________________
બંધ
ઉદયસ્થાન
સત્તાસ્થાન
સંવેધ ભાંગા
ભાંગા
૧(૮૯)
=7o
દેવમાં આવેલાને ૮૯ની સત્તા હોય છે.
મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધક નારકને ૮૯ની સત્તા હોય છે. ૯૩ની સત્તા ન હોય. કારણ કે જેમ ૯૩ની સત્તાવાળો જીવ મિથ્યાત્વે જતો નથી. તેમ ૯૩ની સત્તાવાળો મનુષ્ય નરકમાં જતો નથી.
: મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધનો સંવેધ : ાિ ઉદયસ્થાન ઉદાસત્તાસ્થાન ઉદય
બંક સંક ભાંગા દિવ૨૧/૨પર૭ર૮ર૦ ૬૪ (૯૭૮૯) [ ૮૮ =૧૦૨૪
૨૧/૨પ/૨૭/૨૮/૨૯ પ. બધી કુલ- છે ૬૯
1 ૧૦૬૪ મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે ૧૦૬૪ સંવેધભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધનો સંવેધ -
દેવપ્રાયોગ્ય-૨૮ના બંધના બંધભાંગા-૮ થાય છે.
દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સમ્યગ્દષ્ટિતિર્યંચને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ના ઉદયના ક્રમશઃ ૮+૨૮૮૫૭૬+૧૧૫ર+ પ૭૬ (ઉદ્યોતવાળા) = ૨૬૦૦ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ સમ્યગ્દષ્ટિતિર્યંચને ૩૦/ ૩૧ના ઉદયના ૧૧૫ર (સ્વરવાળા) + ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. પરંતુ દેવપ્રા૦૨૮ના બંધક મિથ્યાષ્ટિતિર્યંચને પર્યાપ્તાવસ્થામાં ૩૦/૩૧ના ઉદયના ૧૧૫ર+૧૧૫ર =૨૩૦૪ ઉદયભાંગામાં ૯૨/૮૮/૮૬ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે.
એ જ રીતે, દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સમ્યગ્દષ્ટિમનુષ્યને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/ર૬/૨૮/૨૯ના ઉદયના ક્રમશઃ ૮ + ૨૮૮ + પ૭૬ + ૫૭૬ = ૧૪૪૮ ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે અને પર્યાપ્તાવસ્થામાં પણ ૩૦ના ઉદયના-૧૧૫ર ઉદયભાંગામાં ૯૨/૮૮ (કુલ-૨) સત્તાસ્થાન હોય છે. પરંતુ દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક
૩૮૯