં સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને અપર્યાપ્તાવસ્થાના ઉદયભાંગામાં ૮૦૮૬નું સત્તાસ્થાન હોતું નથી. પરંતુ એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય ૮૦ કે ૮૬ની સત્તા લઈને સંજ્ઞીતિર્યચ-મનુષ્યમાં આવ્યા પછી પર્યાપ્ત થતાંની સાથે તેજોવેશ્યા આવી શકે છે. તે વખતે તે જીવને તિર્યંચપ્રાયોગ્ય કે મનુષ્યપ્રાયોગ્યબંધ ચાલુ હોય છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં બા પ્ર) એકે પ્રા૦૨પ/૨૬, તિપ્રા૦૨૯/૩૦ અને મનુ પ્રા૦૨૯ના બંધે સાવતિના ૩૦/૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫ર = ૨૩૦૪ ભાંગામાં અને સા૦મ0ના-૩૦ના ઉદયના ૧૧૫ર ઉભાંગામાં ૮૦) ૮૬નું સત્તાસ્થાન ઘટી શકે છે. એટલે સાવતિ ના-૨૩૦૪ અને સામ0ના -૧૧૫ર ઉદયભાંગામાં ૪ (૯૨/૮૮/૮૬/૮૦) સત્તાસ્થાન હોય છે. દેવમાંથી કે સંજ્ઞીતિર્યંચ-મનુષ્યમાંથી આવેલા સંજ્ઞીતિર્યંચ-મનુષ્યને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે એટલે ૮૬/૮૦નું સત્તાસ્થાન હોતું નથી. એટલે તે જોવેશ્યામાર્ગણામાં બા પ્ર0એ કે પ્રા૦૨૫/૨૬, તિ પ્રા૦૨૯/૩૦ અને મનુ પ્રા૦૨૯ના બંધે અપર્યાપ્તાવસ્થાના સાવતિ ના ૨૧/૦૬/૨૮/૨૯૩૦ના ઉદયના ક્રમશઃ ૮ + ૨૮૮ પ૭૬ + ૧૧૫ર + ૫૭૬ = ૨૬૦૦ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને સામ0ના અપર્યાપ્તાવસ્થાના ૨૧/ ૨૬/૨૮/૨૯ના ઉદયના ૮ + ૨૮૮ + ૫૭૬ + ૫૭૬ = ૧૪૪૮ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. સામાન્યથી દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના સંવેધની જેમ જ તેજોલેશ્યામાર્ગણામાં દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ ના બંધનો સંવેધ થાય ૫૪૦

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314