________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વની શ્રેણી જેમ વેગથી, તથા ઓરિસ જેમ દુષ્ટ રાબના નાશથી પ્રશંસાને પામે છે, તેમ આ જગમાં માણસ પણ પુણ્યપ્રભાવના ઉદયથી મનુષ્યમાં પ્રશંસા પામે છે.
तोयैरेव पयोमुचां भवति यतीरंध्रनीरं सरः, ૧૧ ૧૨ ૧૦ , ૧૫ ૮ ૯ ૧૩ पादेरेव नभोमणेर्भवति यल्लोकः सदालोकवान् । ૧૮ ૧૯ ૨૧ तैलरेव भवेदभंगुरतरज्योतिर्मणिः सद्मनः, ૨૫ ૨૬ ૨૮
૨૭ ૨૪૨૩ ૨૨ पुण्यैरेव भवेदभंगविभवभ्राजिष्णुरात्मात्र तत् ॥५॥
અર્થ-જેમ વરસાદના પાણીથી જ તળાવ સંપૂર્ણ પાણીવાળું થાય છે, તથા સૂર્યના કારણે થીજ જેમ આ જગત્ નિરંતર પ્રકાશિત થાય છે, અને તેલથીજ જેમ દીપક ઘરપ્રત્યે અખંડ કાંતિથી દેદીપ્યમાન થાય છે, તેમ આ જગતમાં આત્મા પણ પુણ્યદયથી જ અભગ વૈભવે યુક્ત શોભાવાળે થાય છે.
| (gવચિતવૃત્ત.) न बहुधर्मविनिर्मितिकमठे,
मनुजजन्मनि यः सुकृतं कृतम् । गृह युषि तरधनैः स्थितं,
त्रिदशशाखिनि वांछितदायिनि ॥ ६ ॥
For Private And Personal Use Only