________________
અપ્રમત્તગુણઠાણે ૩૪૮ સંવેધભાંગા થાય છે. અપૂર્વકરણગુણઠાણે નામકર્મનો સંવેધ -
૮મા ગુણઠાણાના ૬ઠ્ઠા ભાગ સુધી મનુષ્યો દેવપ્રા૦૨૮/ર૯/ ૩૦/૩૧નો બંધ કરે છે અને ૮મા ગુણઠાણાના ૭મા ભાગથી ૧૦માં ગુણઠાણા સુધી એક જ યશકીર્તી બંધાય છે. એટલે ૮મા ગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ (કુલ-૫) બંધસ્થાન હોય છે. તેના-૫ બંધભાંગા થાય છે.
સપ્તતિકાની ચૂર્ણિમાં કહ્યું છે કે, ૮મા ગુણઠાણે ૧લુ સંઘયણ હોય છે. એટલે ઉપશમશ્રેણીમાં ૮ થી ૧૧ ગુણઠાણે ૩૦ના ઉદયના ૨૪ ભાંગા થાય છે. ક્ષપકશ્રેણીમાં પણ ૩૦ના ઉદયના-૨૪ ભાંગા જ થાય છે અને ૯૩/૯૨/૮૯/૮૮ (કુલ-૪) સત્તાસ્થાન હોય છે. છઠ્ઠા કર્મગ્રંથના ટબામાં કહ્યું છે કે, ૮ થી ૧૧ ગુણઠાણે ઉપશમશ્રેણીમાં સા૦મ0ને-૩૦ના ઉદયે ૭૨ ભાંગા થાય છે અને ક્ષપકશ્રેણીમાં સામ0ને ૩૦ના ઉદયે ૨૪ ભાંગા થાય છે. : અપૂર્વકરણગુણઠાણે દેવપ્રા૦૨૮/૨૯/૩૦/૩૧ના બંધનો સંવેધ : ગુ બંધસ્થાન | બંધક | ઉદયસ્થાન
બંધ સંવેધ ઠાણી અવિપ્રા૨૮ સામo૩૦ના ઉદયે ૨૪૪ દેવપ્રા૦ ૨૯ સાળમo૩૦ના ઉદયે, ૨૪૪ દેવપ્રા૦ ૩૦ સામ930ના ઉદયે ૨૪૪ ૧(૯૨) દેવરાટ ૩૧ સામ૦૩૦ના ઉદયે ૨૪ ૧(૯૩) અપ્રા૦૧ સામ0૩૦ના ઉદયે ૨૪ ૪(૯૩૯૨૮૯૮૮)
101 =૧૯૨) સપ્તતિકાચૂર્ણના મતે અપૂર્વકરણગુણઠાણે ૧૯૨ સંવેધભાંગા થાય છે.
સત્તાસ્થાન
ભાંગા
૧(૮૮) •
X૧]
=૨૪
૧(૮૯)
૪૧
عموم ما به
૪૧.
=૨૪
x૧]
=૨૪
=
૬
[
૪૩૫