________________
એટલે મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધક... દેવને-૨૧/૦૫/૨૨૮/૨૯/૩૦ના ઉદયના- ૬૪ ભાંગા થાય છે. નારકને-૨૧/૦૫/૨૭/૨૮/૨૯ના ઉદયના - ૫ ભાંગા થાય છે.
મનુષ્યપ્રાયોગ્ય-૩૦ના બંધે કુલ - ૬૯ ઉદયભાંગા થાય છે. દેવપ્રાયોગ્ય-૨૮ના બંધે ઉચ્ચસ્થાન-ઉoભાંગાઃ
સમ્યગ્દષ્ટિ સંજ્ઞીતિર્યંચ-મનુષ્યો અપર્યાપ્તાવસ્થામાં અને પર્યાપ્તાવસ્થામાં દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. મિથ્યાદૃષ્ટિ તિર્યચપંચે૦ અને મનુષ્ય પર્યાપ્તાવસ્થામાં જ દેવપ્રાયોગ્ય-૨૮નો બંધ કરી શકે છે. તથા વૈવતિ), વૈમનુષ્યો અને આહારકશરીરીસંયમી દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધક સાવતિર્યંચને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉસ્થાનો હોય છે.
વૈવતિને-૨૫/૦૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાનો હોય છે.
સા)મનુષ્યને-૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાનો હોય છે. વૈ૦૦-આ૦૦ને-રપ/૨૭/૨૮/ર૯/૩૦ (કુલ-૫) ઉસ્થાનો હોય છે. એટલે દેવપ્રાયોગ્ય-૨૮ના બંધ ૨૧/૦૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે.
ઃ દેવપ્રા ૨૮ના બંધે ઉસ્થાન-ઉoભાંગા: ઉઠસ્થાન સાવતિ |
સાવ | વૈo | આo તિo | મનુષ્ય | મ0 |
મ0
૨૧ –
પ૭૬)
૧૭
૨૫૨૬ ૨૮૮
૨૮૮ ૨૭
૮
પ૭૬ ૧૬. ૫૭૬ ૨૯ ] ૧૧૫૨ ૧૬] ૫૭૬ ૩૦ ૧૭૨૮ ૮] ૧૧૫૨
૯ી
૨ | ૧૧૭૯
૧૭૫૫ ૨૮૯ol
૩૧ ૧૧૫૨ કુલ ૪૯૦૪ ૫૬+૨૬૦૦+૩૫
૧૧૫ર +૭)=૭૬૦૨
૩૬૪