________________
સત્તાસ્થાન
૯૨૮૮
ક .૧૦માં ગુણ૦.
૮/૯
: ગુણઠાણામાં સત્તાસ્થાન :
ગુણસ્થાનક મિથ્યાત્વગુણઠાણે
૯૨/૮૯૮૮૮૦૮૬/૭૮ સાસ્વાદનગુણઠાણે
૯૨.૮૮ મિશ્રગુણઠાણે ૪ થી ૮ ગુણઠાણે
૯૩/૯૨/૮૯/૮૮ ઉપશમ શ્રેણીમાં
૯૩/૯૨/૮૯૮૮ ૯ થી ૧૧ ગુણઠાણે મા ગુણ૦ ૯૩/૯૨/૮૯/૮૮/૮૦/૭૯/૭૬/૭૫ ૮
૮૦/૦૯/૭૬/૭૫ શ્રેણી ૧૨મા ગુણo
૮૦/૦૯/૭૬/૭૫ સિયોગી ગુણઠાણે
૮૦/૭૯/૭૬/૭૫ ૧૪મે દ્વિચરમસમય સુધી ૮૦/૭૯૭૬/૭૫
(૧૪માના ચરમસમયે | ૬ર માર્ગણામાં સત્તાસ્થાનઃનરકગતિમાર્ગણામાં સત્તાસ્થાન
નરકગતિમાર્ગણામાં ૯૨/૮૯/૮૮ (કુલ-૩) સત્તાસ્થાન હોય છે. બાકીના-૯ સત્તાસ્થાન હોતા નથી. કારણ કે કોઈપણ મનુષ્ય જિનનામ અને આહા૦૪ની સત્તા લઈને નરકમાં જતો નથી. તેથી એક નારકને એકીસાથે ૯૩ પ્રકૃતિ સત્તામાં હોતી નથી.
જે તિર્યંચ-મનુષ્યો નરકમાં ઉત્પન્ન થાય છે તેને વૈક્રિયાષ્ટકની સત્તા અવશ્ય હોય છે. તેથી નારકને ૭૮/૮૦/૮૬નું અધુવસત્તાત્રિક હોતું નથી અને નારકો ક્ષપકશ્રેણી માંડી શકતા નથી. તેથી ક્ષપકશ્રેણીના૮૦/૦૯/૭૬/૭પ અને અયોગીકેવલીના-૮૯ (કુલ-૯) સત્તાસ્થાન હોતા નથી. તિર્યંચગતિમાર્ગણામાં સત્તાસ્થાનઃતિર્યંચગતિમાર્ગણામાં ૯૨/૮૮/૮૬/૮૦/૭૮ (કુલ-૫) સત્તાસ્થાન
૩૫૩