________________
વૈમનુ૦-આમને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. સાતમનુષ્યને ૨૧/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. દેવને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે. એટલે તેજોલેશ્યામાર્ગણામાં ૨૧/૨૪/૨૫/૨૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૯) ઉદયસ્થાન હોય છે.
: તેજોલેશ્યામાર્ગણામાં ઉસ્થાન-ઉ૦માંગા : ઉસ્થાન એ૦ |સાતિ|વૈતિ૦| સામ૦ વૈ૦૫૦ આ૦૫૦ દેવ
૨૧+
૨૪
૨૫
૨૬
૨૭૧
૨૮
૨૯
4-06
૩૧
કુલ→
૭૦૨
૨
૨૮૮
૫૭૬
૧૧૫૨
૧૭૨૮
૧૧૫૨
૪૦+૪૯૦૪
८
८
૨૮૮
૧૬
૫૭૬
૧૬ ૫૭૬
८ ૧૧૫૨
૫૬|+૨૬૦૦
८
८
૯
૯
૧
+૩૫
૧
૧
૨
૨
૧
6+
८
८
८
૧૬
૧૬
૮
કુલ
૨૬
૨
૨૫
૫૭૬
૨૫
૧૧૯૫
૧૭૭૧
૨૮૯૮
૧૧૫૨
06368=[25+
પદ્મલેશ્યામાર્ગણા:
પદ્મલેશ્યા એકે-વિકલેજ, અપ તિર્યંચ-મનુષ્ય, નારક અને કેવલીભગવંતને હોતી નથી. તેથી પદ્મલેશ્યામાર્ગણામાં એકેના-૪૨, વિકલેના-૬૬, અપતિના-૨, લબ્ધિ-અ૫૦-૫૦ના-૨, નારકના-૫ અને કેવલીભગવંતના-૮ (કુલ-૧૨૫) ભાંગા ઘટતા નથી. એટલે કુલ ૭૭૯૧ ઉદયભાંગામાંથી ૧૨૫ ભાંગા બાદ કરવાથી ૭૬૬૬ ઉદયભાંગા (૭૦) તેજોલેશ્યા બાદરપર્યાપ્તપ્રત્યેક એકેને જ હોય છે. બાકીના એકેજ હોતી નથી. તેથી ૨૧ના ઉદયના-૫ ભાંગામાંથી પ્રથમના બે ભાંગા અને ૨૪ના ઉદયના ૧૧ ભાંગામાંથી પ્રથમના બે ભાંગા (કુલ-૪ ભાંગા) જ ઘટે છે.
૩૩૮