Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 254
________________ ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે. તેના-૭૦૮૩ ઉદયભાંગા થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/ ૭૮ (કુલ-૭) સત્તાસ્થાન હોય છે. સંવધઃ સામાન્યથી ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધના સંવેધની જેમ જ નીલલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/૨૬/ ૨૮/૨૯/૩૦ના (દેવપ્રા૦૩૦ વિનાના) બંધનો સંવેધ થાય છે. ત્રીજી નરકમાં નીલલેશ્યા હોય છે અને ત્યાં જિનનામનો બંધ પણ હોય છે. તેથી નીલલેશ્યામાર્ગણામાં મનુપ્રા૦૨૯ના બંધે ૮૯નું સત્તાસ્થાન ઘટી શકે છે. એટલે સામાન્યથી મનુપ્રા૦૨૯ના બંધના સંવેધની જેમ જ મનુષ્યપ્રા૦૨૯ના બંધનો સંવેધ થાય છે. નીલલેશ્યામાર્ગણામાં... ૨૩ના બંધના ૧૨૩૮૮૮ સંવેધભાંગા, ૨૫ના બંધના .... ૭૭૪૯૮૦ સંવેધભાંગા, ૨૬ના બંધના................ ૪૯૭૬૦૦ સંવેધભાંગા, ૨૮ના બંધના............... ૧૫૯૭૮૪ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૮૫૮૭૧૭૨૮ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૪૪૦૯૯૨૭૨ સંવેધભાંગા, કુલ-૪૩,૧૫,૨૭,૨૫૨ સંવેધભાંગા થાય છે. કાપોતલેશ્યામાર્ગણાઃ નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં ૨૩/૨૫/ ૨૬/૨૮/૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે. એટલે નીલલેશ્યામાર્ગણાની જેમ જ કાપોતલેશ્યામાર્ગણામાં પણ ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦ ના બંધના કુલ ૪૩, ૧૫, ૨૭, ૨૫૨ સંવેધભાંગા થાય છે. ૫૩૮

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314