________________
ઔદારિકકાયયોગમાર્ગણામાં પોતાના ત્રીજાથી સ્વયોગ્ય સર્વે ઉચ્ચસ્થાન ઘટે છે. એટલે સિદ્ધાંતના મતે ઔદારિકકાયયોગમાર્ગણામાં
એકેડને ૨૫/૦૬/૨૭ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વિકલે-સાતિપંચેને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે.
સામનુષ્યને ૨૮/૨૯/૩૦ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. કેવલીભગવંતને ૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૫/૦૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૭) ઉદયસ્થાન હોય છે.
ઃ સિદ્ધાંતના મતે ઔકામાર્ગણામાં ઉસ્થાન-ઉoભાંગાઃ ઉસ્થાન એO| બેo | તેo |ચઉ૦ સાવતિo| સામo કેવલી કુલ
૨૫
૨૬
૨૭
૨૮–
૫૭૬ |
- ૫૭૬
૧૧૫૮
૨૯
- ૫૭૬
૧૭૪૧
હo
૬
૬ ૧૭૨૮) ૧૧૫૨
૧
૨૮૯૯
૩૧
૧] ૧૧૬૫
| ૪ ૪ ૧૧૫૨ ૬
૪ ૪ ૪ ૧૧૫ર | કુલ ૨૪+૧૬+૧૬+૧૬ +૪૬૦૮+૧૩૦૪ ૩ =૬૯૮૭
કર્મગ્રંથના મતે તિર્યંચ-મનુષ્યને સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔમિશ્રયોગ હોય છે અને સ્વયોગ્ય સર્વપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ઔદારિક કાયયોગ હોય છે એટલે ઔમિશ્રયોગમાર્ગણામાં....
એકેને ર૪/રપ/ર૬ (કુલ-૩) ઉદયસ્થાન હોય છે. વિકલેટને ૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. સાહિ૦૫૦ને ૨૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે.
સાઈમનુને ૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. (૬૦) મિશ્રયોગમાર્ગણામાં સાવકેવલીને ૨૬ના ઉદયના ૬ ભાંગા થાય છે. પણ તે ભાંગા સામનુષ્યના ઉદયભાંગામાં આવી જવાથી જુદા ગણ્યા નથી.
૩૨૦