Book Title: Jain Darshan
Author(s): Mahendra Jain, Nagin G Shah
Publisher: 108 Jain Tirthdarshan Bhavan Trust
View full book text
________________
જૈન દાર્શનિક સાહિત્ય
૪૬૩ અષ્ટશતી
પ્રકાશિત (આતમીમાંસાટીકા) પ્રમાણલક્ષણ (?) મૈસુરની લાયબ્રેરી તથા
કોચીનરાજ પુસ્તકાલય
તિરૂપુણિટ્ટણમાં ઉપલબ્ધ તત્ત્વાર્થવાર્તિક પ્રકાશિત
(તત્ત્વાર્થસૂત્રની ટીકા) (જિનદાસે નિશીથચૂર્ણિમાં અકલંકદેવના સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ દર્શનપ્રભાવક શાસ્ત્રોમાં કર્યો છે.) કુમારસેન (વિ.૭૭૦)
જિનસેન દ્વારા મહાપુરાણમાંમૃત કુમારનજિ (વિ.૮મી) વાદન્યાય
વિદ્યાનન્દિ દ્વારા પ્રમાણ -
પરીક્ષામાં ઉસ્લિખિત વાદીભસિંહ (વિ.૮મી) સ્યાદ્વાદસિદ્ધિ - પ્રકાશિત
નવપદાર્થનિશ્ચય મૂડબિદ્રી ભંડારમાં ઉપલબ્ધ અનન્તવીર્ય (વૃદ્ધ) સિદ્ધિવિનિશ્ચયટીકા રવિભદ્રોપજીવિ-અનન્તવીર્ય (વિ.૮-૯મી)
દ્વારા સિદ્ધિવિનિશ્ચયટીકામાં
ઉલિખિત અનન્તવીર્ય (વિ.ભી) સિદ્ધિવિનિશ્ચયટીકા કચ્છના ભંડારમાં ઉપલબ્ધ
પ્રતિલિપિ (રવિભદ્રપાદોપજીવિ)
પં.મહેન્દ્રકુમાર પાસે.૧ વિદ્યાનદિ (વિ.મી) અષ્ટસહસ્ત્રી પ્રકાશિત
(આપ્તમીમાંસાઅષ્ટશતીની ટીકા) તત્ત્વાર્થગ્લોકવાર્તિક પ્રકાશિત (તત્ત્વાર્થસૂત્રની ટીકા). યુકત્યનુશાસનાલંકાર પ્રકાશિત (યુત્યનુશાસનટીકા) વિદ્યાનન્દમહોદય તત્ત્વાર્થસ્લોવાર્તિકમાં સ્વયં
નિર્દિષ્ટ તથા વાદિદેવસૂરિ દ્વારા સ્યાદ્વાદરત્નાકરમાં ઉદ્ભત
૧. જુઓ પૃ. ૪૬૨ ટિપ્પણ ૨

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528