Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh
View full book text
________________
વિપ્રા૦૨૯ના બંધના........... ૫૫૮૪૩૨ સંવેધભાંગા, તિપ્રા૦૨૯ના બંધના ... ૧૦૭૫૩૬૮૯૬ સંવેધભાંગા, મનુપ્રા૦૨૯ના બંધના ... ૧૦૫૯૬૫૫૬૮ સંવેધભાંગા,
૨૯ના બંધના કુલ- ૨૧,૪૦,૬૦,૮૯૬ સંવેધભાંગા થાય છે. વિપ્રા૦૩૦ના બંધના ૫૫૮૪૩૨ સંવેધભાંગા, તિપ્રા૦૩૦ના બંધના ... ૧૦૭૫૩૬૮૯૬ સંવેધભાંગા, ૩૦ના બંધના કુલ- ૧૦,૮૦,૯૫,૩૨૮ સંવેધભાંગા થાય છે અભવ્યમાર્ગણામાં...
૨૩ના બંધના..................૯૩૦૭૨ સંવેધભાંગા, ૨૫ના બંધના.......... ૫૮૧૮૭૧ સંવેધભાંગા, ૨૬ના બંધના. ૩૭૩૩૧૨ સંવેધભાંગા, ૨૮ના બંધના..................૬૨૯૧૨ સંવેધભાંગા, ૨૯ના બંધના...... ૨૧૪૦૬૦૮૯૬ સંવેધભાંગા, ૩૦ના બંધના...... ૧૦૮૦૯૫૩૨૮ સંવેધભાંગા, કુલ-૩૨,૩૨,૬૭,૩૯૧ સંવેધભાંગા થાય છે.
.......
ઉપશમસમ્યક્ત્વમાર્ગણાઃઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં તિર્યંચો... દેવપ્રા૦૨૮ પ્રકૃતિને બાંધે છે.
મનુષ્યો... દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. દેવ... મનુપ્રા૦૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. નારકો... મનુષ્યપ્રા૦૨૯ પ્રકૃતિને બાંધે છે.
અને શ્રેણીગતમનુષ્યો... અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. એટલે ઉપશમ સમ્યક્ત્વમાર્ગણામાં ૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ૫) બંધસ્થાન હોય છે. તેના -૩૫ બંધભાંગા થાય છે.
ઉપશમસમ્યક્ત્વમાર્ગણામાં ઉદયસ્થાન અને ઉદયભાંગાની બાબતમાં ૮ મત છે. ૮મા મતાનુસારે ઉદયસ્થાન-૨૧/૨૫/૨૭/૨૮/
૫૫૧

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314