________________
ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચક્ષુદર્શનમાર્ગણામાં ચઉરિન્દ્રિયાદિને પહેલા બે ઉદયસ્થાન ઘટતા નથી. એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં..
ચઉરિન્દ્રિયને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સાવતિ૦પંચને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. વૈવેતિ૦પંચે)ને ૨૫/૨/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
સામનુષ્યને ૨૮/ર૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વૈ૦મ0-આમને ૨૫/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
દેવને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
નારકને ૨૭/૨૮/૨૯ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. એટલે પંચસંગ્રહના મતે ચક્ષુદર્શનમાર્ગણામાં ૨૫/૨/૨૮/૨૯) ૩૦/૩૧ (કુલ-૬) ઉદયસ્થાન હોય છે.
: ચક્ષુદર્શનમાર્ગણામાં ઉસ્થાન-ઉભાંગા : ઉસ્થાન ચ૦ | સાવતિ વૈ૦ | સામ0 | વૈ૦ | આ૦ દેવ | નારક કુલ
મ0 | મ0 |
૨૫
૨૭
کامیابه
૨૬
૨૮
|
૫૭૬) ૧૬
૫૭૬
૧
૧૧૯૮
૨૯
]
૪] ૧૧૫૨ ૧૬
૫૭૬
T ૧૬
૧૭૭૬
૮] ૧૧૫૨
૨૯૦૪
૧૧૫૬
૩૦|- ૬] ૧૭૨૮ ૩૧ | ૪ ૧૧૫ર કુલ+] ૧૬ +૪૬૦૮૫૬ +૨૩૦૪+૩પ + +૪૮\ +૩ =૭૦૭૭)
(૨) કર્મગ્રંથકાર ભગવંતોના મતે લબ્ધિ-પર્યાપ્ત ચઉરિન્દ્રિયાદિને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ચક્ષુદર્શન હોય છે. એ મતાનુસારે ચઉરિન્દ્રિયાદિને પર્યાપ્તાવસ્થાના જ ઉદયસ્થાનો ઘટે છે. એટલે ચક્ષુદર્શનમાર્ગણામાં..
(૬૯) Mવરિતિનિસુવંસદુનાગ (કર્મગ્રંથ-૪ ગાથા નં. ૬)
૩૩૫