Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गमत्रे रायाणमाभासिऊण केवली कालक्कमेणं सिद्धगई गओ रन्ना य केवलिनिद्देसेण तं वयं कयं जणवए कारियं च । तव्वयस्स पभावेणं सज्जो पसंतसयलुबद्दवो दुयमेव सकुडुंबसामंतो सपोरंजणो धम्माणुरागरत्तो राया तं गयरी . जहपुचमहिचट्ठी " इति । केवली कालक्रमेण सिद्धगतिं गतः, राज्ञा च केवलि निर्देशेन तद्वतं स्वयं कृतं जनपदे कारितं च । तद्नतस्य प्रभावेण झटिति प्रशान्तसकलोपद्रवो द्रुतमेव सपौरजनो धर्मानुरागरक्तो राजा तां नगरी यथापूर्वमधितष्ठो"। ____ यामधिष्ठितस्यातिप्रतिष्ठितस्य श्रेष्ठजिनदासस्य सुभद्रा नाम्नी जिनधर्मपरायणाऽऽसीदसीमसौन्दर्यसारमयी तनया, या हि सदोरकमुखवस्त्रिकानिवद्धमुखी सप्रमा
यदि महामारीके उपसर्गकी शान्ति चाहते हो तो यही आंबिल तप और ध्यान, कल आनेवाली आश्विन वदि अष्टमीको सरस्त नगरी निवासियों से कराओ और तुम स्वयंभी करो। केवली भगवान् राजासे इतना कह कर कालक्रमसे मोक्ष पधार गए । राजाने केवली भगवानकी आज्ञानुसार उक्त व्रत स्वयं किया और जनतासे भो करवाया।
इस व्रतके प्रभावसे समस्त उपद्रव शीघ्र दूर हो गया और राजा कुटुम्बीजनों, मामन्तों तथा नगर-निवासियों के साथ धर्मका अनुरागी होकर पहलेकी तरह चम्पा नगरीमें निवास करने लगा। ___यह वही चंपा है जिसमें निवास करनेवाले प्रतिष्ठित सेठ जिनदासकी सुभद्रा नामक अनुपम सुन्दरी और जिनधर्मपरायण पुत्री थी।
જે મહામારીના ઉપસર્ગની શાન્તિ ઈરછતા હો તે એ આંબીલ તપ અને ધ્યાન, કાલે આવતી આસો વદ આઠમે બધા નગરનિવાસીઓ પાસે કરાવે, અને તમે પિતે પણ કરે કેવલી ભગવાન્ રાજાને એ પ્રમાણે કહીને કાલક્રમે મોક્ષે પધાર્યા.
રાજાએ કેવલી ભગવાનની આજ્ઞાનુસાર એ વ્રત પિતે કર્યું અને જનતા પાસે પણ કરાવ્યું.
એ વ્રતના પ્રભાવથી બધે ઉપદ્રવ શીધ્ર દૂર થઈ શકે, અને રાજા કુટુંબીજને સામન્તો તથા નગરનિવાસીઓ સાથે ધર્મનો અનુરાગી થઈ પહેલાંની પેઠે ચંપા નગરીમાં નિવાસ કરવા લાગ્યા.
આ એ ચંપાનગરી છે જેમાં નિવાસ કરનારા પ્રતિષ્ઠિત શેઠ જિનદાસની સુભદ્રા નામની અનુપમ સુંદરી અને જિનધર્મપરાયણ પુત્રી હતી. તે સુખપર દેરા સાથે
ઉપાસક દશાંગ સૂત્ર