________________
વૈ૦શરીરીમનુષ્યને રપના ઉદયના - ૮ ભાંગા, વૈ૦શરીરીવાઉકાયને ર૪ના ઉદયનો – ૧ ભાગો,
કુલ - ૨૬ ભાંગા થાય છે. વૈક્રિયકાયયોગમાર્ગણામાં પોતાના બીજાથી સ્વયોગ્ય સર્વે ઉદયસ્થાન હોય છે એટલે સિદ્ધાંતના મતે વૈ૦કાયયોગમાર્ગણામાં..
વૈ૦શરીરી વાઉકાયને રપ/ર૬ (કુલ-૨) ઉદયસ્થાન હોય છે. વૈ૦શરીરી સંજ્ઞીતિ -મનુષ્યને ૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે.
દેવને ૨૭૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉસ્થાન હોય છે.
નારકને ૨૭/૨૮/૨૯ (કુલ-૩) ઉસ્થાન હોય છે. એટલે ૨૫/૬/૨૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે.
: સિદ્ધાંતના મતે વૈકામાં ઉસ્થાન-ઉoભાંગા: ઉસ્થાન એ
દેવ નારક
s] અC
૨૫
૧
૪૨
૨૬૨૭+| ૨૮ના ૨૯૩૦ | કુલ +|
| ૮ ૮ ૮ ૧ ૨૫
૧૬
૧૬ ૯ ૧૬ | ૮ ૧ ૮ ૨+૪૮-ર૭+૪૮ +૩=૧૨૮
૪૩
કર્મગ્રંથના મતે દેવ-નારક ઉત્પત્તિસ્થાને આવે, ત્યારથી સર્વપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે. અને સર્વપર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી વૈદ્રકા) હોય છે.
વૈ૦શરીરી તિર્યચ-મનુષ્યોને ઉત્તરવૈ૦શરીર સંબંધી સર્વપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈમિશ્રયોગ હોય છે અને સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈકા) હોય છે. એટલે વૈમિશ્રયોગમાર્ગણામાં.. વૈ૦વાવને
૩૨૩