________________
પ્રમાણમીમાંસા
૩૧૭ અવ્યભિચારી છે અર્થાત વિપક્ષમાં પણ રહેનારો છે તે વિરુદ્ધ હેત્વાભાસની જ સીમામાં આવે છે.
(૩) અનૈકાન્તિક - ‘મિવાર વિપક્ષેડ'િ (પ્રમાણસંગ્રહ શ્લોક ૪૯) વિપક્ષમાં પણ મળતો. તેના બે પ્રકાર છે. એક નિશ્ચિતાનેકાન્તિક, જેમ કે “શબ્દ અનિત્ય છે કેમ કે તે પ્રમેય છે, ઘટની જેમ'. અહીં પ્રમેયત્વ હેતુનું વિપક્ષભૂત આકાશમાં પ્રાપ્ત થવું નિશ્ચિત છે. બીજો સદિગ્ધાર્નકાન્તિક, જેમ કે “સર્વજ્ઞ નથી કેમ કે તે વક્તા છે, રચ્યાપુરુષની જેમ'. અહીં વિપક્ષભૂત સર્વજ્ઞની સાથે વષ્નત્વનો કોઈ વિરોધ ન હોવાથી વક્નત્વ હેતુ સન્ટિગ્ધાનૈકાન્તિક છે.
ન્યાયસાર (પૃ.૧૦) આદિમાં આના જે પક્ષત્રયવ્યાપક, સપક્ષવિપક્ષકદેશવૃત્તિ આદિ આઠ ભેદોનું વર્ણન છે તે બધા આમાં અન્તભૂત થઈ જાય છે. અલંકદેવે આ હેત્વાભાસ માટે સદિગ્ધ શબ્દનો પ્રયોગ કર્યો છે. ' (૪) અકિંચિત્કર - સિદ્ધ સાધ્યમાં અને પ્રત્યક્ષાદિબાધિત સાધ્યમાં પ્રયુક્ત થતો હેત અકિંચિત્કર છે. સિદ્ધ અને પ્રત્યક્ષાદિબાધિત સાધ્યનાં ઉદાહરણ પક્ષાભાસના પ્રકરણમાં અગાઉ આપી દીધાં છે. અન્યથાનુપપત્તિથી રહિત જેટલાં પણ ત્રિલક્ષણ હેતુ છે તે બધા અકિંચિકર છે. '
અકિંચિકર હેત્વાભાસનો નિર્દેશ જૈન દાર્શનિકોમાં સૌપ્રથમ અકલંકદેવે કર્યો છે, પરંતુ તેમનો અભિપ્રાય તેને સ્વતંત્ર હેત્વાભાસ માનવાની બાબતમાં સુદઢ જણાતો નથી. તે એક સ્થાને લખે છે કે સામાન્યપણે એક અસિદ્ધ હેત્વાભાસ છે. તે જ વિરુદ્ધ, અસિદ્ધ અને સદિગ્ધના ભેદથી અનેક પ્રકારનો બને છે. આ વિરુદ્ધાદિ અકિંચિત્કરનો જ વિસ્તાર છે. પછી લખે છે કે અન્યથાનુuપત્તિથી રહિત જેટલા ત્રિલક્ષણ હેતુઓ છે તે બધાને અકિંચિત્કર કહેવા જોઈએ. આ ઉપરથી જણાય છે કે તે સામાન્યપણે હેત્વાભાસોની અકિંચિત્કર યા અસિદ્ધ સંજ્ઞા રાખતા હતા. અકિંચિત્કરને સ્વતંત્ર હેત્વાભાસ માનવાનો તેમનો પ્રબળ આગ્રહ ન હતો. આ કારણે જ આચાર્ય માણિક્યનન્દીએ અકિંચિકર હેત્વાભાસનું લક્ષણ અને તેના ભેદો કર્યા હોવા છતાં તેમણે લખ્યું છે કે “આ અકિંચિકર હેત્વાભાસનો વિચાર લક્ષણકાળમાં જ કરવો જોઈએ. શાસ્ત્રાર્થના સમયે તો અકિંચિકર હેત્વાભાસનો દોષ દર્શાવીને નહિ પણ પક્ષદોષ દર્શાવીને જ દોષ આપી શકાય છે. આચાર્ય ૧. સિડક્રિશ્ચિ7ોડલિત: I પ્રમાણસંગ્રહ, શ્લોક ૪૯.
સિદ્ધ પ્રત્યક્ષાવિધિજે ૪ સાથે દેતુરવિશિR: પરીક્ષામુખ, ૬.૩૫. ૨. તક્ષા વાણી વરેષ:, વ્યુત્પન્નgવોરા પક્ષોશૈવ કુરુત્વાહૂ પરીક્ષામુખ, ૬.૩૯.