________________
૪૭૩
જૈન દાર્શનિક સાહિત્ય
સિદ્ધાન્તર્કપરિષ્કાર જૈનગ્રન્થગ્રન્થકારમાં સિદ્ધાન્તમંજરીટીકા જૈનગ્રન્થગ્રન્થકારમાં સ્યાદ્વાદમંજૂષા જૈનગ્રન્થગ્રન્થકારમાં (સ્યાદ્વાદમંજરીની ટીકા)
દ્રવ્યપર્યાયયુક્તિ જૈનગ્રન્થગ્રન્થકારમાં યશસ્વત્ સાગર
જૈનસપ્તપદાર્થો ' પ્રકાશિત (વિ.૧૮મી)
પ્રમાણવાદાર્થ જૈનગ્રન્થગ્રન્થકારમાં વાદાર્થનિરૂપણ જૈનગ્રન્થગ્રન્થકારમાં
સ્યાદ્વાદમુક્તાવલી પ્રકાશિત ભાવપ્રભસૂરિ (વિ.૧૮મી) નયોપદેશટીકા પ્રકાશિત માયાચન્દ્ર (વિ.૧૯મી) જ્ઞાનક્રિયાવાદ જૈનગ્રન્થગ્રથકારમાં પદ્મવિજયગણિ (વિ.૧૯મી) તર્કસંગ્રહફક્કિકા જૈનગ્રન્થગ્રન્થકારમાં ઋદ્ધિસાગર (વિ.૨૦મી) 'નિર્ણયપ્રભાકર જૈનગ્રન્થગ્રન્થકારમાં ઇત્યાદિ
આ રીતે જૈનદર્શનના ગ્રન્થોનો વિશાળ કોશાગાર છે. આ સૂચીમાં સંસ્કૃત ગ્રન્થોનો જ મુખ્યપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કન્નડ ભાષામાં પણ અનેક દર્શનગ્રન્થોની ટીકાઓ મળે છે. આ બધા ગ્રન્થોમાં જૈનાચાર્યોએ અનેકાન્તદષ્ટિથી વસ્તુતત્ત્વનું નિરૂપણ કર્યું છે અને પ્રત્યેક વાદનું ખંડન કરીને પણ તે વાદોનો નયદષ્ટિએ સમન્વય કર્યો છે. અનેક અજૈન ગ્રન્થો ઉપર ટીકાઓ પણ જૈનાચાર્યોએ લખી છે, આ ટીકાઓ તે ગ્રન્થોના હાર્દને ઘણી સૂક્ષ્મતાથી સ્પષ્ટ કરે છે.