________________
સૂક્ષ્મસંપરાયસંયમમાર્ગણા
સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧૦મું એક જ ગુણઠાણ હોય છે. એટલે ૧નું બંધસ્થાન અને ૧ બંધમાંગો હોય છે. સૂક્ષ્મસંપરાયસંયમીને ઉપશમશ્રેણીમાં ૩૦ના ઉદયના-૭૨ ઉદયભાંગા હોય છે અને ક્ષપકશ્રેણીમાં ૩૦ના ઉદયના ૨૪ ઉદયભાંગા હોય છે. પરંતુ ઉપશમશ્રેણીમાં ક્ષપકશ્રેણીના ૨૪ ભાંગા આવી જવાથી જુદા ગણવામાં આવતા નથી. ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૭૬/૭પ (કુલ-૮) સત્તાસ્થાન હોય છે.
| સૂક્ષ્મસંપાયમાર્ગણામાં ૧ના બંધનો સંવેધઃ
સત્તા | બંધ | સંવેધ સ્થાન ભાંગા| ભાંગા
સ્થાન
ઉદય ભાંગા
= $ 7 8 )
૩૦ના
૭૨.
૩૦ના બીજા-ત્રીજાસંઘયણવાળા-૪૮ ૮૪ | ૧=૧૯૯૨
પ્રથમ સંઘયણવાળા-૨૩ | *૧=૧૩૮ બ્ધ ૩૦ના સર્વે શુભ પ્રકૃતિવાળો-૧ | ૪૮ | ૪૧ =૮
- ૭૨ 1 )૧)=૩૩૮ યથાખ્યાત સંયમમાર્ગણા -
યથાખ્યાતસંયમમાર્ગણામાં-૨૦૨૧/ર૬/૨૨૮/૨૯/૩૦/૩૧/૮ ૯ (કુલ-૧૦)ઉદયસ્થાન હોય છે. ૧૧૦ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજનું ૩૩૩) અને ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯૭૬/૭૫/૮૯ (કુલ૧૦) સત્તાસ્થાન હોય છે. સામાન્યથી અબંધના સંવેધની જેમ યથાખ્યાતમાર્ગણામાં અબંધનો સંવેધ થાય છે. દેશવિરતિમાર્ગણા
દેશવિરતિગુણઠાણાની જેમ જ દેશવિરતિમાર્ગણામાં નામકર્મનો સંવેધ થાય છે.
૫૨ ૨.