________________
નપુંસકવેદમાર્ગણામાં હોય છે અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૬/૮૦/૭૮/૭૯ ૭૫ (કુલ-૯) સત્તાસ્થાન હોય છે. સંવેધઃ
સામાન્યથી ૨૩/૦૫ (બાવપ્ર0એકે પ્રા૦૨૫ વિના) નરકમાત્ર ૨૮. દેવપ્રા૦૨૮.. વિપ્રા૦૨૯/૩૦ અને દેવપ્રા૦૩૦/૩૧ના બંધના સંવેધની જેમ નપુંસકવેદમાર્ગણામાં ૨૩/૨૫ (બાવ૦એકે પ્રા૦૨૫ વિના) નરકપ્રા૦૨૮... દેવપ્રા૦૨૮. વિપ્રા૦૨૯/૩૦ અને દેવપ્રા૦૩૦/૩૧ના બંધનો સંવેધ થાય છે.
બા પ્ર0એ પ્રા૦૨૫ના બંધે દેવના-૬૪ ઉOભાંગા x ૨ સત્તાસ્થાન x ૮ બંધમાંગા = ૧૦૨૪ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી બાવપ્ર એકે)પ્રા૦૨૫ના બંધના-૨૪૮૮૦૦ સંવેધભાંગામાંથી ૧૦૨૪ સંવેધભાંગા બાદ કરવાથી ૨,૪૭,૭૭૬ સંવેધભાંગા બાળપ્રાચએકે)પ્રા૦૨૫ના બંધે નપુંસકવેદમાર્ગણામાં થાય છે. એટલે નપુંસકવેદમાર્ગણામાં ૨૫ના બંધ... (૧) સૂપ્ર0એકે પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૨) સૂસાએક0પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૩) બાસાએકે)પ્રા૦૨૫ના બંધના- ૧૨૩૮૮૮ સંવેધભાંગા, (૪) બOUએકે પ્રા૦૨૫ના બંધના- ૨૪૭૭૭૬ સંવેધભાંગા, ત્રસમા૦૨પના બંધના ૧૫૪૫૧૬ સંવેધભાંગા,
કુલ-૭૭૩૯૫૬ સંવેધભાંગા થાય છે. ર૬ના બંધે દેવના-૬૪ ઉભાગ ૨ સત્તાસ્થાન x ૧૬ બંધભાંગા = ૨૦૪૮ સંવેધભાંગા થાય છે. એટલે સામાન્યથી ૨૬ના બંધના ૪૯૭૬૦૦ સંવેધભાંગામાંથી ૨૦૪૮ સંવેધભાંગ બાદ કરવાથી ૪,૯૫,૫પર સંવેધભાંગા ર૬ના બંધ નપુંસકવેદમાર્ગણામાં થાય છે.
તિ પ્રા૦૨૯ના બંધે દેવના-૬૪ ઉ0ભાંગા ૪ ૨ સત્તાસ્થાન x
૫૦૭