________________
ચારિત્રમાર્ગણા ૬થી૯ ગુણઠાણા સુધી જ હોય છે. એટ્લે સામાયિકચારિત્રમાર્ગણામાં અબંધનો સંવેધ હોતો નથી.
સામાયિકચારિત્રમાર્ગણામાં...
દેવપ્રા૦૨૮ના બંધના . ૨૪૭૨ દેવપ્રા૦૨૯ના બંધના ...૫૫૨ દેવપ્રા૦૩૦ના બંધના .... ૧૪૮ દેવપ્રા૦૩૧ના બંધના ૨૮ ૧ના બંધના ..... ૩૩૮
કુલ- ૩૫૩૮ સંવેધભાંગા થાય છે. સામાયિકચારિત્રમાર્ગણાની જેમ જ છેદોપસ્થાપનીયચારિત્ર માર્ગણામાં ૩૫૩૮ સંવેધભાંગા થાય છે.
પરિહારવિશુદ્ધસંયમમાર્ગણાઃ
પરિહારવિશુદ્ધસંયમી દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે. તેના ક્રમશઃ ૮ + ૮ + ૧ + ૧ = ૧૮ બંધભાંગા થાય છે. પરિહારવિશુદ્ધસંયમી લબ્ધિ ફોરવતા નથી. તેથી ૩૦નું એક જ ઉદયસ્થાન હોય છે અને તેમને પ્રથમ સંઘયણ જ હોય છે. તેથી ૩૦ના ઉદયના-૨૪ ભાંગા જ થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ૪) સત્તાસ્થાન હોય છે.
મા
ગણા
: દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ :
ઉદય સત્તા બંધ | સંવેધ ભાંગા સ્થાન ભાંગા ભાંગા
બંધસ્થાન બંધક ઉદયસ્થાન
પરિ દેવપ્રા૦ ૨૮ સા૦મ૦ ૩૦ના ઉદયે ૨૪× ૨(૯૨/૮૮) હાર દેવપ્રા૦ ૨૯ સામ૦ ૩૦ના ઉદયે ૨૪×|૨(૯૩/૮૯)|
વિ | દેવપ્રા૦ ૩૦ | સા૦૧૦ ૩૦ના ઉદયે ૨૪×
શુ | દેવપ્રા૦ ૩૧ સામ૦ ૩૦ના ઉદયે ૨૪×
દ્ધિ
-
કુલ
૫૨૧
૧(૯૨)
૧(૯૩)
રજી (૪)
×૮ =૩૮૪
×૮ | =૩૮૪|
૪૧
=૨૪
૪૧
=૨૪
૧૮
૮૧૬