________________
પુરુષવેદમાર્ગણાઃ
પુવેદમાર્ગણામાં ૨૩/૨૫/૨૬/૨૮/૨૯/૩૦/૩૧/૧ (કુલ-૮) બંધસ્થાન હોય છે. તેના-૧૩૯૪૫ બંધભાંગા થાય છે.
પુવેદમાર્ગણામાં ૨૧/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે. તેના-૭૬૬૬ ઉદયભાંગા થાય છે. (જુઓ પેજ નં. ૩૨૬) કેવલીભગવંત અવેદી હોય છે. તેથી વેદમાર્ગણામાં કેવલીના૨૦૦૮/૯ (કુલ-૩) ઉદયસ્થાન હોતા નથી અને ૯૩/૯૨/૮૯/૮૮| ૮૬/૮૦/૭૯/૦૮/૭૬/૭૫ (કુલ-૧૦) સત્તાસ્થાન હોય છે. કેવલીભગવંત અવેદી હોવાથી ૮/૯ (કુલ-૨) સત્તાસ્થાન હોતા નથી. સંવેધઃ
પુવેદી લબ્ધિ-પર્યાપ્તપંચેન્દ્રિય જીવો જ હોય છે. એટલે સંશીપર્યાપ્તજીવભેદમાં કહ્યાં મુજબ ૨૩/૨૫/૨૬ અને વિપ્રા૦૨૯| ૩૦ના બંધના સંવેધની જેમ જ પુવેદમાર્ગણામાં ૨૩/૨૫/૨૬ અને વિપ્રા૦૨૯/૩૦ના બંધનો સંવેધ થાય છે.
પુવેદમાર્ગણામાં તિપ્રા૦૨૯ના બંધનો સંવેધ :
સંવેધભાંગા
મા બંધ) |ર્ગ સ્થા
|ણા ન
:
|પુ. તિ
laud
૬ ૨૯|
માના
ર્ગ બં
|ણા ધે
બંધક
ઉદયસ્થાન
ઉદય સત્તા બંધ ભાંગા |સ્થાન ભાંગા
૨૧/૨૬ના ૨૯૬×|૫× |૪૬૦૮
=૬૮૧૯૮૪૦
૨૮/૨૯/૩૦/૩૧ના ૪૬૦૮×| ૪× ૪૬૦૮ ] =૮૪૯૩૪૬૫૬ ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૫૬૪|૨૪ ૪૬૦૮
=૫૧૬૦૯૬
૨૧/૨૬/૨૮/૨૯/૩૦ના ૨૬૦૦×|૪× | ૪૬૦૮ | =૪૭૯૨૩૨૦૦
=૨૯૪૯૧૨|
=૫૮૯૮૨૪
(૫) ૪૬૦૮) ૧૪૧૦૭૮૫૨૮
સા
તિને
વૈતિને
સામને
વૈ૦૫૦ને
૨૫/૨૭/૨૮/૨૯ના ૩૨૪|૨૪ ૪૬૦૮
દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ના ૬૪×| ૨૪ ૪૬૦૮
કુલ→
૭૬૫૬
એ જ રીતે, તિપ્રા૦૩૦ના બંધના ૧૪,૧૦,૭૮,૫૨૮ સંવેધભાંગા થાય છે.
૫૦૩