Book Title: Saptatika Part 02 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 224
________________ ૪૬૦૮ બંધભાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી તિ,પ્રા૦૨૯ના બંધના-૧૪,૩૩,૫૪,૮૮૦ સંવેધભાંગામાંથી ૫૮૯૮૨૪ સંવેધભાંગા બાદ કરવાથી તિ૦પ્રા૦૨૯ના બંધ૧૪,૨૭,૬૫,૦૫૬ સંવેધભાંગા નપુંસકવેદમાર્ગણામાં થાય છે. એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધે ૧૪,૨૭,૬૫,૦૫૬ સંવેધભાંગા થાય છે. મનુ0પ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉOભાંગા ૨ સત્તાસ્થાન ૪ ૪૬૦૮ બંધમાંગા = ૫૮૯૮૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી મનુપ્રા૦૨૯ના બંધના-૧૪,૧૭,૬૯,૭૬૮ સંવેધભાંગામાંથી ૫૮૯૮૨૪ સંવેધભાંગા બાદ કરવાથી ૧૪,૧૧,૭૯,૯૪૪ સંવેધભાંગા મનુપ્રા૦૨૯ના બંધે નપુંસકવેદમાર્ગણામાં થાય છે. | દેવોને નપુંસકવેદનો ઉદય હોતો નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં મનુપ્રા૦૩૦નો બંધ નારકો જ કરે છે. એટલે મનુપ્રા૦૩૦ના બંધ નારકના-૫ ઉOભાંગા૪૧(૮૯) સત્તાસ્થાન૪૮ બંધભાંગા=૪૦ સંવેધભાંગા થાય છે. દેવપ્રા૦૨૯ના બંધનો સંવેધઃ નપુંસકવેદમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધે સામ૦ના પર્યાપ્તાવસ્થાના ૩૦ના ઉદયના-૧૯૨ ભાંગા + વૈ૦૦ના-૩૫ + આહાડમનુ0ના-૭ = ૨૩૪ ઉદયભાંગા ઘટે છે. બાકીના ૨૧/૦૬/ ૨૮/૨૯ના ઉદયના ક્રમશઃ ૧+૧+૧+૧= ૪ ઉદયભાંગા ઘટતા નથી. કારણ કે દેવપ્રા૦૨૯નો બંધ અપર્યાપ્તાવસ્થામાં તીર્થંકરભગવંતને જ હોય છે અને તીર્થંકરભગવંત ક્યારેય નપુંસકવેદી હોતા નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં દેવપ્રા૦૨૯ના બંધે સામ0ના અપર્યાપ્તાવસ્થાના૪ ઉદયભાંગા ઘટતા નથી. A મહેસાણાવાળા છઠ્ઠા કર્મગ્રંથમાં (પેજ નં૦૪૧૪) અને અમૃતલાલ પરસોત્તમદાસના છઠ્ઠા કર્મગ્રંથના વિવેચનમાં પેજનં૦૧૪૫માં નપુંસકવેદમાર્ગણામાં-૭૬નું સત્તાસ્થાન કહ્યું છે. પરંતુ ક્યારેય તીર્થંકરભગવંત નપુંસકવેદી હોતા નથી એટલે નપુંસકવેદમાર્ગણામાં ૧ના બંધે ક્ષપકશ્રેણીમાં ૮૦/૭૬નું સત્તાસ્થાન કેવી રીતે ઘટે ? ૫૦૮

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314