________________
દેવ-નારકને ૨૯નું એક જ ઉદયસ્થાન હોય છે. એટલે ૧લા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં ૨૯/૩૦/૩૧ (કુલ-૩) ઉદયસ્થાન ઘટે છે. ૧લા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં... સાવતિર્યંચને- ૩૦ના ઉદયના ૧૧૫ર ભાંગા,
૩૧ના ઉદયના ૧૧પર ભાંગા, સાઇમનુષ્યને- ૩૦ના ઉદયના ..૧૧પર ભાંગા, દેવને..... ૨૯ના ઉદયના ........... ૮ ભાંગા, નારકને ર૯ના ઉદયનો . ૧ ભાંગો,
કુલ - ૩૪૬૫ ભાંગા થાય છે. * દેવને ઉત્તરવૈ૦શરીર વધુમાં વધુ ૧૫ દિવસ રહે છે અને ઉત્તરવૈક્રિયશરીરી દેવ પરમાત્માના કલ્યાણકાદિ શુભ પ્રસંગે જાય છે. તે વખતે ઉ૦વૈ૦શરીરીદેવને ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે છે. એ મતાનુસારે ઉત્તરવૈક્રિયશરીરીદેવને ૩૦ના ઉદયના-૮ ભાંગા વધુ થાય છે. એટલે બીજા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં પૂર્વેના-૩૪૬૫ + ૮ = ૩૪૭૩ ઉદયભાંગા થાય છે.
* કોઈક મહાત્મા ઉપશમશ્રેણીમાં ભવક્ષયે કાળ કરીને ઉપશમસમ્યકત્વ સહિત દેવમાં ઉત્પન્ન થાય છે. એ મતાનુસારે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં દેવને અપર્યાપ્તાવસ્થામાં ૨૧/૦૫/૨૭/૨૮ના ઉદયના ક્રમશ: ૮ + ૮ + ૮ + ૮૧ = ૩૨ ઉદયભાંગા વધુ થાય છે. એટલે ૩જા મતે ઉપશમસમ્યકત્વમાર્ગણામાં, પૂર્વેના ૩૪૬૫ + ૩૨ = ૩૪૯૭ ઉદયભાંગા થાય છે.
* દેવને ઉત્તરવૈક્રિયશરીર વધુમાં વધુ ૧૫ દિવસ સુધી રહે છે (૭૧) દેવને મૂળશરીરમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી. એટલે મૂળચૈ શરીરી દેવને ૨૮ના ઉદયના ઉદ્યોતવાળા-૮ ભાંગા ઘટતા નથી.
૩૪૦