________________
સાતમનુષ્યના ૨૬૦૦ (અપર્યાપ્તાના-૨ વિના) વૈજમના . .............. ૩૫ ભાંગા, .૭ ભાંગા, મનુષ્યના કુલ ૨૬૪૨ ભાંગા થાય છે.
આમના
....
ક્ષસ૦માર્ગણામાં તિર્યંચના કુલ....૨૪૦૮ ભાંગા,
મનુષ્યના કુલ ... ૨૬૪૨ ભાંગા,
૬૪ ભાંગા,
દેવના કુલ નારકના કુલ ......... ૫ ભાંગા,
............
કુલ ૫૧૧૯ ઉદયભાંગા થાય છે.
મિથ્યાત્વગુણઠાણાની જેમ મિથ્યાત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. સાસ્વાદન ગુણઠાણાની જેમસાસ્વાદનમાર્ગણામાંઉસ્થાન-ઉભાંગાસમજવા. મિશ્રગુણઠાણાની જેમ મિશ્રસમ્યક્ત્વમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ સંશીમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા સમજવા.
જો કેવલીભગવંતને સંશી ન માનવામાં આવે, તો ૭૬૮૩માંથી કેવલીના-૮ ભાંગા બાદ કરવાથી ૭૬૭૫ ઉદયભાંગા સંજ્ઞીમાર્ગણામાં ઘટે છે.
અસંશીમાર્ગણાઃ
સિદ્ધાંતના મતે અસંજ્ઞીને છેલ્લા સંઘયણ અને છેલ્લા સંસ્થાનનો જ ઉદય હોય છે. એટલે સિદ્ધાંતના મતે...
અસંશીમાર્ગણામાં.. એકેના
૪૨ ભાંગા, ૬૬ ભાંગા,
વિકલેના
બેઈન્દ્રિયની જેમ તિપંચેતના..... ૨૨ ભાંગા, લબ્ધિ-અપર્યામનુના ૨ ભાંગા
કુલ ૧૩૨ ભાંગા ઘટે છે. કેટલાક આચાર્યભગવંતો લબ્ધિપર્યાપ્ત અસંશીને ૬ સંઘયણ, ૬ સંસ્થાન, શુભ-અશુભ વિહારુ, સુભગ-દુર્ભગ, સુસ્વર-દુઃસ્વર, આદેય
૩૪૬